________________
दंडक विचार. चतुर्रिइियेषु तद् द्विकं चकुरचकुरूपम् ચતુરિંદ્રિયના દંડકને વિષે ચક્ષુદર્શન અને ચક્ષુદર્શનબંને હોય છે.
श्रुते कर्मग्रंथादौ नणितं । શ્રત એટલે કર્મ ગ્રંથ વગેરેમાં કહેલું છે,
मनुष्याश्चतुर्दर्शनिनः। મનુષ્યને ચારે દર્શન હેય છે.
शेषेसु सुरनारकतिर्यदु त्रिकं त्रिकं दर्शनस्य चकुरचक्रवधिरूपं । १०
શેષ એટલે બાકી રહેલા દેવ, નારકી અને તિર્યંચને ચક્ષુદર્શન, અસુર્શન અને અવધિ દરન–એ ત્રણ ત્રણ દર્શન હેય છે.
छारघ्यं समकमाह। જ્ઞાન દ્વારા અને અજ્ઞાન દ્વારા એ બે બારમું અને તેરમું
દ્વાર કહે છે.
मूल. अन्नाण नाण तिय तिय, सुरतिरि निरण
थिरे अनाणदुगं । नाणनाण दुविगले, मणुए पण नाण तिअ
. नाणा ॥२०॥ - लावार्थ. દેવતાના તેર દંડક, તિર્યંચનું એક અને નારકીનું એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org