________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
(૫) હંમેશાં પ્રસન્ન રહેવું અને પતિ પ્રસન્ન રહે તેમ
વર્તવું. (૬) ખરાબ સ્ત્રીઓની સંગતિ કરવી નહીં. નીચ
સ્ત્રીઓની સંગતિ તમને દુર્ગતિ તરફ લઈ જશે અને
પતિનું જીવન પણ દુખી થશે. (૭) ઘરને ભેદ કેઈને જણાવે નહીં. કારણ એક વાર
તમારું છીદ્ર જાણ્યા પછી લેકે તમારા માટે કે
તમારા પતિ માટે મુશ્કેલીઓ ઊભી કરશે. (૮) નવીન શૃંગાર કરી પતિ પાસે જવું. તેથી તમારા
પ્રત્યે તેને પ્રેમ વધશે. (૯) હંમેશાં સાફ-સુઘડ રહેવું તથા બાળકોને પણ સ્વચ્છ
સુઘડ રાખવાં. (૧૦) પતિના જમી રહ્યા પછી અથવા પતિની સાથે જ
ભજન કરવું. (૧૧) ઘરને પણ સ્વચ્છ રાખવું. (૧૨) પતિની સેવા જ સ્વર્ગદાતા છે. એ ન ભૂલવું. (૧૩) આમદાની કરતાં અધિક ખર્ચ કરે નહીં. (૧૪) દેખાદેખીથી બીનજરૂરી ખર્ચ કરે નહીં. જરૂરી
વસ્તુ જ ખરીદવી. બીનજરૂરી ખર્ચાથી પતિ ઉપર બેજ વધે છે. અને ઘરની શાંતિ નષ્ટ થાય છે. સમયને ઓળખીને ચાલવું. બે પૈસા બચાવ્યા હવે તે આગળ જરૂરી પડયે કામ આવશે જ.
For Private and Personal Use Only