Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
दंडक विचार.
( ૩૦ )
त्रीं दियाणामेकोनपंचाशद्दिनानि । તેરિંદ્રિય જીવાતું આયુષ્ય ઓગણપચાશ દિવસેતુ' સમજવુ, चतुरिंडियाणां षएमासा नत्कृष्ठमायुः । ચારિદ્રિય જીવાનુ ઊત્કૃષ્ટ આયુષ્ય માસનુ સમજવુ. नक्तोत्कृष्टा स्थितिः ।
આ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. अथ जघन्यां तामेवाद |
હવે આયુષ્યનીજધન્ય સ્થિતિ કહે છે.
मूल पुढवाइ दसप याणं, अंतमुहुत्तं जहन्न आउ
દ્વ
दससहस वरिसठिई, भवणाइव निरयविंतરિયા ॥૨૭॥
ભાવાર્થ
પૃથ્વી વિગેરે દશ દંડક એટલે સ્થાવરના પાંચ દંડક, વિકલે’દ્રિયના ત્રણ દંડક, તિર્યંચ પંચેન્દ્રિયના એક દડક અને મનુષ્યને એક હડક—એ દશ દંડકને વિષે જધન્યથી આયુષ્યની સ્થિતિ અંતમુહૂર્તોની જાણવી ભત્રનપતિના દશ દંડક, નારીના એક દડક, અનેન્યતર દેવતાના એક દંડક-એ ખાર દડકને વિષે જધન્યથી આયુષ્યની સ્થિતિ દશહાર વર્ષની જાણવી. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a26a557449e3f20dc0d4ca1ce4f686b612e5a5c899aaead91219954e0c8ff595.jpg)
Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82