Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ 3o સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાજી યુત.-૧, અધ્ય.-ભૂમિકા • સુ પૂર્વેdી આરંભિક ‘મૂર્દિ* ખાસ જોવી. મૂર્ણિમાં આ સમગ્ર ભૂમિકાના વિવરણમાં ઉક્ત વૃત્તિ-અનુવાદ કરતા ઘણે સ્થાને જિતા જોવા મળે છે. ક અધ્યયન-૧ સમય, ઉદ્દેશો-૧ ૬. ૦ સૂણ સ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂઝ હોય તો સંભવે છે. સૂત્ર સૂઝાતુગમમાં છે. તે અવસર આવ્યો જ છે, તેથી સૂગ ઉચ્ચારણ કરીએ • સૂત્ર-૧ : બોધ પ્રાપ્ત કરો, બંધનને જાણીને તોડો, વીર પ્રભુએ બંધન કોને કહેલ છે ? અને શું જાણીને બંધન તોડવું જોઈએ ? • વિવેચન તેની સંહિતાદિ કમથી વ્યાખ્યા - પુષ્યત્ વગેરે. આ સૂત્ર સૂત્રકૃતાંગમાં પહેલું છે, તેનો આચારાંગ સાથે સંબંધ છે. આચારાંગમાં કહ્યું છે . જીવ તે છકાયની પ્રરૂપણા છે. તેમનો વઘ કરવો તે કર્મનું બંધન છે - ઇત્યાદિ બધાંને સમજે. અથવા કેટલાંક વાદી માત્ર જ્ઞાનથી મુક્તિ માને છે, બીજા માત્ર કિયા વડે માને છે. જૈનો તો બંને સાથે મળે તો જ મોક્ષ માને છે, તે આ શ્લોકથી સિદ્ધ કરે છે. તેમાં જ્ઞાનપૂર્વકની ક્રિયા જ કુળવતી થાય છે, તે વાત સમજો એટલે આ પુષ્ય વડે જ્ઞાન કહ્યું. ગોટાવેત્ થી ક્રિયા બતાવી. તેના આ અર્થ છે - બોધ પામે - ધારણ કરે એ ઉપદેશ છે. તે બોધ પામવો એટલે શું ? પુષ્યત્ જીવ પ્રદેશો સાથે અન્યોન્ય વેધરૂપે વ્યવસ્થપાય તે બંધન - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ આદિ કે પરિગ્રહ આરંભાદિ છે. બોધ માત્રથી ઇચ્છિત કાર્યની પ્રાપ્તિ ન થાય, તેથી ક્રિયા બતાવે છે . તે બંધનને જાણીને વિશિષ્ટ કિયા-સંયમ અનુષ્ઠાનથી આત્મા સાથેના કર્મબંધનને દૂર કરે, તજે, તોડે. આવુ સુધમસ્વિામી કહે ત્યારે જંબૂસ્વામી આદિ શિયો વિશિષ્ટ જિજ્ઞાસાથી બંધાદિ સ્વરૂપ પૂછે છે - તીર્થકરે બંધના કોને કહ્યું ? કેવી રીતે જાણીને તે બંધનનો તોડે કે તુટે ? બંધનના સ્વરૂપને જણાવે છે • સૂત્ર-૨ સચિત્ત તથા અશ્ચિત પદાર્થોમાં અનામત્ર પરિગ્રહ બુદ્ધિ રાખે છે, અને બીજને પરિગ્રહ રાખવા અનુજ્ઞા આપે છે, તે દુ:ખથી મુકત થતો નથી. - વિવેચન : અહીં બંધન કર્મ કે તેના હેતુઓ કહે છે. તેમાં નિદાનનો જન્મ નિદાન વિના ત ચાય, તેથી નિદાન બતાવે છે . તેમાં પણ સર્વે આરંભો પહેલ્લાં બતાવે છે, તે આરંભો કર્મોના ઉપાદાનરૂપ અને પ્રાયઃ આત્માના પોતાના આગ્રહથી ઉત્પન્ન થયેલા છે, તેથી પહેલા પરિગ્રહને જ દર્શાવ્યો છે. ચિત એટલે જ્ઞાન કે ઉપયોગ, તે જેને હોય તે સચિત - દ્વિપદ, ચતુષ્પદ આદિ, તેના સિવાયના કનક, જત આદિ અયિત. તે બંને રૂપ પરિગ્રહ ગ્રહણ કરીને ન ચgિ ઘાસ-ફસ આદિ અથવા શત એટલે લેવાની બુદ્ધિથી જીવના ગમત પરિણામ. તે પરિગ્રહ પોતે સખે કે બીજા પાસે રખાવે કે સખનારને અનુમોદે; તેથી દુઃખી થાય - આઠ પ્રકારના કર્મ કે તેના ફળરૂપ અશાતા વેદનીયના ઉદયથી મુક્ત ન થાય. પરિગ્રહનો આગ્રહ એ જ પરમારી અનર્થોનું મૂળ છે. કહ્યું છે કે • મારું, હું વગેરે જ્યાં સુધી જેતે અભિમાનનો દાહવર છે, ત્યાં સુધી તે ચમના મુખમાં જ છે પણ તેને પ્રશાંતિ થતી નથી. વળી તે અનર્થરૂપ એવા યશ સુખના ઇચ્છુકને છુટકારો કઈ રીતે થાય ? તથા તેનું ઘર, ધૃતિનાશક, ક્ષાંતિનાશક, વ્યાોપમિત્ર, મદભવન, દયાન બુ, દુ:ખ ઉત્પાદક, સુખનાશક, પાપગૃહ એવો પરિગ્રહ દુષ્ટગ્રહ માફક બુદ્ધિવાને કલેશને નાશ માટે થાય છે. વળી પરિગ્રહ પ્રાપ્ત ન થતા આકાંક્ષા રહે, નષ્ટ થતા શોક થાય, રહે તો રક્ષણની ચિંતા, ભોગવતા અતૃપ્તિ એ રીતે બંધનથી મુકાતો નથી. પરિગ્રહવાનને અવશ્ય આરંભ થતા જીવહિંસા થવાની તે કહે છે• સૂત્ર-3 : જે સ્વયં પ્રાણીઓનો ઘાત કરે છે, ભીજ પાસે ઘાત કરાવે છે કે ઘાત કરનારનું અનુમોદન કરે છે, તે પોતાનું વેર વધારે છે. • વિવેચન : બીજી રીતે બંઘનને બતાવે છે. તે પરિશ્રદ્ધાનું અસંતુષ્ટ રહી વારંવાર તેને મેળવવા તત્પર રહી, કમાવવામાં અને વિદન કરનારા પ્રતિદ્વેષ કરી પોતે મન, વચન, કાયા વડે આયુ, બલ, શરીરની પ્રાણીને દુ:ખ પમાડે છે અથવા મારી નાંખે છે. પ્રાણો ૧૦ છે . પ ઇન્દ્રિયો, 3-બળ, શ્વાસોચ્છવાસ અને આયુ. આ પ્રાણો ભગવતે બતાવ્યા છે, તેને જુદા કરવા તે હિંસા. તે પરિગ્રહાગ્રહી પોતે જ હિંસા કરે છે એમ નહીં, બીજા પાસે પણ હિંસા કરાવે છે, હિંસા કરનારની અનુમોદના પણ કરે છે. એ રીતે કરવા, કરાવવા, અનુમોદવા વડે પ્રાણી હિંસાથી સેંકડો જન્મ સુધીનું કર્મ બાંધીને પોતાનું વૈર વધારે છે, પછી દુ:ખ પરંપરારૂપ બંધનથી મુકાતો નથી. પ્રાણાતિપાતના ઉપલક્ષણથી મૃષાવાદાદિ બંઘ-હેતુ પણ જાણવા. ફરી પણ બંધને આશ્રીને કહે છે • સૂ૪ - જે મનુષ્યમાં જે કુળમાં જન્મે છે, જેની સાથે વસે છે, તે અજ્ઞાની મમત્વ કરીને લેપાય છે અને અન્ય-અન્યમાં મુછ પામે છે. • વિવેચન : જે રાષ્ટ્રકૂટાદિ મૂળમાં જમે અથવા ધૂળમાં સાથે મેવા મિત્રો કે પત્ની સાથે મનુષ્ય વસે, તે માતા, પિતા, ભાઈ, બેન, પત્ની, મિત્ર આદિમાં આ મારી છે એવા મમત્વ અને તેહરી લેપાય છે, મમત્વજનિત કર્મચી નર, તિર્યચ, મનુષ્ય, દેવરૂપ સંસારમાં ભ્રમણ કરતો પીડાય છે. તે અજ્ઞાની સ-અસતના વિવેકરહિત અન્યઅન્યમાં વૃદ્ધ-મોહિત, મમત્વબહુલ થાય છે. પહેલા માતા, પિતા પછી પત્ની-પુત્રાદિમાં

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112