________________
3o
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાજી
યુત.-૧, અધ્ય.-ભૂમિકા
• સુ પૂર્વેdી આરંભિક ‘મૂર્દિ* ખાસ જોવી. મૂર્ણિમાં આ સમગ્ર ભૂમિકાના વિવરણમાં ઉક્ત વૃત્તિ-અનુવાદ કરતા ઘણે સ્થાને જિતા જોવા મળે છે.
ક અધ્યયન-૧ સમય, ઉદ્દેશો-૧ ૬. ૦ સૂણ સ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂઝ હોય તો સંભવે છે. સૂત્ર સૂઝાતુગમમાં છે. તે અવસર આવ્યો જ છે, તેથી સૂગ ઉચ્ચારણ કરીએ
• સૂત્ર-૧ :
બોધ પ્રાપ્ત કરો, બંધનને જાણીને તોડો, વીર પ્રભુએ બંધન કોને કહેલ છે ? અને શું જાણીને બંધન તોડવું જોઈએ ?
• વિવેચન
તેની સંહિતાદિ કમથી વ્યાખ્યા - પુષ્યત્ વગેરે. આ સૂત્ર સૂત્રકૃતાંગમાં પહેલું છે, તેનો આચારાંગ સાથે સંબંધ છે. આચારાંગમાં કહ્યું છે . જીવ તે છકાયની પ્રરૂપણા છે. તેમનો વઘ કરવો તે કર્મનું બંધન છે - ઇત્યાદિ બધાંને સમજે. અથવા કેટલાંક વાદી માત્ર જ્ઞાનથી મુક્તિ માને છે, બીજા માત્ર કિયા વડે માને છે. જૈનો તો બંને સાથે મળે તો જ મોક્ષ માને છે, તે આ શ્લોકથી સિદ્ધ કરે છે. તેમાં જ્ઞાનપૂર્વકની ક્રિયા જ કુળવતી થાય છે, તે વાત સમજો એટલે આ પુષ્ય વડે જ્ઞાન કહ્યું. ગોટાવેત્ થી ક્રિયા બતાવી. તેના આ અર્થ છે - બોધ પામે - ધારણ કરે એ ઉપદેશ છે.
તે બોધ પામવો એટલે શું ? પુષ્યત્ જીવ પ્રદેશો સાથે અન્યોન્ય વેધરૂપે વ્યવસ્થપાય તે બંધન - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ આદિ કે પરિગ્રહ આરંભાદિ છે. બોધ માત્રથી ઇચ્છિત કાર્યની પ્રાપ્તિ ન થાય, તેથી ક્રિયા બતાવે છે . તે બંધનને જાણીને વિશિષ્ટ કિયા-સંયમ અનુષ્ઠાનથી આત્મા સાથેના કર્મબંધનને દૂર કરે, તજે, તોડે. આવુ સુધમસ્વિામી કહે ત્યારે જંબૂસ્વામી આદિ શિયો વિશિષ્ટ જિજ્ઞાસાથી બંધાદિ સ્વરૂપ પૂછે છે - તીર્થકરે બંધના કોને કહ્યું ? કેવી રીતે જાણીને તે બંધનનો તોડે કે તુટે ? બંધનના સ્વરૂપને જણાવે છે
• સૂત્ર-૨
સચિત્ત તથા અશ્ચિત પદાર્થોમાં અનામત્ર પરિગ્રહ બુદ્ધિ રાખે છે, અને બીજને પરિગ્રહ રાખવા અનુજ્ઞા આપે છે, તે દુ:ખથી મુકત થતો નથી.
- વિવેચન :
અહીં બંધન કર્મ કે તેના હેતુઓ કહે છે. તેમાં નિદાનનો જન્મ નિદાન વિના ત ચાય, તેથી નિદાન બતાવે છે . તેમાં પણ સર્વે આરંભો પહેલ્લાં બતાવે છે, તે આરંભો કર્મોના ઉપાદાનરૂપ અને પ્રાયઃ આત્માના પોતાના આગ્રહથી ઉત્પન્ન થયેલા છે, તેથી પહેલા પરિગ્રહને જ દર્શાવ્યો છે.
ચિત એટલે જ્ઞાન કે ઉપયોગ, તે જેને હોય તે સચિત - દ્વિપદ, ચતુષ્પદ આદિ, તેના સિવાયના કનક, જત આદિ અયિત. તે બંને રૂપ પરિગ્રહ ગ્રહણ કરીને
ન ચgિ ઘાસ-ફસ આદિ અથવા શત એટલે લેવાની બુદ્ધિથી જીવના ગમત પરિણામ. તે પરિગ્રહ પોતે સખે કે બીજા પાસે રખાવે કે સખનારને અનુમોદે; તેથી દુઃખી થાય - આઠ પ્રકારના કર્મ કે તેના ફળરૂપ અશાતા વેદનીયના ઉદયથી મુક્ત ન થાય. પરિગ્રહનો આગ્રહ એ જ પરમારી અનર્થોનું મૂળ છે. કહ્યું છે કે • મારું, હું વગેરે જ્યાં સુધી જેતે અભિમાનનો દાહવર છે, ત્યાં સુધી તે ચમના મુખમાં જ છે પણ તેને પ્રશાંતિ થતી નથી. વળી તે અનર્થરૂપ એવા યશ સુખના ઇચ્છુકને છુટકારો કઈ રીતે થાય ? તથા તેનું ઘર, ધૃતિનાશક, ક્ષાંતિનાશક, વ્યાોપમિત્ર, મદભવન, દયાન બુ, દુ:ખ ઉત્પાદક, સુખનાશક, પાપગૃહ એવો પરિગ્રહ દુષ્ટગ્રહ માફક બુદ્ધિવાને કલેશને નાશ માટે થાય છે.
વળી પરિગ્રહ પ્રાપ્ત ન થતા આકાંક્ષા રહે, નષ્ટ થતા શોક થાય, રહે તો રક્ષણની ચિંતા, ભોગવતા અતૃપ્તિ એ રીતે બંધનથી મુકાતો નથી.
પરિગ્રહવાનને અવશ્ય આરંભ થતા જીવહિંસા થવાની તે કહે છે• સૂત્ર-3 :
જે સ્વયં પ્રાણીઓનો ઘાત કરે છે, ભીજ પાસે ઘાત કરાવે છે કે ઘાત કરનારનું અનુમોદન કરે છે, તે પોતાનું વેર વધારે છે.
• વિવેચન :
બીજી રીતે બંઘનને બતાવે છે. તે પરિશ્રદ્ધાનું અસંતુષ્ટ રહી વારંવાર તેને મેળવવા તત્પર રહી, કમાવવામાં અને વિદન કરનારા પ્રતિદ્વેષ કરી પોતે મન, વચન, કાયા વડે આયુ, બલ, શરીરની પ્રાણીને દુ:ખ પમાડે છે અથવા મારી નાંખે છે. પ્રાણો ૧૦ છે . પ ઇન્દ્રિયો, 3-બળ, શ્વાસોચ્છવાસ અને આયુ. આ પ્રાણો ભગવતે બતાવ્યા છે, તેને જુદા કરવા તે હિંસા.
તે પરિગ્રહાગ્રહી પોતે જ હિંસા કરે છે એમ નહીં, બીજા પાસે પણ હિંસા કરાવે છે, હિંસા કરનારની અનુમોદના પણ કરે છે. એ રીતે કરવા, કરાવવા, અનુમોદવા વડે પ્રાણી હિંસાથી સેંકડો જન્મ સુધીનું કર્મ બાંધીને પોતાનું વૈર વધારે છે, પછી દુ:ખ પરંપરારૂપ બંધનથી મુકાતો નથી. પ્રાણાતિપાતના ઉપલક્ષણથી મૃષાવાદાદિ બંઘ-હેતુ પણ જાણવા. ફરી પણ બંધને આશ્રીને કહે છે
• સૂ૪ -
જે મનુષ્યમાં જે કુળમાં જન્મે છે, જેની સાથે વસે છે, તે અજ્ઞાની મમત્વ કરીને લેપાય છે અને અન્ય-અન્યમાં મુછ પામે છે.
• વિવેચન :
જે રાષ્ટ્રકૂટાદિ મૂળમાં જમે અથવા ધૂળમાં સાથે મેવા મિત્રો કે પત્ની સાથે મનુષ્ય વસે, તે માતા, પિતા, ભાઈ, બેન, પત્ની, મિત્ર આદિમાં આ મારી છે એવા મમત્વ અને તેહરી લેપાય છે, મમત્વજનિત કર્મચી નર, તિર્યચ, મનુષ્ય, દેવરૂપ સંસારમાં ભ્રમણ કરતો પીડાય છે. તે અજ્ઞાની સ-અસતના વિવેકરહિત અન્યઅન્યમાં વૃદ્ધ-મોહિત, મમત્વબહુલ થાય છે. પહેલા માતા, પિતા પછી પત્ની-પુત્રાદિમાં