Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 69
________________ दंडक विचार. अथ तेजोवायोर्गतिमाह । હવે તેઊકાય અને વામુકાય જીવાનુ ગતિદ્વાર કહેછે. મૂત્યુ. तेऊ वाऊ गमणं, पुढवी पमुहम्म होइ पय સવને पुढवाइ ठाण दसगा, विगलाई तियं तिह નંતિ ॥૩૬॥ ( ૧૨ ) ભાવાર્થ તેકાય અને વાયુકાય-એબે દંડકના જીવાનુ આગમન પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવર, ત્રણવિકલેદ્રિય, અને એક તિર્યંચ પંચેન્દ્રિય–એ નવપદનાં થાયછે. પૃથ્વી વગેરે દશ સ્થાન એટલે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, એક તિર્યંચ પંચેદ્રિ અને એક મનુષ્ય-એ દશ રથાનકના જીવ ચ્યવીને વિકલેદ્રિયના ત્રણ દડકને વિષે અવેછે અને ત્રણે વિકલેદ્રિયના છત્ર મરીને એ ઊપર કહેલા ઢા દંડકમાં જાયછે. ૩૬ નવí. तेजोवाद्योरागमनं पृथिवीप्रमुखे पदनवके नતેઊકાય અને વાયુકાય જીવાનુ` આગમન પૃથ્વી વગેરે નવ ૫૬માં થાયછે. वति इति तेजोवायुगत्त्यागती | એવી રીતે તેઊકાય અને વાયુકાય જીવાનુ ગતિ દ્વાર તથા આગતિ દ્વાર કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82