Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 59
________________ વિજા ( એ છે પર્યાપ્તિમાં ભાષા પયાપ્તિ અધિક–ઉમેરતાં વિલેંદ્રિયના ત્રણ દંડને વિષે પાંચ પર્યપ્તિ હોય છે. અથ વિંત્રિત મહારાજા હવે વીસમું આહારદ્વાર કહે છે. सर्वेषां जीवानां पदिक आहारो नवति । સર્વ–ચોવીશ દંડકના જીવને છદિશાને આહાર હયછે. सर्वे जीवा दिक्षट्कस्थानाहारपुद्गलान गृ. हंतीतिलावः। ભાવાર્થ એ છેકે, સવજી છદિશાના સ્થાનેના આહારના પુદ્ગલેને ગ્રહણ કરે છે. પંક્ષિ િચારે રાજાના પાંચ સ્થાવરના જીવના દંડકને વિષે ભજના છે. यथा लोकातर्तिजीवानां पंचदिकः । જેમકે લેકની અંદર રહેનારા જીવોને પાંચ દિશિને આહાર જ હોય છે. लोकनिष्कूटस्थानां त्रिचतुर्दिकः। લેકના નિકૂટ ભાગમાં રહેલા જીવોને ત્રણ દિશિ તથા ચાર દિશિને આહાર હેય છે, ૨૯ ઇવિંs IST હવે એકવીસમું સંજ્ઞાદ્વાર કહે છે. अथ संझात्रिकं नमिष्यामि । હવે હું ત્રણ સંહા કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82