________________
સિંહ સિવાર ? (8) રનHHધા | વે? સાય જાણે, વેઝब्विय ४ तेनएय आहारे ६ । केवखिए ७ चेवनवे, जीवमणु स्ताणसत्तेवेति ॥१॥ . - તે સાત પ્રકારનો છે – તે નીચે પ્રમાણે.
૧ પહેલી વેદના સમુદ્રઘાત, ૨ બીજી કષાય સમુધાત, ૩ ત્રીજી મરણ સમુદ્ધાત, ૪ ચોથી વૈક્રિય સમુદ્રઘાત, ૫ પાંચમી તૈિજસ સમુદૂધાત, ૬ છઠી આહાર સમુધાત, અને ૭ સાતમી કેવલી સમુદ્યાત છે. –એ સાત સમુધાત મનુષ્ય ને હોય છે. ૧.
दृष्ठिस्त्रिधा मिथ्यात्वसम्यत्कमिश्रन्नेदात् । १०॥
દષ્ટિ ત્રણ પ્રકારની છે ૧ મિથ્યાત્વ દષ્ટિ, ૨ સમ્યકત્વ હરિ, અને મિશ્ર દષ્ટિ.
दर्शनं चतु १ अचदुश् अवधि केवल नेदातू ચતુર્વિઘં . આ
૧ ચક્ષુ દર્શન, ૨ અચક્ષુ દર્શન, અવધિ દર્શન, અને કેવલ દર્શન એવા ભેદથી દર્શન ચાર પ્રકારનુ છે.
झानं मतिश्रुतावधिमनःपर्यायकेवलन्नेदात વિધારે ?!
૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યાયજ્ઞાન, અને પ કેવલજ્ઞાન –એવા ભેદથી પાંચ પ્રકારનું જ્ઞાન છે..
अत्र ज्ञानसाहचर्यादनुक्तमप्यज्ञानं ग्राह्यं तब विधा मत्यज्ञानं श्रुताशानं विनंगज्ञानरूपं । १३ ।
અહી અજ્ઞાન કહેલું નથી તે પણ જ્ઞાનના સાહચર્યથી ગ્રહણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org