________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રજસ્વલાએ પાળવાના નિયમો (૧) દિવસે નિદ્રા કરવી નહી તેથી બાળક અતિ નિદ્રા
વાળું જમે છે. (૨) નેત્રમાં અંજન કરવાથી બાળક નેત્રરોગવાળું થાય છે. (૩) તેલ-ચંદન લગાવાથી બાળક કેહવાળું જમે છે તેથી
તેલ વગેરે લગાવવા નહી. () ચલચિત્રો જોવા નહીં. (૫) ઉતાવળે ચાલવું કે બહુ બલવું નહીં. (૬) આ સમયમાં જેવી રીતે આહાર વિહાર કરવામાં આવે
છે તેવી ચેષ્ટાઓવાળે બાળક જન્મે છે.
ચોથા દિવસે સ્નાન કરી પતિનું મુખ જેવું. સ્ત્રી તુવાળી થયા પછી લગભગ સાત દિવસ સુધી આર્તવ રહે છે. એ સાત રાત્રિ પછી ગર્ભધારણને ગ્ય બને છે. તેથી ત્યાર બાદ પતિ સાથે સહવાસમાં આવવું.
સ્તન અને યોનિનો સંબંધ
આમ જોવા જાવ તે સ્તન અને નિને કઈ સી. સંબંધ જણાતું નથી. પરંતુ હકીક્તમાં તેમ નથી. બન્નેને વાસ્તવમાં ગાઢ સંબંધ છે.
For Private and Personal Use Only