________________
( ૬ ) રવિવાર. અકાય અને વનસ્પતિકાય–એ ત્રણ દંડકના જીવ જાય છે. પૃથ્વી વગેરે દશપદના દશેદ ડકમાંથી નીકળેલા છે તેઉકાય અને વાયુકાયને વિષે ઉત્પન્ન થાય છે. ૩૫
| સંવર્થિ . : तस्यैव दंगकत्रयस्य जीवानां गतिहारमाह । . તે પૃથ્વી, એઅને વનસ્પતિકાયના ત્રણ દંડકેના જીનુ ગતિદ્વાર કહે છે.
.. पृथिव्यादिदशपदेषु अनुक्रमस्थितिषु पृथिव्यप् वनस्पतिजीवा यांति। - પૃથ્વી બગેરે દશ પદ કે જે અનુક્રમે રહેલા છે, તેમાં પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પશ્ચિકાયના જી જાય છે.
न नारकसुरेवित्यर्थः। નારકી તથા દેવતાના દંડકને વિષે તેઓ જતા નથી.
इति पथ्यपवनस्पतीनां गत्यागती।
એપ્રમાણે પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાય દંડકના જીનું ગતિદ્વાર તથા આગવિદ્વાર કહ્યું.
तेजोवाद्योरागतिहारमाद । હવે તે ઊકાય અને વાયુકાય જીવોનું આગતિદ્વાર
तेजोवाद्योर्विषये पृथिव्या दिदशपदेच्यएव नत्पચજો નીવાર છે રૂ૫ /
તેઉકાય અને વાયુકાયને વિષે પૃથ્વીકાય વગેરે દશપદથી જ જીવ ઉત્પન્ન થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org