________________
(૭૦) રવિવાર ભગ્ન થયેલું છે એ વિજ્ઞપ્તિ કરનાર જે હું તેને.
दंमत्रिकात् मनोवाक्कायानर्थप्रवृत्तिरूपादिरतानां सुलनं सुप्रापं दंमत्रिकविरतसुलसं।
મન વચન અને કાયા અર્થમાં પ્રવર્તાવા રૂપ ત્રણ દંડથી વિરામ પામેલા પુરૂષને સુલભ એટલે સારી રીતે પ્રાપ્ત કરી શકાય એવા.
मोक्षपदं लघु शीघ्रं नवंतो ददतु वितरंतु ॥४॥ મોક્ષપદને તમે શીવ્ર આપે. ૪૧
ग्रंथकारः स्वनाम कथयति । ગ્રંથકર્તા પિતાનું નામ કહેછે.
અઢ. सिरि जिणहंस मुणीसर, रज्जे सिरिधवल
चंदसीसेण । गजसारेण लिहिया, एसा विन्नत्ति अप्पहि
ચા છે કર છે
ભાવાર્થ જ્ઞાનાચાર વગેરેની લક્ષ્મીથી યુક્ત એવા શ્રી જિનહેરા નામના આચાર્યના રાજ્યને વિષે શ્રી ધવલચંદ્ર નામના ઊપાધ્યાયના શિષ્ય ગજસાર નામના મુનિએ શ્રી વીર શાસનના નાયકને પિતાના આત્માના હિતને અર્થે આ વિજ્ઞાપ્ત રચેલી છે. ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org