________________
રંજ વિવાર. ( રર ) सैद्धांतिकमतेन सुरानारकाश्च प्रथमसंह निनः । સિદ્ધાંતના મત પ્રમાણે દેવતા અને નારીના દડકાને જીવે પહેલી સંધયણવાલા છે,
विकलाः सेवार्ता इति अस्थिसंबंधमात्रसंह ननवंतः।
વિકટ્રિયના દંડકના જીવ સેવા એટલે માત્ર અરિ ! (હાડકા)ના સંબંધની સંધયણવાલા છે.
गर्नजनरतिरश्वोः संहननषटकं ज्ञातव्यं ॥११॥ ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચના દંડકના જીને છે સંધયણ છે એમ જાણવું. ૧૧
चतुर्थ संझाहारमाह। ચોથું સંજ્ઞા દ્વાર કહે છે.
मूल सव्वेसिं चउ दहवा, सण्णा सव्वे सुराय च
૩૨ ૫ नरतिरि छ संठाणा; हंडा विगलिंदि नेरझ्या
છે ૧ર છે
ભાવાર્થ. | સર્વ વીશ દંડકને વિષે (આહાર, ભય, મૈથુન અને પરિ. ગ્રહ) એ ચાર સંજ્ઞા હૈય છે અથવા દશ (કામ, ક્રોધ, માન, માયા, ભ, શેક, ધ અને ઉપર કહેલી ચાર ) સંજ્ઞ હેય છે. સવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org