________________
વિજા ( એ છે પર્યાપ્તિમાં ભાષા પયાપ્તિ અધિક–ઉમેરતાં વિલેંદ્રિયના ત્રણ દંડને વિષે પાંચ પર્યપ્તિ હોય છે. અથ વિંત્રિત મહારાજા
હવે વીસમું આહારદ્વાર કહે છે. सर्वेषां जीवानां पदिक आहारो नवति । સર્વ–ચોવીશ દંડકના જીવને છદિશાને આહાર હયછે.
सर्वे जीवा दिक्षट्कस्थानाहारपुद्गलान गृ. हंतीतिलावः।
ભાવાર્થ એ છેકે, સવજી છદિશાના સ્થાનેના આહારના પુદ્ગલેને ગ્રહણ કરે છે.
પંક્ષિ િચારે રાજાના પાંચ સ્થાવરના જીવના દંડકને વિષે ભજના છે.
यथा लोकातर्तिजीवानां पंचदिकः । જેમકે લેકની અંદર રહેનારા જીવોને પાંચ દિશિને આહાર જ હોય છે.
लोकनिष्कूटस्थानां त्रिचतुर्दिकः। લેકના નિકૂટ ભાગમાં રહેલા જીવોને ત્રણ દિશિ તથા ચાર દિશિને આહાર હેય છે, ૨૯ ઇવિંs IST
હવે એકવીસમું સંજ્ઞાદ્વાર કહે છે. अथ संझात्रिकं नमिष्यामि । હવે હું ત્રણ સંહા કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org