________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુહાગરાત
એક નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે સ્ત્રી પુરુષનું આ પ્રથમ મિલન છે. બન્ને એકબીજાથી ખાસ પરિચિત નથી હતા. કેવી રીતે વાતની શરૂઆત કરવી? શું કરવું? ખરાબ તે નહીં લાગે ને? “પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું તે નહીં થાય ને? એકબીજાના મનમાં મૂંઝવણ ચૂંટાયા કરે છે. સ્ત્રી તે લજજાવશ દબાયેલી જ રહે છે. એટલે પુરુષ જ પહેલ કરે છે. પ્રેમપૂર્વક હાસ્ય અને મજાની વાત કરી પત્નીને સંકોચ દૂર કરે છે. (૧) સ્ત્રી શય્યા પર જાય ત્યારે તેને પ્રેમપૂર્વક પાન વગેરે
આપવું. (૨) તેને હાથ પકડી ધીમે ધીમે દબાવ તથા શરીર
પર હાથ ફેરવે. (૩) આ રીતે તે આદ્ર બનશે. સંકોચ દૂર થશે. ત્યારે
તેને ખોળામાં બેસાડી સ્તન અને જાંઘ તથા (સ્ત્રીના) ગુપ્તાંગનું મર્દન કરતાં જવું. આથી તે વિચલિત થશે. ઉત્તેજિત બનશે. અને પતિ સામે એકટક જોઈ રહેશે. તેથી તે સંભેશ માટે તૈયાર છે તેમ જાણવું. અને ધીરેથી સુવડાવી રતિક્રીડામાં પ્રવૃત્ત થવું. કદાચ તકલીફ થાય તે વસેલીનન પ્રવેગ કરે. જેથી લીગપ્રવેશ વખતે સ્ત્રીને દર્દી ન થાય.
For Private and Personal Use Only