Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 64
________________ ( ૧૬ ). दंडक विचार. સંખ્યાતા આયુષ્યવાળ પર્યાપ્તા પંચેપ્રિય એવા તિર્યંચ અને મનુષ્યને વિષે. તેવા તેમજ पर्याप्तानूदकप्रत्येकवने। પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય, અને પ્રત્યેક વનસ્પતિકાયના જેને વિષે एतेष्वेव सुराणामागमनमुत्पादो नवति । એટલે એ પાંચ દંડકમાં દેવતાઓનું આગમન એટલે ઊત્પત્તિ થાય છે. इति सुरेषु गत्यागती। એવી રીતે દેવતાના તેર દંડમાં ગતિદ્વાર અને આગતિદ્વાર સમજવા. ૩૨ | નારાણ ગત્યાતી પ્રઠ્ઠિા , - હવે નારકીના જીવના ગતિદ્રાર અને આગતિદ્વાર કહે છે, पज्जत्त संखगब्भय, तिरियनरा निरयसत्तगे નંતિ છે निरउवहा एएसु उववज्जति न सेसेसु ને રૂરૂ સંખ્યા . ભાવાર્થ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગજ અને પર્યાપ્તા એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82