Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્ય. ૨૪ ભૂમિકા
૪૧
છે અધ્યયન - ૨૪ - “પ્રવચનમાતા” .
-
Y
:
૦ અધ્યયન - ૨૩ - કહ્યું, હવે ચોવીશમું કહે છે. તેનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં બીજા પણ ચિત્ત વિપ્લતિ પામેલ હોય, તેને દૂર કરવા કેશિ - ગોતમવત પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું. અહીં તેને દૂર કરવા સમ્યગ વાળુ યોગથી જ થાય. તે પ્રવચન માતાના સ્વરૂપના જ્ઞાનથી થાય. તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. - ૪- નામ નિષ્પન્ન નિક્ષેપમાં “પ્રવચન માતા' એ દ્વિપદ નામ છે. તેમાં “પ્રવચન” શબ્દનો નિક્ષેપ કહેવાને માટે નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૪૫૯ થી ૪૬૨ + વિવેચન -
પ્રવચનનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યપ્રવચન બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી પ્રવચન કણ ભેદે - ડ્રાશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્તમાં કુતીર્થઆદિ. ભાવમાં દ્વાદશાંગ ગણિપિટક. “માતા”નો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. ઇત્યાદિ. ભાવમાં સમિતિ એ માતા છે. તેનું વિવેચન કરતાં કહે છે - x x- તવ્યતિરિક્ત દ્રવ્યપ્રવચનમાં કુતીર્થિઆદિમાં તથા સુતીર્થોમાં બાષભાદિ સંબંધી પુસ્તકાદિમાં રહેલ કે બોલાતું. ભાવમાં આચારથી દષ્ટિવાદ પર્યન્ત બાર અંગ. ગણિ - આચાર્ય. તેમની પિટક - સર્વસ્વનો આધાર તે ગણિપિટક જાણવી. - x x-.
“માતા” શબ્દનો નિક્ષેપો કહે છે - તે નામાદિ ચાર ભેદે છે. તેમાં - ૪ - તદ્રવ્યવ્યતિરિક્ત માતામાં કાંસ્યપાત્રાદિમાં મોદકાદિ માત- અંત, તે દ્રવ્ય-માત. ભાવમાં ઇર્ષા સમિતિ આદિ માતા કહેવાય છે.
એ પ્રમાણે નિર્યુક્તિ કૃત “માત' શબ્દનો નિક્ષેપ કર્યો. માય પદના “માતા” એ પ્રમાણે સંસ્કાર થાય. ત્યારે દ્રવ્યમાતા તે જનની, ભાવ માતાને સમિતિ, એમાંથી જ પ્રવચનનો જન્મ થાય છે. હવે નામનો અન્વર્થ -
• સૂત્ર - ૪૬૩ + વિવેચન -
આવે પણ સમિતિમાં પ્રવચન સંભવે છે. તેથી તેને અહીં કહે છે. તેથી પ્રવચનમાતા કે પ્રવચનમાવના ઉપચારથી આ આયયન ાણવું નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો હવે સુબાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે.
તે માટે સૂત્ર કહેવું જોઈએ તે સૂત્ર આ છે - • સૂત્ર - ૯૩૬ થી ૯૩૮ -
(૯૩૬) સમિતિ અને ગુમિ રૂપ આઠ પ્રવચન માતા છે. સમિતિ પાંચ છે, ગતિ ત્રણ છે. (૯૩) ઇષ, ભાષા, એષણા, આદાન, ઉચ્ચાર સમિતિ તથા મનોગતિ, વયનગુતિ અને કાયતિ એ આઠ છે. (૩૮) આ આઠ સમિતિઓ સંક્ષેપમાં કહી છે. તેમાં જિનેન્દ્ર કથિત દ્વાદશાંગ રૂપ સમગ્ર પ્રવચન આંતભુત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org