________________
( ૪ ), दंरक विचार. चकुदर्शनरूपाः पंचोपयोगाः। - વિકસેંદ્રિય એટલે બેંદ્રિય અને તેંદ્રિયએ બે દંડકને વિષે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મત્ય જ્ઞાન, ભૃતા જ્ઞાન અને અચક્ષુ દીનએ પાંચ ઉપગ હોય છે.
चतुरिंइियेषु पंचपूर्वोक्ताः चक्षुर्दर्शनसहिताः षडुपयोगाः। - ચારિદ્રિયના દંડકને વિષે ઉપર કહેલા પાંચ અને તેમાં . ચક્ષુદર્શન મેળવતાં છ ઉપગ હોય છે.
स्थावरे त्रिकम् ।
સ્થાવરના પાચ દંડકમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન–એત્રણ ઊપયોગ હોય છે.
षोमशं सप्तदशंच संख्याहारमाह । સેળયું અને સત્તરમું સંખ્યા દ્વાર કહે છે.
मूल संखमसंखा समए, गब्भयतिरि विगल
नारय सुराय। मणुआ नियमा सखा, वणणंता थावर
અસંવ ૨૩
ભાવાર્થ ગર્ભજ તિર્યંચને એક દંડક, વિકસેંદ્રિયના ત્રણ દંડકનારીને એક દંડક એને દેવતાના તેર દંડક એ સર્વ મળી અઢાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org