Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 58
________________ अपर्याप्ता अपिजीवापर्याप्तित्रयं समाप्यैव त्रि - અપર્યાસી જીવ પણ ત્રણ પર્યાપ્તિ પૂરી કરીને જ મૃત્યુ પામે છે, તે પહેલા મૃત્યુ પામતા નથી, ૨૮ विगले पंच पजत्ती, छदिसि आहार होइस વૈ િા पणगाइ पए भयणा, अह सन्नितियं भणि સામ ૨૧ ભાવાર્થ વિકસેંદ્રિચના ત્રણ દંડકને વિષે મન પર્યાપ્ત શિવાયની બાકીની પાંચ પતિ હૈય છે. સર્વ ચોવીશ દંડકને વિષે છવિશિ એટલે ચારદિશા, નીચેની દિશા અને ઉંચી દિશા–એ છદિશાને આહાર હોય છે. અને પૃથ્વી કાર્ય વિગેરે પાંચ સ્થાવરના દંડકને વિષે ભજના છે એટલે છે દિશિને આહાર હેય અને ન પણ હોય તે પછી હવે હું ત્રણ સંશાનું દ્વાર કહીશ. ૨૯ अवचूर्णि, पूर्वोक्तं पर्याप्तिचतुष्कं नाषापर्याप्त्यधिकं विकलेपर्याप्तिपंचकम् । ઉપર કહેલ આહાર, ઇંદ્રિય અને શ્વાસોશ્વાસ-એ ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82