________________
x xxx x ક્રાંસના વિદ્વાન (મ. સેનાત) સાહેબે પોતાના પત્રમાં છેવટે જે શબ્દ વાપર્યા છે તે જ શબ્દો વાપરવા કરતાં વધારે સારી રીતે આ પ્રસ્તાવના હું પૂરી કરી શકું નહિઃ“સુંદર પરંપરાને પાત્ર રહેનારા, સંગીન જ્ઞાનને પરિચય ધરાવનારા, એવા તમે આ સુપ્રસિદ્ધ પૂર્વજની પ્રત્યે તમારી શોધખોળે અને તમારી દેશદાઝની ભાવનાઓરૂપી ઋણ અદા કરવાને ઈરાદો ધરાવતા હતા. તેમને પૂરેપૂરો ન્યાય આપવા જતાં પત્રની હદને ઓળંગી જવું પડે એટલી વિગતમાં હું ન ઊતરી શકું તે પણ હું તમને નિદાન અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપું છું તે સ્વીકારશે. સહાનુભૂતિ અને કાર્ય, એ બેને આ ફળદ્રુપ સંયોગ આપણ સમાન વીર નરના આશ્રયને આભારી છે, એમ કહેવાનું મને મન થાય છે, અને હિંદુસ્તાનના ધર્મપરાયણ લેકેએ તેમ જ માનપૂર્વક ઈંતેજારી ધરાવતા પશ્ચિમદેશના લેકેએ આ કામમાં જોડાવું જોઈએ.
(અંગ્રેજીમાં સહી) દે છે. ભાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com