________________
( ૧૬ ). दंडक विचार.
સંખ્યાતા આયુષ્યવાળ પર્યાપ્તા પંચેપ્રિય એવા તિર્યંચ અને મનુષ્યને વિષે.
તેવા તેમજ पर्याप्तानूदकप्रत्येकवने।
પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય, અને પ્રત્યેક વનસ્પતિકાયના જેને વિષે
एतेष्वेव सुराणामागमनमुत्पादो नवति ।
એટલે એ પાંચ દંડકમાં દેવતાઓનું આગમન એટલે ઊત્પત્તિ થાય છે.
इति सुरेषु गत्यागती।
એવી રીતે દેવતાના તેર દંડમાં ગતિદ્વાર અને આગતિદ્વાર સમજવા. ૩૨ | નારાણ ગત્યાતી પ્રઠ્ઠિા , - હવે નારકીના જીવના ગતિદ્રાર અને આગતિદ્વાર કહે છે,
पज्जत्त संखगब्भय, तिरियनरा निरयसत्तगे
નંતિ છે निरउवहा एएसु उववज्जति न सेसेसु
ને રૂરૂ
સંખ્યા
. ભાવાર્થ
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગજ અને પર્યાપ્તા એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org