Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 66
________________ ( ५८ ) दंडक विचार. अथ पृथ्व्यपूवनस्पतीनां गत्यागती आह । હવે પૃથ્વીકાય્, પ્કાય અને વનસ્પતિકાયનું ગતિદ્વાર તથા આગતિદ્વાર કહેછે. मूल. पुढवी आउ वणस्सइ, मज्जे नारयविवज्जि - याजीवा । सव्वे उववज्जंति, नियनियकम् माणुमाणेणं ॥ ३४ ॥ ભાવાર્થ પૃથ્વીકાયું, અકાય અને વનસ્પતિકાય એ ત્રણે દડકની મધ્યે સાત નારીના એક દડકના છત્ર શિવાય માછીના ત્રેવીશ દંડકના સર્વ જીવો પાત પેાતાના કર્મના અનુમાનથી ઉત્પન્ન થાયછે.-એટલે જે જીવે જેવા કનૈ કર્યા હાય, તે તેવે રથાને अपने छे. ३४ अवचर्णि. पथिव्यपवनस्पतिकायमध्ये नारक विवर्जिताः सर्वे त्रयोविंशतिदंडकस्था जीवा नृत्पद्यते । પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાયના ત્રણ દંડકના જીવામાં નારકી શિવાના સર્વ ત્રેવીશ દંડકમાં રહેલા જીવા ઊત્પન્ન થાયછે. निज निजयथा कृतकारितानुमोदितकर्मणाम नुमानेन । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82