SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) दंडक विचार. ૪ વૈક્રિય મિત્ર શરીર, ૫ આહારક શરીર, ૬ આહારક મિશ્ર, ૭ તૈજસ કામણ શરીર~~~એ સાત પ્રકારે કાય યાગ (શરીર) કહેવાયછે. उपयोगो द्विधा तत्र ज्ञानाज्ञाननेदाष्टकरूपः साकारोपयेोगश्चतुर्भेदद रूपोऽ पयोगः संयो ગે દાવશ। ૫ । ઉપયાગ બે પ્રકારને છે. ૧ સાકારાપયાગ અને ૨ અનાકારાપયેાગ, સાકાર:પયોગ જ્ઞાન અજ્ઞાનના આઠ ભે રૂપછે અને બીજો નિરાકાર ઉપયાગ ચાર ભેદ વાલા દર્શન રૂપ છે. તે બંનેના ભેદના સાથે યાગ કરવાથી તેના ખાર ભેદ થાયછે. एकसमये नृत्पद्यमानानां व्यवमानानां च સભ્યેતિ દાદર્ય | ૨૬ | ૨૩ | એક સમયને વિષે ઉત્પન્ન થતા એવા જીવા તેની સખ્ય અને એક સમયને વિષે ચ્યવતા એવા જીવેાની સખ્યા, એ ઉપપાત અને ચ્યવન નામે બે દ્વાર જાણવા. स्थितिरायुषो जघन्योत्कृष्टमाना । १० આયુષ્યની જધન્ય અને ઉત્કૃષ્ટ માન વાલી સ્થિતિ. श्राहारादिग्रहणशक्तयः पर्याप्तयः । ' આહાર વિગેરેને ગ્રહણ કરવાની શક્તિએ તે પર્યાપ્તકહેવાયછે. ताश्व षट् प्रहार १ शरीर २ इंडिय ३ ' श्वासोच्छवास व जाषा ५ मनः स्वरूपाः | १० | તે ૧ આહાર, ૨ શરીર, ૩ ઇન્દ્રિય, ૪ શ્વાસોચ્છ્વાસ, ૫ ભાષા અને મનઃ—એ છ પાપ્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy