Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 20
________________ ( ૨ ) दंडक विचार. ૪ વૈક્રિય મિત્ર શરીર, ૫ આહારક શરીર, ૬ આહારક મિશ્ર, ૭ તૈજસ કામણ શરીર~~~એ સાત પ્રકારે કાય યાગ (શરીર) કહેવાયછે. उपयोगो द्विधा तत्र ज्ञानाज्ञाननेदाष्टकरूपः साकारोपयेोगश्चतुर्भेदद रूपोऽ पयोगः संयो ગે દાવશ। ૫ । ઉપયાગ બે પ્રકારને છે. ૧ સાકારાપયાગ અને ૨ અનાકારાપયેાગ, સાકાર:પયોગ જ્ઞાન અજ્ઞાનના આઠ ભે રૂપછે અને બીજો નિરાકાર ઉપયાગ ચાર ભેદ વાલા દર્શન રૂપ છે. તે બંનેના ભેદના સાથે યાગ કરવાથી તેના ખાર ભેદ થાયછે. एकसमये नृत्पद्यमानानां व्यवमानानां च સભ્યેતિ દાદર્ય | ૨૬ | ૨૩ | એક સમયને વિષે ઉત્પન્ન થતા એવા જીવા તેની સખ્ય અને એક સમયને વિષે ચ્યવતા એવા જીવેાની સખ્યા, એ ઉપપાત અને ચ્યવન નામે બે દ્વાર જાણવા. स्थितिरायुषो जघन्योत्कृष्टमाना । १० આયુષ્યની જધન્ય અને ઉત્કૃષ્ટ માન વાલી સ્થિતિ. श्राहारादिग्रहणशक्तयः पर्याप्तयः । ' આહાર વિગેરેને ગ્રહણ કરવાની શક્તિએ તે પર્યાપ્તકહેવાયછે. ताश्व षट् प्रहार १ शरीर २ इंडिय ३ ' श्वासोच्छवास व जाषा ५ मनः स्वरूपाः | १० | તે ૧ આહાર, ૨ શરીર, ૩ ઇન્દ્રિય, ૪ શ્વાસોચ્છ્વાસ, ૫ ભાષા અને મનઃ—એ છ પાપ્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82