Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 65
________________ दंडक विचार. ( કચ્છ ). તિર્યંચ અને મનુષ્ય-એ બે દંડકના જીવ સાતે નારકીના દંડકને વિષે જાય છે. અને તે નારકીમાંથી નીકળેલા એવા તે નારકીના જીવ, સંખ્યાતા આયુષ્યવાળા પર્યાપ્તા એવા મનુષ્ય અને તિર્યંચ એ બે દંડકને વિષે ઉપજે છે, બાકીના દંડકને વિષે તે ઉપજતા નથી. ૩૩ __ अवचूर्णि. पर्याप्तसंख्यातायुषो गर्नजतियग्नराःनरकसप्त के यांति। પર્યાપ્તા અને સંખ્યાના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યએ બે દંડકના જીવ સાત નારકમાં જાય છે. असन्नि खलु पढममिति वचनात् असंझिनोऽपि प्रश्रमां पृथिवीं यावद्यांति। અસંસી જીવ નિચેથી પહેલી વાર સુધી જાય એવું શાસ્ત્રનું વચન છે, તેથી અસંજ્ઞી જીવ પણ પેહેલી નારકી સુધી જાય છે. परं तेषामिह नाधिकृतत्वात् । પરંતુ તે એને અહીં અધિકાર નથી (તેથી અહિં કહેલું નથી.) - નરવદાઉદૃનાશ્વ નીવા પતdy तिर्यङ्नरेषूत्पद्यते न शेषेषु जीवेषु। નરકમાંથી નીકળેલા જીવ એ કહેલા લક્ષણવાલા એજ તિચિ અને મનમાં ઊત્ત થાય છે બાકીના જીવમાં ઉત્પન્ન થતા નથી. इति नारक गत्यागती। એવીરીતે નારકના જીનું ગતિદ્વાર તથા આગતિદ્વારા જાણવું 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82