________________
दंडक विचार.
अथ तेजोवायोर्गतिमाह ।
હવે તેઊકાય અને વામુકાય જીવાનુ ગતિદ્વાર કહેછે.
મૂત્યુ. तेऊ वाऊ गमणं, पुढवी पमुहम्म होइ पय
સવને
पुढवाइ ठाण दसगा, विगलाई तियं तिह નંતિ ॥૩૬॥
( ૧૨ )
ભાવાર્થ
તેકાય અને વાયુકાય-એબે દંડકના જીવાનુ આગમન પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવર, ત્રણવિકલેદ્રિય, અને એક તિર્યંચ પંચેન્દ્રિય–એ નવપદનાં થાયછે. પૃથ્વી વગેરે દશ સ્થાન એટલે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, એક તિર્યંચ પંચેદ્રિ અને એક મનુષ્ય-એ દશ રથાનકના જીવ ચ્યવીને વિકલેદ્રિયના ત્રણ દડકને વિષે અવેછે અને ત્રણે વિકલેદ્રિયના છત્ર મરીને એ ઊપર કહેલા ઢા દંડકમાં જાયછે. ૩૬
નવí.
तेजोवाद्योरागमनं पृथिवीप्रमुखे पदनवके नતેઊકાય અને વાયુકાય જીવાનુ` આગમન પૃથ્વી વગેરે નવ ૫૬માં થાયછે.
वति इति तेजोवायुगत्त्यागती | એવી રીતે તેઊકાય અને વાયુકાય જીવાનુ ગતિ દ્વાર તથા આગતિ દ્વાર કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org