Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 27
________________ खंडक विजार ( ૧૧ ) वनस्पतेः साधिक योजन सहस्रं तदूर्द्ध तु पृथ्वी વિહાર: | પ્રત્યેક વનસ્પતિ કાયના જીવોના શરીરનુ માન એક હજાર ચૈાજન ઝાઝેરૂ છે. તે ઉપરાંત પછી પૃથ્વીના વિકાર છે. नरा स्त्रीं दिया : त्रिगव्यूतोच्चाः । મનુષ્ય અને ત્રણ ઇંદ્રિયેાવાલા વેાના શરીરનુ માન ઊંચા ઇમાં ત્રણ ગાઉનુ છે. द्वींदिया : जोयराबारति द्वादश योजनोत्रयाः ॥७॥ બે ઇન્દ્રિયવાલા જીવેાના શરીરનું માન ખાર ચૈજન સુધીતુ છે. ७ मूल: जोयणमेगं चउरिं, दि देहमुचत्तणं सुए. મળિયું । वेडव्विवय देहं पुण अंगुलसंखं समाહંમે ॥ ૮॥ ભાવાર્થ-ચાર ઇંદ્રિયવાલા જીવોના શરીરનું ઊંચાઇનુ માન એક ચેાજનનુ છે, એમ સૂત્રને વિષે કહેલુ છે. વૈક્રિય શરીરને વલી આરંભતી વેલાયે એક અગુલના સખ્યાતમા ભાગ હોય છે. : ૮ चतुरिंडिय देहं उच्चत्वेन योजनमेकं श्रुते प्रज्ञापनादौ नणितमुक्तं ચાર ઇંદ્રિય વાલા છાના શરીરની ઊંચાઇનુ માન એક ચેાજનનું પ્રજ્ઞાપના વિગેરે સૂત્રમાં કહેલુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82