Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 38
________________ ( ૨૦ ) दंडक विचार. ભાવાર્થ પહેલી વેદના સમુદ્ધત, બીજી કષાયસમુધાત, ત્રીજી મરણ સમુદ્યાત, ચોથી વૈક્રિય સમુદૂધાત, પાંચમી તૈજસ સમુદ્ધાત, છઠી આહાર સમુધાત અને સાતમી કેવલી સમુદ્ધાત–એ સાતે સમુદ્યત સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્યને હોય છે. (આ ગાથા સુગમ છે, તેથી અવગુણ નથી.) મૂક. एगिदियाण केवल, तेउ आहारग विणाउ વારિ ! ते विउव्विय वज्जा, विगला सन्नीण ते વિ ૧૭ ભાવાર્થ એકંદ્રિય વૈક્રિય વાયુકાય જીવોને પેહલી કેવલી, બીજી તિજસ અને ત્રીજી આહારક-એ ત્રણ સમુદ્ધાતને વર્જીને બાકીની એક વેદના, બીજી કષાય, ત્રીજી મરણ અને એથી વૈક્રિય એ ચાર સમુદ્ધાત હોય છે તે ચારમાંથી એક વૈક્રિય સમુદૂધાત ને વર્જીને એક વેદના, બીજી કષાય ત્રીજી મરણ-એ ત્રણ સમુઘાત વાયુકાયના દંડક વિના બાકીના ચાર સ્થાવરને ચાર દંડકને વિષે હે છે. તેમજ વિકસેંદ્રિયના ત્રણ દંડકમાં પણ તે ત્રણ સમુઘાત હોય છે અને સંજ્ઞી પંચેંદ્રિય એવા ગર્ભજ મનુષ્યને તે તે સાતે સમુદ્રઘાત હૈયછે. ૧૭ - કે 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82