Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 17
________________ સિંહ સિવાર ? (8) રનHHધા | વે? સાય જાણે, વેઝब्विय ४ तेनएय आहारे ६ । केवखिए ७ चेवनवे, जीवमणु स्ताणसत्तेवेति ॥१॥ . - તે સાત પ્રકારનો છે – તે નીચે પ્રમાણે. ૧ પહેલી વેદના સમુદ્રઘાત, ૨ બીજી કષાય સમુધાત, ૩ ત્રીજી મરણ સમુદ્ધાત, ૪ ચોથી વૈક્રિય સમુદ્રઘાત, ૫ પાંચમી તૈિજસ સમુદૂધાત, ૬ છઠી આહાર સમુધાત, અને ૭ સાતમી કેવલી સમુદ્યાત છે. –એ સાત સમુધાત મનુષ્ય ને હોય છે. ૧. दृष्ठिस्त्रिधा मिथ्यात्वसम्यत्कमिश्रन्नेदात् । १०॥ દષ્ટિ ત્રણ પ્રકારની છે ૧ મિથ્યાત્વ દષ્ટિ, ૨ સમ્યકત્વ હરિ, અને મિશ્ર દષ્ટિ. दर्शनं चतु १ अचदुश् अवधि केवल नेदातू ચતુર્વિઘં . આ ૧ ચક્ષુ દર્શન, ૨ અચક્ષુ દર્શન, અવધિ દર્શન, અને કેવલ દર્શન એવા ભેદથી દર્શન ચાર પ્રકારનુ છે. झानं मतिश्रुतावधिमनःपर्यायकेवलन्नेदात વિધારે ?! ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યાયજ્ઞાન, અને પ કેવલજ્ઞાન –એવા ભેદથી પાંચ પ્રકારનું જ્ઞાન છે.. अत्र ज्ञानसाहचर्यादनुक्तमप्यज्ञानं ग्राह्यं तब विधा मत्यज्ञानं श्रुताशानं विनंगज्ञानरूपं । १३ । અહી અજ્ઞાન કહેલું નથી તે પણ જ્ઞાનના સાહચર્યથી ગ્રહણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82