Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૬/૧૫૩૦
(૩) પુન્ય કર્મના વિપાકમાં ઇંદ્રિયાર્થોનું ઇષ્ટ સુખ છે. (૪) કર્મરૂપી કલેશનો વિમોક્ષ થતાં મોક્ષમાં અનુત્તમ સુખ છે. અહીં ‘સુખ’ શબ્દ આ મોક્ષસુક્ષના અર્થમાં પ્રયોજાયેલો જાણવો. - * * * - - ૪ - ઉક્ત ગ્રંથમાં અવગત નિરાકરણને માટે ફરી તેમના ક્ષેત્રના સ્વરૂપને કહે છે -
-
૦ સૂત્ર - ૧૫૩૧ -
જ્ઞાન - દર્શનથી યુક્ત, સંસારની પાર પહોંચેલ, પરમગતિ સિદ્ધિને પ્રાપ્ત તે બધાં સિદ્ધો લોકના એક દેશમાં સ્થિત છે.
• વિવેચન
૧૫૩૧
લોકના એક દેશમાં અથવા લોકાગ્રમાં, સિદ્ધો સંપૂર્ણ જ્ઞાન અને દર્શન સંજ્ઞિત, સંસારનો પાર પામેલા અને ફરી પાછા ન આવવારૂપ લક્ષણથી અધિક્તાથી અતિક્રાંત થયેલા, શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિમાં ગયેલા. - ૪ - x - ૪ - x - આ પ્રમાણે પૂર્વે સૂત્રમાં જે કહેલું કે - “જીવો બે ભેદે છે - સંસારી અને સિદ્ધ.'' તેમાંથી સિદ્ધ જીવોને કહ્યા. હવે સંસારીને કહે છે -
સૂત્ર - ૧૫૩૨
સંસારી જીવોના બે ભેદો કહેલા છે
6
સ્થાવર જીવો ત્રણ ભેદે કહેલા છે.
-
-
Jain Education International
-
-
-
૧૯૭
કહેલ છે, છતાં વિપ્રતિપત્તિના
૦ વિવેચન - ૧૫૩૨ -
‘સંસારમાં રહેલ’ તે પૂર્વવત્. તેના બે ભેદો કહ્યા. તે બંનેમાં સ્થાવરોના ત્રણ પ્રકારો કહેલાં છે. અહીં અલ્પવક્તવ્યતા હોવાથી પછી નિર્દેશ કરવા છતાં પહેલાં સ્થાવરને કહેલ છે.
આ ત્રણ ભેદે સ્થાવરોને હવે કહે છે -
૦ સૂત્ર - ૧૫૩૩
પૃથ્વી, જળ, વનસ્પતિ આ ત્રણ પ્રકારે સ્થાવર જીવો કહેલા છે, હવે તેના ભેદો તમે મારી પાસેથી સાંભળો.
૦ વિવેચન
૧૫૩૩ -
અહીં જીવ શબ્દ પ્રત્યેક સાથે જોડવો - પૃથ્વીજીવ, અજીવ અને વનસ્પતિજીવ. જેમકે પૃથ્વી જ જીવ તે પૃથ્વીજીવ॰ ઇત્યાદિ.
ત્રસ અને સ્થાવર. તેમાં
(શંકા) પૃથ્વી આદિ જીવ શરીરો, આવા પ્રકારે નથી, આ જીવો કાઠિન્ય આદિ લક્ષણ છે, તો કઈ રીતે ઉપયોગલક્ષણા પૃથ્વી આદિ જીવ કહ્યા ?
(સમાધાન) જીવ અને શરીરના અન્યોન્ય અનુગતત્વથી વિભાગના અભાવથી કહેલ છે. તે અનાર્ષ નથી. ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ સ્થાવરો ત્રણ ભેદે કહેલા છે. ઉત્તરગ્રંથના સંબંધને માટે કહે છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226