Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 18
________________ (૨૦) दंडक विचार. કરવુ. તે ૧ મત્યજ્ઞાન, ૨ શ્રુતાજ્ઞાન અને ૭ વિભગજ્ઞાન એમ ત્રણ—પ્રકારનુ છે. योगाः पंचदश चतु ચાગ પનર પ્રકારનાછે, તેમાં मनोयोगः । મને યોગ ચાર પ્રકાર છે, તથા તે નીચે પ્રમાણે છે—— पटे पटोऽयमित्यादि चिंतयतः सत्य मनोयोगः વજ્રને જોઇને, “ આ વજ્ર છે ” એમ ચિતવવુ, એ પેહેલે સત્ય મનાયેાગ કહેવાયછે. '' આ घटे पटोsय मित्यादि चिंतयतः सत्यमनो ફોનઃ ધડાની અંદર “ આ વસ્ત્ર છે ” એમ ચિતવવુ, તે બીજો અસત્ય મને ચાગ કહેવાયછે. नगरे दारकपंचके जाते पंच सप्त दारका जाता इत्याद्यनुचिंतयतः सत्यामृषामनोयोगः । કાઇ નગરમાં પાંચ છેાકરા થયા હોય, તે છતાં પાંચ કરા થયા ''. એમ ચિતવવુ, તે સત્યાભ્રુષા નામે ત્રીજો મનેચાગ કહેવાય છે. देवदत्तोऽयमित्यादि चिंतयतोऽत्यसामृषा मनो योगः “ આ દેવદત્ત છે ' એમ ચિતવવુ, તે અસત્યાભ્રષા” નામે ગાથા મને યાગ કહેવાયછે. श्रथ वाचा चतुष्टयमाद । હવે ચાર પ્રકારની વાણી કહેછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82