________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિત્તલા – શરીર પર હાડકાં દેખાય, જેના શરીરમાં ગમી વધારે હોય, જેને ખલિત થવામાં મધ્યમ સમય લાગતું હોય તથા વર્ષો અને શરદઋતુમાં ભેગની અધિક ઈચ્છા થાય તે આ વર્ગમાં આવે છે.
વાતલા – જેનું શરીર શુદ્ધ અને રૂક્ષ હોય, શરીર ગરમ અને ઠંડું રહેતું હોય, વસંત અને ગ્રીષ્મમાં વિષયની અધિક ઈચછાવાળી તથા જેને ખલિત થતાં ઘણે સમય લાગે છે તેવી સ્ત્રી આ વર્ગમાં આવે છે.
“રતિના ત્રણ મુખ્ય એક (૧) પુરુષ બળવાન હોય અને બી એાછા બળવાળી હેય તે પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે.
(૨) રતિક્રીડામાં બને (પુરુષ-સ્ત્રી) સમાન બળવાળા હોય તે ઘણે જ આનંદ મેળવે છે. (મહ-મંથન સારી રીતે થાય છે.)
(૩) સ્ત્રી બળવાન હોય અને પુરુષ નિર્બળ હોય તે આનંદ આવતું નથી. તથા પરસ્પર પ્રેમભાવ ટકો નથી.
શયા ભેદ પવિનીની શય્યાઃ સ્વછ જગ્યાએ પવિત્ર સુંદર વસ્ત્રથી સુશોભિત હોય છે. શયનગૃહ પુ-સુંગધિત દ્રવ્યોથી શણગારેલું હોય છે.
અ-૨
For Private and Personal Use Only