Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ અતિસંગ કરતાં પણ આ કુટેવ ભયંકર છે. હસ્તમૈથુનના કારણે વાઈ, ગાંડપણ, ક્ષય વગેરેને ભેગ બનેલા સેંકડે કમનસીબ વ્યક્તિઓ જોવામાં આવે છે. તેથી જ જે ક્રિયાને આનંદનું સાધન સમજવામાં આવે છે તે ખરેખર સેકડે આપત્તિઓનું મૂળ છે. વિર્ય એ જીવનનું પરમસત્ય છે. જેનાથી શરીરમાં ચૈતન્ય, ઉત્સાહ, કામ કરવાની ધગશ, હિંમત, સાહસ, ચહેરા પર તેજ, મર્દાનગી જોવા મળે છે. એક ક્ષણના આનંદ માટે આવી પરમશક્તિને નાશ કરે હરગીજ ઉચિત નથી અને તે પણ ખોટા રસ્તે. આ દુર્વ્યસનને પ્રભાવ આખા શરીર પર પડે છે. સ્વભાવ ચીડી બને છે. વાતવાતમાં ઉશ્કેરાઈ જાય છે. તથા મનમાં ગભરાટ ચિંતા ઉદાસીનતા રહે છે. શરીર કૃશ બને છે. હદયના થડકારા વધે છે. સ્ત્રીનું ચિત્ર જોતાં કે સ્પર્શ કરતાં વીર્ય સાવ થઈ જાય છે. ઈન્દ્રની ત્વચા સ્પર્શ હીન બને છે. શિશ્ન ઉપર બારીક દાણા નીકળી આવે છે. વીર્યનું કેન્દ્ર સ્થાન અત્યંત કમજોર બને છે. મૂત્રનળીમાં પ્રદાહ અને શેથ થાય છે. પિશાબ જલન સાથે ટીપે ટીપે આવે છે. ઈન્દી ઢીલી અને કમજોર બને છે. લાંબેગાળે ઉત્તેજના પણ જતી રહે છે અને નપુસક સ્થિતિમાં આવી પડે છે. માનસિક નબળાઈ વધે છે. શીરશુળ રહ્યા કરે છે. અંકેષ ઉપર ખરાબ અસર પડે છે. રક્તમાંથી વીર્ય આજ અંગ બનાવે છે. હસ્તમૈથુનથી વારંવાર વીર્ય સાવ કરવાના કારણે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177