________________
રંદ વિવાર. (૨૭ ) સર્વે વીશ દંડકન છે કેધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયવાલા હેય છે.
निः कषायाश्च केचन मनुष्ये । મનુષ્યમાં કેટલા એક કષાય વગરના જીવો હોય છે.
सप्तमं लेश्याहारमाह. - સાતમું લેણ્યાદ્વાર કહે છે. लेश्याषट्कं गर्नजतिर्यगमनुष्येषु। ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં છ વેશ્યાઓ હેયાછે. नारकतेजोवायुविकला वैमानिकाश्च त्रिलेश्याः।
નારકી, તેઉકાય, વાયુકાય, ત્રણ વિકેલેંદ્રિય અને વૈમાનિક દેવતાઓ ત્રણ લેશ્યાવાલા હોય છે.
प्रथम हिताययोः पृथिव्योः कापोता । પહેલી અને બીજી નારકની ભૂમિમાં કાપિત લેશ્યા છે.
तृतीयस्यामुपरि कापोता अधो नीला। ત્રીજી નારકીની ભૂમિમાં ઉપર કેપિત લેશ્યા અને નીચે નીલ લેડ્યા છે.
पंकायां नीला धूमायां नीला कृष्णा च । ચેથી પંકા નારકીમાં નીલ ગ્લેશ્યા અને પાંચમી માં નારકીમાં નીલ અને કૃષ્ણ લેહ્યા છે,
षष्टी सप्तम्योः कृष्णा एव । છઠી અને સાતમી નારકમાં કૃષ્ણ લેહ્યા છે. तथा सौधर्मेशानयोस्तेजः कटपत्रये पद्मा ला
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org