________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીયા દ્વારા ઊડી જડ નાખે છે.
વાત્સાયનના કામસૂત્રમાં સંપૂર્ણ સંગક્રિયાને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે. (૧) પ્રાફ ક્રીડા, (૨) મૈથુન, (૩) સમાપ્તિ. પરંતુ આધુનિક વૈજ્ઞાનિક તેને ચાર ભાગમાં વહેંચે છે.
(૧) ભૂમિકા, (૨) પ્રેમકીઠા, (૩) સંગ, (૫) સમાપ્તિ.
ભૂમિકાની અંતર્ગત સંગોચિત વાતાવરણની સૃષ્ટિ તૈયાર રાખે છે. શયનકક્ષ – જે શૃંગારાદિક સાધનોથી સજજ હોય છે. મંદ પ્રકાશ, નામ સ્વછ સુખદાયક શય્યા, ચાંદની રાત, મંદ મધુર વાયુ, વર્ષાની રીમઝીમ. આ બધાં ઉત્કૃષ્ટ ભૂમિકા પૂરી પાડે છે.
પતિ-પત્ની બને શિક્ષિત હોય તે વિશેષ સુવિધા પણ રાખી શકે છે. દા.ત., મધુર સંગીત, સુગંધિત દ્રવ્ય, સુવાસિત વસ્ત્ર, ઉત્તમ શૃંગાર વગેરે.
આ ઉપરાંત પ્રેમાલાપ, હાવભાવ, પ્રેમપ્રદર્શન, કટાશ, નિક્ષેપ આદિ બાબતે ઉત્તેજક ભૂમિકા સજે છે.
પછી પુરુષ સ્તન, છાતી, જાઘ ઈત્યાદિનું મર્દન કરે છે. ગળામાં હાથ નાખી તેને ચૂમે છે. ગાલને ચૂમે છે. આ રીતે પ્રાક્રીડા કરે છે. ત્યાર બાદ મૈથુનમાં પ્રવૃત્ત થાય છે.
છેલ્લે બને તનમનથી એકાકાર બને છે.
આનાથી વિપરીત પ્રાચીન કામશાસ્ત્રીઓએ સંપૂર્ણ રતિક્રીડાને આઠ ભાગમાં વિભાજિત કરેલ છે.
For Private and Personal Use Only