________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. કેશ્યમ લેકરેટ ૨-૨ આનીભાર સવાર-સાંજ આપવું.
૫. ગુપ્તાંગના ચાંદા ઉપર બીજી દવા – જુના ચામડાને
બાળીને કોલસો કરે. (ાખ થવા ન દેવી) કોલસાને ખરલમાં ઘૂટી તે ૧/ર વાલ, આસપાલવ છાલનું ચૂર્ણ ૧/ર વાલ, ચંદ્રકલારસ ૧/૨ વા, ત્રિફળા વાલ ૨. ૩ માત્રા કરવી. ૧-૧-૧ મધમાખણ સાથે આપવી. અંદરનાં ચાંદા રૂઝાય છે. લેહીવા મટે છે.
૬. ગ્લીસરીન ટેનીક એસીડનું પિતું મૂકવું.
ગભ સાવ ગર્ભપાત કારણ અને ઉપાય
કારણે ગર્ભાવસ્થામાં મૈથુન કરવાથી, અશ્વસવારી કરવાથી, ભારે વજન ઊંચકવાથી, દેડવાથી, પડી જવાથી, મલમૂત્રાદિ-વેગ રોકવાથી, બહુ તેજ અને ગરમ ચીજે. ખાવાથી, વિષમ સ્થાને સૂવાથી, કઠવા, તીખા, શુષ્ક પદાર્થો ખાવાથી ગર્ભસ્ત્રાવ અગર ગર્ભપાત થાય છે.
ગર્ભસ્રાવ-ગર્ભપાતમાં તાવત ચેથા મહીને રક્તસ્ત્રાવ રૂપે જે ગર્ભ પડી જાય છે તે ગર્ભસાવા અને પાંચમે અગર ૬ઠ્ઠા મહીને જે ગર્ભ પડે છે તે ગર્ભપાત કહેવામાં આવે છે.
For Private and Personal Use Only