________________
दंडक विचार अथैकादशं दर्शनधारमाह। હવે અગીયારમું દર્શન દ્વારા કહેછે.
મૂઢ.
थावरबितिसु अचरकु, चउरिंदिसु तदुगं
સુ.માયા मणुआ चउ दंसणिणो, से सेसु तिगं तिगं
મળશે ૧૨
ભાવાર્ય પૃથ્વી વિગેરે પાંચ સ્થાવરના પાંચ દંડક, બે ઈદ્રિયને એક દંડક તેંદ્રિયને એક દંડક, એમ સાત દંડકને વિષે અચક્ષુદર્શન હોય છે. ચતુરિંદ્રિયને વિષે ચતુ દર્શન અને અસહ્ય દર્શન-બને દર્શન, સિદ્ધાંતને વિષે કહેલા છે. મનુષ્યના એક દંડકને વિષે ચક્ષુ એચ અવાધ અને કેવલ એ ચાર દઈને હોય છે અને બાકીના એટલે તેર દેવતાના એક નારકીને અને એક પચંદ્રિય તિર્યંચના–એમ પનર દંડને વિષે ચક્ષુ, અચહ્યું અને અવધિએ ત્રણ-ત્રણ કરીને સિદ્ધાંતને વિષે કહેલા છે. ૧૯
अवचूाण स्थावरठींइियेषु केवलमचकुदर्शन।
પાંચ, સ્થાવરના પાંચ દંડક, બે ઇંદ્રિયને એક દંડક અને તેંદ્રિયને એક દંડક–એ સાત દંડકને વિષે કેવલ અક્ષ દર્શન હેયછે..
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org