Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani

View full book text
Previous | Next

Page 144
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ હૃદયની ખરાબી જાણવી. (૨) શરીરમાં રક્તની કમી, પાચન વિકૃતિ – આના કારણમાં મેટ્ઠા અને યકૃતની ખરાબી સમજવી. A. મેદાની (આમાશયની) ખરાબી, એડકાર આવે– જમ્યા બાદ ઉરમાં શૂળ અથવા ઉભકા આવે તા આમાશયની ખરાબી સમજવી. B મ્હેર ફીક્કો, પીળા, ભાજન પછી ઉદરશૂળ (ખાસ કરીને ઉદરની જમણી બાજુએ દ') એ યકૃતના વિકાર સૂચવે છે. × (૩) મૈથુનની ઇચ્છા એછી હાય, વીય અલ્પ પ્રમાણુમાં બનતુ ડાય, ઉત્તેજના ઘણી મેાડી થતી હોય, સમાગમમાં આનંદ ન આવવે, મનની ઉદાસી વગેરે લક્ષણેાથી મસ્તિષ્કની કમજોરી જાણવી. જે નપુસકતાને જન્મ આપે છે. X (૪) અંગના (ઇન્દ્રીના) અભાવજન્ય નપુસકતાની કોઈ ચિકિત્સા નથી. (૫) લૈંગિક વિકૃતિ – રામજન્ય કે શસ્ત્રક્રિયાજન્ય હાય તે નિષ્ણાત પાસે ચિકિત્સા કરાવવી, X (૬) વી પાતના સમયે વીય આધુ' નીકળે તે શરીરમાં વીની કમી દર્શાવે છે. X For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177