________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૧
(૨) કમળ વધ્યુ' હાય તા વીય ઠેકાણે ન પડે અને સગ
પછી દુ:ખાવા થાય છે.
(૩) કમળ પર માંસ વધ્યું હોય તે થીય વી ખાય જાય છે. સ`ગ પછી પી'ડીએ દુઃખે છે.
(૪) કમળમાં કીડા હોય તો સંગ પછી હૃદયમાં પીડા થાય છે. આ કીડા વીર્યનું ભક્ષણુ કરી જાય છે.
(૫) પિત્તથી શુદ્ઘભાગ બંધ રહે તે સમાગમ પછી હૃદયમાં દાહ થાય છે, માસિક નિયત સમય કરતાં વહેલું આવે છે. શરીરમાં ખોટી ગરમી રહે છે.
(૬) શુદ્ઘભાગમાં શરદી (શીત) રહે તેા અંદરઢાખલ થયેલ વીય પચતું નથી. આમાં સગ વખતે રૂવાડાં ઊભાં થાય છે. (૭) પ્રેતદોષ–તેથી ગભ રહે નહીં. સ`ગ વખતે શરીરમાં ટાઢ જેવી ધ્રુજારી થાય છે. રાવુ આવે છે.
આ સાત કારણે ધન્વન્તરી ભગવાને દર્શાવેલ છે. ચા ન
વય અને વધ્યત્વના સમય
www.kobatirth.org
લગ્ન પછીના
એ
ય
લગ્ન સમયની ૧૫- ૨૦-૨૫૦ | ૩૦- | ૩૫૦ ૪૦૧૯ ૨૪ ૨૯ ૩૪ ૩૯ ૪૪
સ્ત્રીની વય
વષ માં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતા ગભ
ધારણના ટકા
૪૩.૬ ૯૦.૫ |૭૫.૮ ૨૨.૯ ૪૦૨૯ ૧૫.૪
“ચઢતી વયે પ્રજનનના સભવ થયના પ્રમાણમાં ઘટતા જાય છે.” (એક પુસ્તક ઉપરથી ચા)
For Private and Personal Use Only