________________
(૨૮) સંત વિવાર. तकादिषु शुक्ला एवेति ।
તથા સાધમ અને ઇશાન દેવ લેકમાં તેજલેશ્યા છે ત્રણ કપ (દેવક) માં પડ્યા લેશ્યા છે અને લાંતક વગેરેમાં શુકલ લેગ્યા છે. ૧૪
૩. जोइसियतेउलेसा, सेसा सव्वेवि हुँति
વાટેલા इंदियदारं सुगम, मणुयाणं सत्त समु
ધાયા ૧૬ .
ભાવાર્થ તિષ્ક દેના દંડકને વિષે તે જ વેશ્યા હૈય છે અને બાકીના દશ ભુવનપતિના દશ દંડક, અગીયારમો વ્યંતર દેવતાને દંડક બારમે પૃથ્વી કાયને, તેરમે અપકાયને, ચોદમે વનરપતિ કાયનો દંડક–એ બધા દંડકોને વિષે પણ કૃષ્ણ, નીલ, કાપત અને તેજ–એ ચાર લેશ્યાઓ હોય છે. અને આઠમું ઇંદ્રિયદ્વાર સુગમ છે અને નવમા સમુધાત દ્વારમાં મનુષ્યના એક દંડકને વિષે વેદના વિગેરે સાત સમુધાત હેય છે. ૧૫
अवचर्णि ज्योतिष्काः केवलं तेजोलेश्यावंतः। જ તિષ્ક દેવનાઓને ફકત તેજલેશ્યા હોય છે.
शेषाः सर्वेऽपि पृथिव्यपवनस्पतिनवनपति ध्यंतराश्चतुःश्या नवंति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org