________________
( ૨ )
दंडक विचार.
૪ વૈક્રિય મિત્ર શરીર, ૫ આહારક શરીર, ૬ આહારક મિશ્ર, ૭ તૈજસ કામણ શરીર~~~એ સાત પ્રકારે કાય યાગ (શરીર) કહેવાયછે. उपयोगो द्विधा तत्र ज्ञानाज्ञाननेदाष्टकरूपः साकारोपयेोगश्चतुर्भेदद रूपोऽ
पयोगः संयो
ગે દાવશ। ૫ ।
ઉપયાગ બે પ્રકારને છે. ૧ સાકારાપયાગ અને ૨ અનાકારાપયેાગ, સાકાર:પયોગ જ્ઞાન અજ્ઞાનના આઠ ભે રૂપછે અને બીજો નિરાકાર ઉપયાગ ચાર ભેદ વાલા દર્શન રૂપ છે. તે બંનેના ભેદના સાથે યાગ કરવાથી તેના ખાર ભેદ થાયછે.
एकसमये नृत्पद्यमानानां व्यवमानानां च સભ્યેતિ દાદર્ય | ૨૬ | ૨૩ |
એક સમયને વિષે ઉત્પન્ન થતા એવા જીવા તેની સખ્ય અને એક સમયને વિષે ચ્યવતા એવા જીવેાની સખ્યા, એ ઉપપાત અને ચ્યવન નામે બે દ્વાર જાણવા. स्थितिरायुषो जघन्योत्कृष्टमाना । १० આયુષ્યની જધન્ય અને ઉત્કૃષ્ટ માન વાલી સ્થિતિ. श्राहारादिग्रहणशक्तयः पर्याप्तयः ।
'
આહાર વિગેરેને ગ્રહણ કરવાની શક્તિએ તે પર્યાપ્તકહેવાયછે. ताश्व षट् प्रहार १ शरीर २ इंडिय ३
'
श्वासोच्छवास व जाषा ५ मनः स्वरूपाः | १० | તે ૧ આહાર, ૨ શરીર, ૩ ઇન્દ્રિય, ૪ શ્વાસોચ્છ્વાસ, ૫ ભાષા અને મનઃ—એ છ પાપ્તિ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org