________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
નપુસકતાની ચિકિત્સા કરવી તે ઘણું મુશ્કેલ થઈ પડે છે. કારણ આવા રૂણે ખુલાસાથી કંઈ હકીકત જણાવતા નથી અને સાચી હકીકતે દબાવી રાખે છે. કેટલીકવાર દર્દીને જ દ્વિધા કે ભ્રમ હોય છે. રોગનું કારણ તે રામજી શકતું નથી. જ્યારે ઘણીવાર તે રોગ વિશે એક પ્રકારને જમ ધરાવતું હોય છે.
આવી પરિસ્થિતિ ન સર્જાય અને રોગ વિશે યથાતથ જ્ઞાન થઈ શકે તે માટે નીચે કેટલાક અગત્યના મુદ્દાઓ રજુ કરેલ છે. (૧) સંભેગ સમયે ગુપ્તાંગમાં ઉત્તેજના તે થાય છે.
પરંતુ કઠોરતા આવતી નથી. અથવા પ્રારંભમાં થેડી કરતા ઉત્પન્ન થઈ પછી તુરત જ નરમ થાય છે. અથવા પ્રાકૃતિક સ્તંભનશક્તિ ખૂન થઈ જાય છે.
નપુસકતાના આ પ્રાથમિક લક્ષણ છે. (૨) અતિ અલ્પ ઉરોજના થાય અને તુરત જ ઈન્દ્રી શિથિલ
બની જાય છે. (૩) મૈથુનની ઈચ્છા થવા છતાં ઉત્તેજના ન થવી. (૪) કામેચ્છા પણ ન હોય અને ઉત્તેજના પણ ન હેય.
આ ચાર મુખ્ય તબક્કાઓ છે.
આ તે તબક્કાઓ (stages)ની વાત થઈ. હવે નપુસકતાના કારણેનું વિહંગાવલેહન કરીએ.
For Private and Personal Use Only