________________
दंडक विचार.
मूल चउविहसुरतिरियेसुं, निरएसु अदीह कालगी सन्ना ।
विगले हेउवएसा, सन्ना रहिया थिरा सव्वे ॥ ૩૦ ॥
( ૧૨ )
ભાવાર્ય.
ચાર પ્રકારના દેવતા એટલે ભવનપતિ, વ્યંતર, ચૈાતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવતાના તેર દડકને વિષે, તિર્યંચના એક દડકને વિષે અને નારકીના એક ઢ'ડકને વિષે-એ પનર દ‘ડકમાં દીર્ધકાલિકી સંજ્ઞા ઢાયછે.
વિકલેન્દ્રિયના ત્રણ દંડકને વિષેએક હેતુપદેશિકી' સ'જ્ઞા હોયછે અને પાંચ સ્થાવરના પાંચ દડકને વિષે એક સંજ્ઞા હૈાતી નથી. ૩૦
अवचूर्णि चतुर्विधसुरतिर्यक्कु निरयेषुच दीर्घकालिकी
સંજ્ઞા ૫
ચાર પ્રકારના દેવતાઓના તેર દંડકને વિષે, તિર્યંચના એક દંડકને વિષે અને નારીના એક દડકને વિષે દીર્ધકાલિકી
૧ અમુક કામ કર્યું, અમુક કામ કરે અને અમુક કામ કરીશએમ અતીત, અનાગત અને વર્તમાન—એ ત્રણેકાળનુ જ્ઞાન તે દીર્ધકાલિકી આજ્ઞા કહેવાયછે.
૨ વર્તમાનકાળને વિષે ઇષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવામાં જે વિષય જ્ઞાન ઢાય તે હેતુપશિકી સ’ના કહેવાય છે. આ સત્તાવાળાને કાંઇક મને જ્ઞાન હાયછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org