Book Title: Ananga Ranga Ratishastra
Author(s): Hemendra Shah
Publisher: Mahendra D Dattani

View full book text
Previous | Next

Page 131
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ જરૂર જેટલા ઈસબગુલના લુઆમ મનાવી ઉપરના ઔષધમાં નાખીને ફૂટવું અને ૪-૪ રતીની ગેાળીએ બનાવવી. ૧-૧ ગાળી સવાર-સાંજ દૂધ સાથે, પૌષ્ટિક આહાર લેવા. શીધ્રપતન, વીનું પાતળાપણું વગેરે મટે છે. X (૨) પાસીના ડાડા, સમુદ્ર શેક, બાવળના ગુંદર ૨-૨ તેલા, ખીજખદ ૧ તા., રૂમીમતગી ૧ા તે., સાકર ૧૦ તાલા. બધા ઔષધ વસ્ત્રગાળ કરી તેમાં તા. ઈસબગુલની ભૂકી મેળવીને સારી રીતે ખરલ કરવું. માત્રા : ૬-૬ માશા દૂધથી. × (૩) શુદ્ધ કુયલા ૫ તે., શુદ્ધ ધતુરખીજ, હિંગુલેથ પારદ, શુદ્ધ ચ્યા. ગંધક ૨-૨ તે., જામફળ, લવી’ગ, અફીણ ૧-૧ તા., પારાગ'ધકની કાજલી કરવી. શેષ ઔષધનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી બધા ઔષધા એક સાથે ખરલ કરવા. પછી તે ઔષધા જાયફળના તેલમાં (૫ તાલા) લૂટી લેવા અને શુદ્ધ વછનાગ, શુદ્ધ લીલામા ૩-૩ માશા મેળવી ધતુર રસે ખરલ કરી ૧-૧ ગોળી દૂધથી. સ્તંભન માટે સમાગમના ૨ કલાક અગાઉ લેવી, મીઠું' ખાવાથી વીય' છૂટે. X (૪) ચંદન, જાયફળ, લવીગ, અક્કરકરા, કુટ્ટી જન ૧-૧ તાલેા. કસ્તુરી હું મા, તજપત્રજ, એલચી ૨-૨ તા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177