________________
दंडक विचार
अवचूर्णि श्रीजिनदंससूरिनामानो ये श्री जिनसमुदसूरि पट्टप्रतिष्टिताः मुनीश्वराः खरतरगच्छाधिपतयः ।
શ્રી જિન સમુદ્ર સૂરિના પટ્ટ ઉપર બેઠેલા શ્રી જિનહુસ સૂરિ નામના ખરતર ગચ્છના અધિપતિ જે આચાર્યું.
तेषां राज्यं गच्छाधिपत्यलक्षणं तस्मिन् । તેઓનુ રાજ્ય ગચ્છનુ અધિપતિપણું તેને વિષે. विजय सिद्धांतिक शिरोमणीनां श्रीधवलचंगएलीनां शिष्येण संविग्नपंरितानयोदयगणि लालितपालितेन गजसारगणिना नाम्ना साधुना ।
વિજય સિદ્ધાંતીઓમાં શિરે મણિ રૂપ શ્રીધવલચદ્ર ગણીના શિષ્ય અને સ ંવેગી પંડિત અભદયગણીએ લાલનપાલન કરેલા ગજસાર ગણિ નામના સાધુએ
एषा विचार त्रिंशिकारूपा श्रीतीर्थकृतां विरुप्तिर्लिखिते तिपदेनौ छत्यं परिहृतं ।
આ વિચાર ત્રિશિકા રૂપ શ્રી તીર્થંકરે.ને વિજ્ઞપ્તિ લખેલી છે. લખેલી છે એ પદથી મથકારે પેાતાનું ઉદ્ધૃતપણુ છોડી દ્વીધુ છે.
( ७१ )
या पूर्व यंत्र पत्रतया लिखिता ततः सुगम तायै सूत्रतया गुंफिता इत्यर्थः ।
યદ્ના પૂત્ર ( પહેલા ) યત્રપુત્ર રૂપે લખેલી અને તેપછી સુગમતાને માટે સૂત્ર રૂપે ગુચેલી છે. એવા અર્થ પણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org