________________
ર્મ
दंडक विचार. ( ૧૨ ) પિત પિતાની જેમ કરેલા, કરાવેલા અને અનુદેલા કર્મના અનુમાનથી.
निजनिज इति वदता सूत्रता स्वयं कृतं कर्म तुज्यते न परकृतमित्यावेदितम् ।
સૂત્રકારે મૂળમાં “ નિજ નિંગ ” એ પદ મુકેલું છે, તે ઊપરથી એમ જણાવ્યું છે કે, પોતે કરેલું કર્મ ભેગવાય છે, બીજાએ કરેલું ભોગવાતું નથી. कर्मानुमानेनेति सत्कर्मणा शुनस्थाने असत्क.
સ્થાને છે રૂ | સૂત્રકારે મૂળમાં “ વાનનુમાન ” એ પદ મુકેલું છે, તે ઉપરથી એમ જણાવ્યું છે કે, સત્કર્મ કરવાથી શુભરથાનમાં અને નઠારું કર્મ કરવાથી અશુભસ્થાનમાં ઉત્પન્ન થાય છે, ૩૪
एतेषामेव गतिहारमाद। એ ઉપર કહેલા ત્રણ દંડકનું ગતિદ્વાર કહે છે.
મૂ૦. पढवाइ दस पएसु, पढवी आऊ वणस्सई
નંતિ वढवाइ दस पण हिय, तेऊ वाऊसु उववा
મો. ૩૬.
ભાવાર્થ પૃથ્વી વિગેરે દશ પદ એટલે પાંચ સ્થાવર, ત્રણ વિકસેંદ્રિય એક મનુષ્ય અને એક તિર્યંચ-એ દશ દંડકને વિલે પૃથ્વીકાય,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org