________________
ॐ नमः श्री पार्श्व नाथाय.
दंडकविचार.
अथवा,
विचार षट् त्रिंशिका.
( स्वापज्ञ अवचूर्णि सहिता . )
श्रवचूर्णि - श्रीवामेयं महिमामेयं प्रणीधाय बालधीगम्याम् । स्वोपज्ञं कूर्वेऽहं विचारषट् त्रिंशिका विवृतिम् ॥ १ ॥
A
મહિમાથી ન માપી શકાય એવા એટલે અપરિમિત મહિમા વાલા એવા શ્રીવામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન કરી ખાલ બુદ્ધિથી જાણી શકાય તેવી વિચાર ત્રિશિકાની વપજ્ઞ અવર્ણ હું કહ્યું . ૧ इह चतुर्विंशतिदरुकेषु प्रत्येकं संक्षिप्त संग्रहणी २४ पदानामवतारणं चिकीर्षितं तच्चाई द्विज्ञति द्वारा प्रकटयन्नाद सूत्रकृत् सूत्रम्
આ ગ્રંથમાં ચાવીશ દંડકમાં પ્રત્યેક દંડકના સંક્ષેપવાલા સંગ્રહણીના ચાવીશ પદ્માનુ અવતારણ કરવાને ઇચ્છેલું છે, તે અદ્વૈત ભગવાની વિજ્ઞપ્તિદ્વારાએ પ્રગટ કરતા સૂત્રકાર નીચેનુ सूत्र छ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org