Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
તથા અંજીર, દ્રાક્ષ, જાંબુ વગેરે લેહી વધારનાર ફળે પણ આપવા. આ સાથે ફળશ્રુત જેવું ઔષધ પણ આપી શકાય.
(૨) ગર્ભાશયને વિકાર, દસ્તાન બરાબર ન આવવું,
કબજિયાત રહેવી વગેરેને પણ ગ્ય ઉપચાર કરાવવા. (૩) આસગંધ તે. , અજવાય તે. ૧, જટામાંસી
તે. ૪. અધકચરા ખાંડી તેમાંથી ૧ તે દવા, જળ ૨૦ તેલમાં નાખી કવાથ કરે. ૧/૪ જળ રહે ઉતારી લેવું. ગાળીને સવારે રા તે. પીવું. સાંજે પણ રા તે. પીવું. મગજના જ્ઞાનતંતુઓ પર આની
સારી અસર થાય છે. (૪) સેડાબાઈકાર્બ ૧ રતી, રસસિંદુર ૧ વાલ, શ્વાસકુઠાર
૨ રતી. એલચી-સંચળના ચૂર્ણ સાથે ઉપરની માત્રા આપવી. સાંજે તથા સવારે રાજ ૨ ટાઈમ આપવી.
(ઉપરની દવાની ૨ માત્રા કરવી.) (૫) કસ્તુરીૌરવ ૨ રતી, સંજીવનીવટી ૨ રતી, ઉત્તમ
લેહભસ્મ ૧ સ્તી, અભ્રક ૧ રતી, બ્રાહી ચૂર્ણ ૪ રતી મધ સાથે આપવું.
(૬) સારસ્વતચૂર્ણ આપવું અથવા સારસ્વતારીષ્ટ યા
અશ્વગંધારીષ્ટ લાંબા સમય સુધી આપવું.
+
For Private and Personal Use Only

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177