________________
दंडक विचार.
(44)
પર્યાપ્તા પચેંદ્રિય તિર્યંચ અને પર્યાપ્તા મનુષ્ય એ બે દંડકના જીવેા ભવનપતિ વિગેરે ચાર પ્રકારના દેવતાઓના તેર દંડકને વિષે જાય છે.
न शेषजीवाः ।
બાકીના જે જીવા રહ્યા, તે દેવતાના તેર દડકને વિષે જતા નથી. એ દેવતાના તેર દંડકને વિષે આગતિદ્વાર કૅહ્યું. ૩૧ इति देवाना मागति द्वारम् ।
अथ देवानां गति द्वारमाह ।
હવે દેવતાઓના ઢઠંડકને વિષે ગતિદ્વાર કહેછે.
. संखाउ पज्ज पणिदि, तिरि नरेसु तहेव प
નરે
भूदग पत्तेयवणे, एएसुचिय सुरागमणं ॥
૨૨૫
ભાા
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પાતા એવા પચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, પપ્પા પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનપતિકાય—એ પાંચ ઈંડકના જીવોના વિષે નિશ્ચે દૈતાનું ગમન થાયછે, એટલે તરદંડકના દેવાએ ચ્યવીને એ પાંચ દડફનાં હૈ ઉપજે છે, ફર
अवचूर्णि संख्यातायुः पर्याप्त पंचेंयि तिर्यग्नरेषु ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org