Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
( 38 )
दंडक, विचार.
તેર ઠંડકના દેવતા સમચતુર સંસ્થાનને ધારણ કરનાર હાય છે. મનુષ્ય અને તિર્યંચ-એ બે દંડકને વિષે છ સંસ્થાન હોયછે, વિકલેંદ્રિયના ત્રણ દંડકમાં અને નારકીના દંડકમાં એકજ કુંડક સંસ્થાન હાયછે.
૧૨
अवचूर्णी
संज्ञा सर्वजीवानां चतस्रो दशवा ।
સર્વે દંડકાના જીવાને ચાર અથવા દશ સંજ્ઞાઓ હોયછે. केषांचिन्नृणां षोमशापि परमब्वान्न विवक्षितं । કેટલાએક મનુષ્યાને શાળ પણ સ'જ્ઞા હોછે, પરંતુ અપપણાંથી તે કહેવાને ઈંઅેલું નથી.
पंचमं संस्थानद्वारमाह । પાંચમું સંસ્થાન દ્વાર કહેછે. सर्वे सुराश्च भीमो भीमसेन इति न्यानेन समचतुरस्र संस्थानाः ।
ભીમ ગેટલુ આલવાથી જેમ ભીમસેન સમજાયછે, તેમ સર્વ દેવતાએ એટલ' કહેવાથી દેવતાના તેર કડકના જીવા સમ ચારસ સંસ્થાનવાલા છે.
नरतियैचौ पट्संस्थानौ ।
મનુષ્ય અને નિયંચ-બે દંડકના જીવ છ સંસ્થાનવાલા
હાયછે.
विकलेंप्रिय नैरयिका इंडसंस्थानाः ॥ १२ ॥ વિકલેદ્રિયના ત્રણ દંડક અને નારકીના એક ફ્રેંડફએ યા દંડક રહુડ સંસ્થાનવાલા હાયછે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/05f4bf512cb2c6e9dcabc8feb72e6238cd967c40156289a5458dbb6a6a3b0806.jpg)
Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82