Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/008994/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમસટીક અનુવાદ 3/1 સૂત્રકૃત-૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0 ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ ૨૦૬૬ કા.સુ.પ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. આગમ સટીક અનુવાદના આ ભાગ - 3 |માં છે... ૦ “સૂત્રકૃત” - - આગમસૂત્ર સટીક અનુવાદ -૦- શ્રુતસ્કંધ-૧-ના... અધ્યયન-૧-થી આરંભીને અધ્યયન-૧૧ સુધી - ટાઈપ સેટીંગ ~ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 અંગસૂત્ર-૨-ન... - મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના · O • g • d ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ 3 ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો ૧૧ આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. wwxxx વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ ભO-3| (૨) પ્રકૃતાંગ-/૧ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન • ભૂમિકા : સૂત્રકૃત” સૂત્રનો ક્રમ બીજો છે. બાર અંગસૂત્રોમાં પણ “સૂત્રકૃત” એ બીજું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે “સૂયગડ” નામે પ્રસિદ્ધ છે અને સંસ્કૃતમાં “સૂત્રકૃત" નામે ઓળખાય છે. વ્યવહારમાં આ આગમ “સૂયગડાંગ” સુખના નામે પ્રસિદ્ધ છે. આ અંગસૂમના બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલાં શ્રુતસ્કંધમાં ૧૬-અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કંધમાં--અધ્યયનો છે. આ ૧૬ + 9 એ ૨૩-અધ્યયનોનો સંખ્યા ઉલ્લેખ આવશ્યકસૂત્રના પ્રતિકમણ અધ્યયનમાં અર્થાત્ શ્રમણમૂત્રમાં પણ જોવા મળે જ છે. ‘સૂયગડ' સૂત્રનો મુખ્ય વિષય જ્ઞાન વિનયાદિ ગુણોનું વર્ણન છે અને બીજા ધર્મોના આચાર પણ બતાવ્યા છે. જૈનદર્શન અને ૩૬૩ કુવાદીઓની માન્યતાની તુવ્યતા અને ભિન્નતા છે, જૈનદર્શનની નિકોટી શુદ્ધતા આદિ છે. વિશિષ્ટ વૈરાગ્યોપદેશ છે, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રીપરિજ્ઞા આદિ અનેક વિષયોનું જ્ઞાન મળે છે માત્ર મત-મતાંતર જ નહીં, પણ ઉત્તમ ઉપદેશ પણ છે. જેમકે - વૈરાગ્ય સાધના, સમાધિ, મોક્ષમાર્ગ, ધર્મસ્વરૂપ, આહારસ્વરૂપ આદિ. એ રીતે દ્રવ્યાનુયોગ સાથે ચરણકરણાનુયોગનો સુભગ સમન્વય છે. આ આગમના મૂળ સૂરનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચન માટે અમે “ટીકાનુસારી વિવેચન” શબ્દ પસંદ કર્યો છે. વૃત્તિની મુખ્યતાથી વિવેચન કરાયેલ આ અનુવાદમાં નિયુક્તિ અને યત્કિંચિત્ ચૂર્ણિના અંશો પણ રજૂ કર્યા છે. તો સામે પક્ષે ન્યાય, વ્યાકરણ, વાદો, પરમતનું વિશિષ્ટ ખંડન જેવી ઘણી વાતો છોડી પણ દીધી છે, તો કયાંક કયાંક ઉપયોગી સંદર્ભોની નોંધો પણ ટપકાવેલ છે, આધુનિક વિદ્વાનોએ આ આગમની ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ કથનો કે ઉલ્લેખો પણ કર્યા છે, પણ અમને એ બાબતે મૌન રહેવું યોગ્ય લાગેલ છે. [3/2] સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ $ શ્રુતસ્કંધ-૧ 8 • વિવેચન :| જિઓને સુમોની જ ટીકા જોવી હોય તેણે સીધું પેજ-૧૫ જેવું. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં. [આ પાંચ પદો ચૂર્ણિના આરંભે નોંધાયા છે.) સ્વ, પર સમય સૂચક અનંતગમ, પર્યાયા, ગુણોથી શોભાયમાન, અતુલ્ય એવા સૂત્રકૃતાંગનું વિવરણ જિનોને નમસ્કાર કરીને કહીશ. જો કે આ અંગસૂત્રનું વિવરણ બીજા આચાર્ય પ્રવરે કરેલ છે, તો પણ હું ભક્તિથી વિવરણ કરવા યત્ન કરીશ. શું ગરુડ કોઈ સારા માર્ગે ગયેલ જાણીને પતંગીય તે જ માર્ગે જવાને ન ઇચછે ? વિશેષ બોધવાળા જેઓ મારી કૃતિની અવજ્ઞા કરે છે, તે કાંઈક શાસ્ત્ર જાણે છે, તેમને છોડીને જેઓ મારાથી પણ મંદબુદ્ધિવાળા છે, તેમના ઉપકાર માટે મારો આ મંત્ર છે.. આ અપાર સંસારમાં ખૂયેલા ભવ્ય જીવોએ અતિ દુર્લભ મનુષ્યત્વ, ઉત્તમ કુળમાં જન્મ, સમગ્ર ઇન્દ્રિય સામગ્રી આદિ યુક્ત અહંદુ દર્શન પામીને સમગ્ર કર્મોના ઉચ્છેદ માટે યન કરવો. કચ્છદ સમ્યગ વિવેક પર આધાર રાખે છે. તે વિવેક આપ્ત-ઉપદેશ વિના ન થાય. સંપૂર્ણ દોષોના ક્ષયથી અરિહંત એ જ આત પુરષ છે. તેથી તેમના કહેલા દ્વાદશાંગીરૂપ આગમના જ્ઞાન માટે યત્ન કરવો. ઇદંયુગીન પુરુષ આર્યરક્ષિત મહારાજે અનુગ્રહ બુદ્ધિથી દ્વાદશાંગીને ચરણકરણ, દ્રવ્ય, ધર્મકથા, ગણિત એ ચાર અનુયોગમાં વ્યવસ્થામાં કરી. તેમાં આચારાંગ ચરણકરણાનુયોગના પ્રાધાન્યથી વ્યાખ્યાત કર્યું. હવે દ્રવ્યાનુયોગ પ્રાધાન્યવાળા ‘સૂત્રકૃત' નામક બીજા અંગની વ્યાખ્યાનો આરંભ કરે છે. પ્રશ્ન :- અર્થનું શાસન કરતું હોવાથી આ શાસ્ત્ર છે, શાસ્ત્રના સર્વે વિદનો શાંત કરવા માટે આદિ મંગલ, સ્થિરસ્પરિચય માટે મધ્ય મંગલ અને શિષ્ય-પ્રશિયા પરંપરામાં અવિચ્છેદ માટે અત્યમંગલ જોઈએ તે કેમ નથી ? ઉત્તર : તમારી વાત સત્ય છે, મંગલ ઇષ્ટ દેવતાના નમસ્કારાદિ રૂપ હોય, આ સૂત્રના પ્રણેતા સર્વજ્ઞ છે, તે હોય ત્યારે બીજા નમસ્કાર યોગ્ય ન હોવાથી મંગલ કરણના પ્રયોજનનો અભાવ છે, માટે મંગલ અભિધાન નથી. ગણધરો પણ તીર્થંકર વચનનો જ અનુવાદ કરનારા હોય મંગલની જરૂર નથી. શ્રોતાની અપેક્ષાએ તો સર્વ શાસ્ત્ર જ મંગલ છે. નિર્યુક્તિકાર જ મંગલ કહે છે o અહીં સુષકૃriણ મૂર્ષિ ખાસ જોવા લાયક છે. તેમને ‘મંગ’ શવદનો ઘણો વિસ્તાર કર્યો છે. [નિ.૧] અહીં પૂર્વની અડધી ગાયા વડે ભાવમંગલ કહ્યું. પાછલી અડધી ગાથા વડે પ્રેક્ષાપૂર્વકારિ પ્રવૃત્તિ અર્થે ત્રણ પ્રયોજન બતાવ્યા છે. કહ્યું છે કે - જાણીતા સંબંધના કહેવા પ્રયોજનને સાંભળવાને સાંભળનાર યત્ન કરે. તેથી શાસ્ત્ર આભે પ્રયોજન સાથે સંબંધ કહેવો જોઈએ. તેમાં ‘સૂત્રકૃત” એ અભિધેય પદ છે, નિર્યુક્તિ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રુત-૧, ભૂમિકા કહીશ એ પ્રયોજન પદ છે અને છેવટનું પ્રયોજન મોક્ષ પ્રાપ્તિ છે, સંબંધ તો પ્રયોજના પદ વડે કરી અનુમાન કરવા યોગ્ય છે, માટે જુદો કહ્યો નથી. કેમકે શાસ્ત્ર અને પ્રયોજન બંને સંબંધના આશ્રયમાં છે - x • આ સમુદાય અર્થ કહ્યો. હવે અવયવ અર્થ કહે છે - દ્રવ્ય અને ભાવથી તીર્થના બે ભેદ છે. દ્રવ્યતીર્થ તે નદી ઉતરવાનો માર્ગ. ભાવતીર્થ તે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ આ ત્રણે સંસારસમુદ્ર પાર ઉતારવામાં સમર્થ છે અથવા ત્રણેનો આધાર તે સંઘ કે પ્રથમ ગણધર છે. તેને કરનારા તીર્થકરોને નમીને કહીશ તેમાં બીજે પણ તીર્થકરવને કોઈ કહે તેનો વ્યવચ્છેદ કરવા કહે છે . જે રાગ, દ્વેષ, મોહને જીતે તે જિન. આવા જિન સામાન્ય કેવલિ પણ હોય તેવી સ્પષ્ટતા માટે “વર” શબ્દ મૂક્યો. ૩૪ અતિશયયુક્ત તે જિનવર. તેમને નમીને, તેમને નમસ્કાર કરવાનું કારણ છે તેમનું આગમના અર્ચના ઉપદેશવથી ઉપકારીપણું. જિત સાથે વર વિશેષણનું કારણ છે શાસ્ત્રનું ગૌરવ. શાસ્ત્ર રચનારના પ્રાધાન્યથી શાસ્ત્રનું પ્રધાનપણું છે. અર્થનું સૂચન કરે તે સૂત્ર. તેને કરનાર તે સૂત્રકાર. તેઓ સ્વયંભુદ્ધ-આદિ પણ હોય, તેથી અહીં ગણધરોને નમીને કહ્યું. સામાન્ય આચાર્યોમાં ગણધરવ હોવા છતાં તીર્થકર નમસ્કાર પછી તુરંત ગણધર લેવાથી ગૌતમ આદિ જ જાણવા. ગાથામાં મકેલ ૨ સિદ્ધાદિના ગ્રહણ માટે છે. વવ પ્રત્યયથી સ્વ-પર સિદ્ધાંતનું સુચન જેના વડે કરાયું છે તે ‘સૂત્રકૃત'. તેના મહાઅર્થવવી તેને “ભગવાન” એવું વિશેષણ આપ્યું અને એના વડે આ સૂત્ર સર્વજ્ઞનું કહેલું છે, તે પણ બતાવ્યું. યોજન એટલે યુક્તિ-અર્થની ઘટના, નિશ્ચયથી કે અધિકતાથી જે યુક્તિ કરાય તે નિયુક્તિ અર્થાત્ સભ્ય અર્થને પ્રગટ કરવો તે. અથવા નિયુક્ત સૂત્રમાં જ પરસ્પર સંબંધ રાખનારા અર્થોનું રહસ્ય પ્રગટ કરવું તે યુક્ત શબ્દના લોપથી નિયુક્તિ, તેને કહીંશ. અહીં સૂત્રકૃતાની નિયુક્તિને કહીશ એના વડે ઉપક્રમ દ્વાર કહ્યું. તે જ અહીં ‘અપસંદ' શબ્દ વડે થોડું કહ્યું. ત્યારપછી નિપ. તે ત્રણ પ્રકારે છે, ઓઘ નિષ્પન્ન, નામ નિપજ્ઞ, સૂગાલાપક નિષa. તેમાં ઓઘ નિપજ્ઞ નિક્ષેપમાં આ ‘અંગ’ પોતે છે, નામનિષ નિક્ષેપમાં “સૂત્રકૃત” છે. હવે પર્યાય કહે છે– [નિ.૨] અંગોમાં સૂત્રકૃતુ બીજુ અંગ છે, તેના આ યોક અર્થવાળા નામો છે. (૧) 'ભૂત' એટલે અર્થરૂપે તીર્થકરોથી ઉત્પન્ન, તેને ગણધરોએ ગ્રંથ ચના વડે કર્યું - તે સૂતગડ, (૨) ‘સૂત્રકૃત' એટલે સ્ત્રાનુસારે જેમાં તાવનો અવબોધ કરાય તે ‘સુcકડ'. (3) ‘સૂચામૃત” એટલે સ્વ પર સિદ્ધાંતનું અર્થ સૂચન તે સૂચા. તે જેમાં કરી છે તે. આ ત્રણે નામો ગુણનિષ્પન્ન છે. [નિ.3-] સૂઝ અને કૃત બે પદોનો નિક્ષેપ કહે છે - નામ, સ્થાપના છોડીને દ્રવ્યસૂત્ર બતાવે છે - પોંડગ એટલે કાલાથી ઉત્પન્ન થયેલ કપાસનું રૂ. આદિ શબ્દથી અંડજ રિશમ, વાલજ [ઉન આદિ લેવા. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવમૂત્ર-અહીં આ અધિકારમાં ‘સૂચક જ્ઞાન’ અથતુ “શ્રુતજ્ઞાન' છે. તેનું જ સ્વ-પરના અર્થનું સૂકપણું છે. તે શ્રુતજ્ઞાન સૂઝ ચાર પ્રકારે છે – સંજ્ઞાસૂત્ર, સંગ્રહમ, વ્રતનિબદ્ધ, જાતિનિબદ્ધ. તેમાં સંજ્ઞા સૂત્ર સ્વસંકેતપૂર્વક નિબદ્ધ છે. જેમકે - “જે ડાહ્યો છે, તે સ્ત્રી સંગ ન કરે.” ઇત્યાદિ. તથા લોકમાં પણ પુદ્ગલો, સંસ્કાર, ક્ષેત્રજ્ઞ ઇત્યાદિ. સંગ્રહસૂત્ર - જે ઘણાં અને સંગ્રહ કરે છે. જેમકે - ‘દ્રવ્ય’ કહેતા સર્વ ધર્મઅધર્માદિ દ્રવ્યનો સંગ્રહ લેવાય. અથવા “ઉત્પાદ થય ઘૌવ્ય યુક્તસતુ”. વૃત નિબદ્ધ સૂત્ર-અનેક પ્રકારે વૃત જાતિ આદિથી નિબદ્ધ. જેમકે - “જ્ઞાનસ", ‘‘ તિનેતિ” વગેરે. જાતિ નિબદ્ધ ચાર પ્રકા (૧) કાનીય - જેમકે ઉત્તરાધ્યયન, જ્ઞાતાસૂત્ર આદિ. (૨) ગધ - બ્રહ્મચર્ય અધ્યયનાદિ, (૩) પધ-છંદોવાળું, (૪) ગેમ-જે સ્વર સંચાર વડે પ્રાય ગીતિ છંદ વડે ચેલ - જેમકે કાપિલીય અધ્યયન-ગ્નપુર્વ મસTo [નિ.૪-] હવે ‘કૃત પદનો નિક્ષેપ કહે છે - કૃત એટલે કર્મ બાંધવું. કેમકે અકતનિ કર્મ બંધાતુ નથી. • x • X - કરણ, કાક અને કૃત એ ત્રણ શબ્દ છે, તે ત્રણેના પ્રત્યેકના નામ આદિ છ નિક્ષેપા છે, તેમાં પાછલી અડધી ગાથા વડે સંક્ષેપમાં કહેવાનું હોય કરણ શબ્દને છોડીને કારકના નિક્ષેપા કહે છે - તેમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ છે. હવે દ્રવ્યના વિષયમાં કાક કહે છે - તે દ્રવ્યનો, દ્રવ્ય વડે, દ્રવ્ય સ્વરૂપ કારક તે દ્રવ્ય કાક. “ક્ષેગકારક” તે ભરત-ગાદિમાં જે કારક અથવા જે ફોત્રમાં કારકનું વ્યાખ્યાન કરાય તે પ્રકાક. એ રીતે કાળ-કાક પણ સમજી લેવું. ભાવદ્વારમાં કારક ચિંતવતા જીવ પોતે અત્રે કારક છે. કારણ કે સૂઝના કારક ગણધર ભગવંત છે. આ વાત નિયુક્તિકાર પોતે જ કહેશે. - x • હવે દ્રવ્ય કરણને કહે છે | [નિ.૫-] દ્રવ્યના વિષયમાં કરણને ચિંતવીયે. જેમકે - દ્રવ્યનું, દ્રવ્ય વડે અને દ્રવ્ય નિમિતે જે કરણ-અનુષ્ઠાન તે દ્રવ્યકરણ. તેના બે ભેદ-પ્રયોગકરણ અને વિસસા કરણ. તેમાં પ્રયોગકરણ-૫ આદિના વ્યાપાથી જે થાય તેને તેના બે ભેદમળકરણ અને ઉત્તરકરણ. તેમાં ઉત્તકરણ પાછલી અડધી ગાથાથી જણાવે છે - ઉત્તરત્ર કરણ તે ઉત્તરકરણ - કર્ણવિધ આદિ અથવા મૂલકરણ - ઘટ આદિ જે ઓજાર-દંડ, ચકાદિ વડે સ્વરૂપથી પ્રગટ કરીએ તે ઉત્તકરણ. કર્તાનો ઉપકારકસંસ્કરણાદિથી ઉપકારક કરવામાં સમર્થ છે તે. ફરીથી વિસ્તારી મૂલ અને ઉત્તરકરણ બતાવે છે– [નિ.૬-] મૂળકરણ એટલે ઔદારિકાદિ પાંચ શરીરો, તેમાં ઔદારિક, વૈક્રિય, આહાક ત્રણેમાં ઉત્તરકરણ કર્ણ, સ્કંધ આદિ વિધમાન છે. તે જ પ્રમાણે - આઠ અંગ મુખ્ય છે. માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ. આ આઠે અંગ ત્રણે શરીરમાં બનાવવા તે મૂળ કરણ છે. કાન, ખભા વગેરે અંગોપાંગ બનાવવા તે ઉત્તરકરણ છે. કાશ્મણ, તૈજસ શરીર બનાવવું તે મૂળકરણ છે, તેના અંગઉપાંગનો અભાવ હોવાથી તેને ઉત્તરકરણ નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રુત-૧, ભૂમિકા અથવા ઔદાકિ કર્ણવેધાદિ ઉત્તકરણ છે. વૈક્રિયનું ઉત્તરકરણ તે ઉત્તરવૈક્રિય છે, અથવા દાંત-કેશ આદિ બનાવવું તે ઉત્તસ્કરણ છે. આહાસ્કને ગમનાદિ ક્રિયા ઉત્તરકરણ છે. અથવા ઔદાકિનું મૂલ-ઉત્તર કરણ પાછલી અડધી ગાથાથી બીજી રીતે બતાવે છે. દ્રવ્યેન્દ્રિય મૂળકરણ છે તેનું વિષ-ઔષધાદિથી સુંદરતા વગેરે પમાડવું તે ઉત્તરકરણ છે. ૨૧ [નિ.૭-] અજીવ આશ્રિત કરણ – (૧) સંઘાતકરણ - લંબાઈ, પહોડાઈમાં તાંતણા જોડીને કપડાનું તૈયાર કરવું, (૨) પરિસાટ કરણ - કરવત વડે શંખ આદિનું નિષ્પાદન. (૩) સંઘાત પરિસાટકરણ - ગાડા આદિ કરવા. (૪) તે બંનેનું નિષેધકરણ - ઠૂંઠાદિનું ઉર્ધ્વ કે તિછું આપાદન કરવું. પ્રયોગકરણ કહીને હવે વિસસાકરણ કહે છે [નિ.૮-] વિસસાકરણ આદિ, અનાદિ બે ભેદે છે. તેમાં અનાદિ તે ધર્મ, અધર્મ અને આકાશનું પરસ્પર અનુવેધ વડે રહેવું તે છે. એકબીજા જોડે સમાધાન અને આશ્રય લેવાથી અનાદિત્વને કારણે કરણત્વનો વિરોધ નથી. રૂપીદ્રવ્યોમાં બે અણુ વગેરેના પ્રક્રમ વડે ભેદ અને સંઘાતથી સંધપણું પામે છે તે સાદિ કરણ છે. પુદ્ગલ દ્રવ્યના દશ પ્રકારે પરિણામ છે. તે આ રીતે – બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ. તેમાં બંધ-સ્નિગ્ધ, રૃક્ષ પરમાણુના મળવાથી થાય, ગતિ પરિણામ તે દેશાંતર જવું તે. સંસ્થાન પરિણામ-પરિમંડલાદિ પાંચ ભેદે છે, ભેદ પરિણામ-ખંડ, પ્રાર, ચૂર્ણક, અનુતટિક, ઉત્કારિક એ પાંચ ભેદે છે. આ ખંડ આદિનું સ્વરૂપ બતાવનારી આ બે ગાથા છે— ખંડોનો ભેદ તે ખંડભેદ, પ્રતરભેદ તે વાદળના સમૂહનો છે, ચૂર્ણ તે કુટીકુટીને બનાવેલ તથા અનુતરીકા એટલે વંશવકલિકા અને સુકા તળાવમાં સમારોહમાં ભેદમાં ઉત્કરિકા ઉત્કીર્ણ છે. વિસસા પ્રયોગ મિશ્ર, સંઘાત અને વિયોગથી વિવિધ ગમ થાય છે. વર્ણ પરિણામ-શ્વેતાદિ પાંચ વર્ણોની પરિણતિ છે, તેમાં બે વગેરેના સંયોગથી નવો રંગ બને તેનું સ્વરૂપ આ પ્રમાણે – જ્યારે એક ગુણો કાળો રંગ અને સફેદ રંગ બહુગુણ હોય તો કાળો રંગ ધોળામાં પરિણમે છે, જો ધોળો એક ગુણ હોય અને કાળો બહુ ગુણ હોય તો ધોળો રંગ બહુ કાળાની સાથે તે રૂપે પરિણમે. ધોળો અને કાળો સરખા ગુણ હોય તો કાપોત રંગમાં પરિણમે. એ રીતે પાંચે રંગ સંયોગ વડે જે-જે રંગમાં પરિણમે તેના ૩૧ ભાંગા થાય છે. આ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શ તથા સંસ્થાનોના સંયોગ વડે બહુવિકલ્પ પરિણામ આવે. ૩૧-ભંગો આ પ્રમાણે ચાય - દ્વિકસંયોગી-૧૦, મિકસંયોગી-૧૦, ચતુષ્કસંયોગી૫, પાંચ સંયોગી-૧, પ્રત્યેક રંગના જુદા જુદા-૫. અગુરુલઘુ પરિણામ પરમાણુથી આરંભીને અનંતાનંતપ્રદેશી સ્કંધ સુધી સૂક્ષ્મ હોય. શબ્દ પરિણામ તત, વિતત, ધન, શુષિર એ ચાર ભેદે છે. તથા તાલુ, ઓષ્ઠ, પુટનો વ્યાપાર આદિ અભિનિવૃત્તિ છે. ૨૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આ સિવાય પણ પુદ્ગલોનું છાયા વગેરે પરિણામ છે, તે આ પ્રમાણે છે– છાયા, આતપ, ઉધોત, અંધકાર અને સ્પંદન, એ પુદ્ગલોના પરિણામ સ્પંદન છે. છાયા ઠંડી અને અતિ પ્રકાશ નહીં તેવી આદિત્ય વગરની છે, ઉષ્ણપ્રકાશ તે આતપ છે. શીત કે ઉષ્ણ નહીં તેવો સમ પ્રકાશ એ ઉદ્યોત છે, કાળો-મલિન તમસ્ તે અંધકાર જાણવો, દ્રવ્યનું ચલણ, ફરકવું તે ગતિ જાણવી, તે વિશ્વસા, પ્રયોગ તથા પોતાથી, પારકાથી એમ બંને પ્રકારે થાય છે. આ સિવાય અભ્ર, ઇન્દ્રધનુપ્, વીજળી આદિ કાર્યોમાં જે પુદ્ગલો પરિણમે છે તે વિસસાકરણ છે - દ્રવ્યકરણ સમાપ્ત થયું. [નિ.-] f、 ધાતુ નિવાસ અને ગતિ અર્થક છે. તેને અધિકરણમાં ‘ષ્ટ્ર' પ્રત્યય લાગી ક્ષેત્ર બન્યું. તે અવગાહના આપનાર લક્ષણવાળું આકાશ જાણવું. તે અવગાહના દાનની યોગ્યતા વિના કંઈ કરવા શક્તિમાન નથી. તેથી ક્ષેત્રમાં જે કરીએ તે ક્ષેત્રકરણ. નિત્યત્વ હોવા છતાં ઉપચારથી ક્ષેત્રનું કરણ તે ક્ષેત્રકરણ. જેમકે ઘર આદિ પાડી ખુલ્લું મેદાન કર્યું તે આકાશ કર્યું અને બાંધતા આકાશ રોક્યું કહેવાય. - ૪ - શેરડીના ક્ષેત્રનું કરવું, હળ આદિ વડે ખેતર ખેડી સુધારે તે ક્ષેત્રકરણ જાણવું. - x [નિ.૧૦-] કાળનું પણ મુખ્ય કરણ સંભવતું નથી. છતાં ઉપચારથી દેખાડે છે, કોઈ જે કાળ ઘડી વગેરે નલિકાદિ વડે માપે છે. તે આ રીતે - ૬૦ ઉદકપળની એક ઘડી, બે ઘડીનું મુહૂર્ત ઇત્યાદિ કાલકરણ અથવા જે કાળમાં કરીએ તે અથવા કાળમાં કરણનું વ્યાખ્યાન તે કાળકરણ. એ ઓઘથી જાણવું. નામથી અગ્યાર કરણો છે. તે આ પ્રમાણે– [નિ.૧૧ થી ૧૩-] બવ, બાલવ, કોલવ, તેતિલ, ગર, વણિજ્, વિષ્ટિ, શકુનિ, ચતુષ્પદ, નાગ, કિંતુઘ્ન એ ૧૧-કરણ છે. છેલ્લા ચાર ધ્રુવ, પૂર્વના સાત ચલ છે. સદા ચૌદશની રાત્રે શકુની કરણ લેવું. પછી અનુક્રમે ચતુષ્પદ, નાગ અને કિંતુઘ્ન લેવા. હવે ભાવકરણ કહે છે– [નિ.૧૪-] ભાવકરણ બે ભેદે છે - પ્રયોગ અને વિસસા. તેમાં જીવ આશ્રિત પ્રાયોગિક મૂળકરણ પાંચે શરીરોની પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિ - નામ કર્મોદયથી ઔદયિક ભાવમાં વર્તમાન જીવ પોતાના વીર્યથી ઉત્પન્ન થયેલ પ્રયોગ વડે બનાવે છે. ઉત્તરકરણ પાછલી અડધી ગાયાથી કહે છે. - ઉત્તરકરણ તે ક્રમ, શ્રુત, ચૌવન, વર્ણાદિ ચાર રૂપે છે. – તેમાં ક્રમકરણ શરીર નિષ્પત્તિના ઉત્તકાળમાં બાલ, યુવા, વૃદ્ધાદિ ક્રમથી ઉત્તરોત્તર અવસ્થા વિશેષ. શ્રુતકરણ તે વ્યાકરણાદિ પરિજ્ઞાનરૂપ અવસ્થા વિશેષ તથા અપર કલા પરિજ્ઞાનરૂપ છે. ચૌવનકરણ તે કાલકૃત્ વય-અવસ્થા વિશેષ અથવા રસાયણ આદિ પ્રાપ્ત શક્તિ છે. તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કરણ, વિશિષ્ટ ભોજનાદિ વાપરતા જે વિશિષ્ટ વર્ણાદિ ફેરફાર થાય તે છે. વળી આ પુદ્ગલ વિપાકપણાથી વર્ણાદિનું અજીવ આશ્રિતપણું સમજી લેવું. હવે ભાવ વિસસા કરણ કહે છે– [નિ.૧૫-] વર્ણાદિ એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ તે જ્યારે જુદા જુદા રૂપાદિમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રુત-૧, ભૂમિકા મળે છે, તે વર્ણાદિનું મળવું તે વિસસાકરણ, તે અસંખ્યેયકાળ રહેનાર હોય છે. અસ્થિર તે ક્ષણમાત્ર રહેનાર-સંધ્યાના રંગ, ઇન્દ્રધનુષુ વગેરે છે. તથા છાયાપણે અને આત૫૫ણે પુદ્ગલોના વિસસાપરિણામથી જ પરિણામ છે, તે ભાવકરણ છે. દૂધ આદિ સ્તનમાંથી નીકળ્યા પછી ક્ષણે ક્ષણે કઠિન અને ખાટું વગેરે થાય છે તે ભાવકરણ છે. [નિ.૧૬-] હવે મૂળકરણ કહે છે - શ્રુતગ્રન્થમાં આ મૂલકરણ છે. તે મન, વચન, કાચ લક્ષણ પ્રવૃત્તિ અને શુભ અશુભ ધ્યાનમાં રહેલા વડે ગ્રંથચના કરાય છે, તેમાં લોકોત્તરમાં શુભ ધ્યાનમાં રહી ગ્રંથરચના કરાય છે અને લોકમાં અશુભ ધ્યાન આશ્રિત ગ્રંથરચના કરાય છે. લૌકિક ગ્રંથ કર્મબંધનો હેતુ હોવાથી કર્તાનું અશુભ ધ્યાન જાણવું. અહીં તો ‘સૂત્રકૃત્’ તો સ્વ સિદ્ધાંત હોવાથી શુભ અધ્યવસાયથી રચેલું છે કેમકે શુભ ધ્યાનાવસ્થિત ગણધરોએ ચેલું છે. તેઓ ગ્રંયરચના વખતે શુભ ધ્યાની હોવાથી કર્મદ્વાર વડે અવસ્થા વિશેષને કહે છે. ૨૩ [નિ.૧૭-] તેમાં કર્મસ્થતિ વિચારતા મધ્યમ કર્મતિવાળા ગણધરોએ આ સૂત્ર રચેલ છે. તથા વિપાકથી મંદ અનુભાવવાળા, બંધને આશ્રીને જ્ઞાનાવરણીયાદિ મંદાનુભાવે બાંધતા તથા અનિકાચિત અને નિધત અવસ્યા કરતા, દીર્ઘ સ્થિતિક કર્મોને હ્રસ્વ સ્થિતિ કરીને તથા બંધાતી ઉત્તરપ્રકૃતિને સંક્રામવા વડે, ઉદયમાં આવેલા કર્મોને ઉદીરણા કરવા વડે અપ્રમત્તગુણ સ્થાને રહી, સાતા-અસાતા-આયુને ઉદીરતા તથા મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, અંગોપાંગ આદિ કર્મના ઉદયે વર્તતા, પુરુષ વેદે રહીને ક્ષાયોપશમિક ભાવમાં વર્તતા ગણધરાદિ વડે આ સૂત્રકૃતાંગ રચાયું છે. હવે સ્વબુદ્ધિના પરિહાર દ્વાર વડે કરણના પ્રકારને કહે છે– [નિ.૧૮-] તીર્થંકરના મતને સાંભળી માતૃકાદિ પદોને ઇન્દ્રભૂતિગૌતમ આદિએ ગ્રંથરચનામાં ક્ષયોપશમ કરીને, તેના પ્રતિબંધક કર્મના ક્ષયોપશમથી ઉપયોગ રાખીને શુભ અધ્યવસાય વડે સજ્જનોએ આ સૂત્ર કર્યુ, તેથી “સૂત્રકૃ” નામ છે. હવે તીર્થંકરે કયા યોગમાં વર્તી કહ્યું અને ગણધરે કયા યોગમાં રચ્યું તે બતાવે છે– [નિ.૧૯-] તેમાં ક્ષાયિક જ્ઞાનવર્તી તીર્થંકરે વાક્યોગ વડે અર્થ પ્રકર્ષયથી ગણધરોને કહ્યો. તે ગણધરો સામાન્ય પુરુષ ન હતા, પણ ક્ષીરાશ્રવલબ્ધિ આદિના સમૂહના યોગના ધારક યોગધર હતા, તેમની સમક્ષ પ્રકાશેલ, સૂત્રકૃત અંગની અપેક્ષાએ નપુંસક લિંગ છે. સાધુ શબ્દથી અહીં ગણધરો લીધા છે, તેમને ઉદ્દેશીને ભગવંતે અર્થ પ્રકાશ્યો છે, તે. અર્થ સાંભળીને ગણધરોએ પણ વચનયોગ વડે રચ્યું. તે જીવનો સ્વાભાવિક ગુણ એટલે પ્રકૃત, તે પ્રાકૃત ભાષા વડે રચ્યું. પણ સંસ્કૃત ભાષામાં ન રચ્યું. સંસ્કૃત ભાષા નાટ્, નિટ, શત્ પ્રત્યયાદિ વિકારની વિકલ્પનાથી બનેલી છે તેમાં ન રચ્યું. હવે બીજી રીતે સૂત્રકૃતનો નિરુક્ત અર્થ કહે છે– [નિ.૨૦-] અકારાદિ અક્ષરના ગુણ કે તેના અનંતગમ પર્યાયવાળું ઉચ્ચારણ લેવું, અન્યથા અર્થનું પ્રતિપાદન કરવું અશક્ય છે. અક્ષગુણ વડે મતિજ્ઞાનની સંઘટના એટલે ભાવશ્રુત, તેને દ્રવ્યશ્રુત વડે પ્રકાશવું તે. અથવા અક્ષરગુણની બુદ્ધિ ૨૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વડે રચના કરવી તેના વડે તથા જ્ઞાનાવરણ આદિ કર્મોને દૂર કરવા - જીવપ્રદેશોથી પૃથક્કરણ રૂપ, પરિશાટન કરવું તે હેતુ વડે ‘સૂત્રકૃતાંગ' કર્યું તે સંબંધ છે. તે જ કહ્યું છે જેમ જેમ ગણધરો સૂત્ર રચવાનો ઉદ્યમ કરે છે, તેમ તેમ કર્મો ઓછા થાય છે, જેમ જેમ કર્મો ઓછા થાય તેમ તેમ ગ્રંથ રચનાનો ઉધમ થાય. એ જ વાત પાછલી અડધી ગાથાથી બતાવે છે તે ઉભય યોગ એટલે અક્ષર ગુણમતિ સંઘટના યોગ તથા કર્મપરિશાટના યોગ વડે અથવા વાક્યોગ અને મનોયોગ વડે આ સૂત્ર કર્યું એટલે સૂત્રકૃત્ એવું નામ છે. સૂત્રકૃતનું નિરુક્ત કહ્યું હવે સૂત્રપદનું નિરુક્ત કહે છે– [નિ.૨૧-] અર્થના સૂચનથી સૂત્ર, તે સૂત્ર વડે કેટલાક અર્થો સાક્ષાત્ સ્વીકાર્યા, તથા બીજા અર્થો અપિત્તિથી સમજાવ્યા. એટલે સાક્ષાત્ ન બતાવ્યા હોય છતાં ‘દહીં લાવ' એમ કહેતા દહીંનું વાસણ લાવવાનું પણ જાણે. એમ કરીને ચૌદપૂર્વીઓ પરસ્પર છ સ્થાનમાં રહેલા છે. તથા કહ્યું છે— અક્ષર પ્રાપ્તિ વડે સમાન, પણ ઓછા-વધતાં મતિ પ્રમાણે હોય છે તે મતિથી શ્રુતજ્ઞાનમાં પણ ઓછા-વધતાં જાણી લેવા. તેમાં જે સાક્ષાત્ અર્થ બતાવ્યા, તેમાં બધાં ચૌદપૂર્વી સમાન જાણવા, પણ જે સૂચિત છે, તેની અપેક્ષાએ કોઈ ચૌદપૂર્વી અનંત ભાગ અધિક અર્થને જાણે, બીજા તે જ કારણથી અસંખ્ય ભાગ અધિક અર્થ જાણે, ત્રીજા સંખ્યેય ભાગ અધિક જાણે, તથા બીજા સંખ્યેય, અસંખ્યેય, અનંતગુણ જાણે. તે બધાં યુક્તિયુક્ત સૂત્રમાં કહ્યા જેવા સમજવા. તે જ કહ્યું છે કે - “મતિ વિશેષ હોય - ઇત્યાદિ." | પ્રશ્ન - શું સૂત્રમાં કહ્યા સિવાયના પણ અર્થો છે કે જેથી ચૌદ પૂર્વીઓ પટ્ સ્થાન પતિત કહો છો ? [ઉત્તર] - હા, ઘણાં છે. કહ્યું છે - જે પ્રજ્ઞાપનીય ભાવવાળા પદાર્થો છે તે ન કહી શકાય તેવાનો અનંતમો ભાગ છે અને કહી શકાય તેવા પદાર્થોનો અનંતમો ભાગ સૂત્રમાં ગુંથેયોલ છે. આમ હોવાથી તે અર્થો આગમમાં બહુ પ્રકારે ગોઠવેલા છે, કેટલાંક સૂત્રોમાં સાક્ષાત્ કહ્યા છે, કેટલાંક અપિત્તિથી સમજાય છે અથવા ક્યાંક દેશથી અને ક્યાંક સર્વે પદાર્થો લીધા છે. વળી જે પદો વડે અર્થો બતાવીએ તે પદો પ્રસિદ્ધ છે, સાધવા પડતાં નથી, તે અનાદિના છે, હમણાં ઉત્પન્ન કરેલા નથી તથા આ દ્વાદશાંગી શબ્દાર્થ રચના વડે મહાવિદેહમાં નિત્ય છે અને ભરત ઐવત ક્ષેત્રમાં દરેક તીર્થંકરમાં શબ્દ રચના દ્વાર વડે નવી રચાય છે પણ પદાર્થ અપેક્ષાએ તો નિત્ય જ છે. - x + X + હવે સૂત્રકૃતના શ્રુતસ્કંધ, અધ્યયનાદિનું નિરુપણ કરે છે— [નિ.૨૨-] આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ, ૨૩-અધ્યયનો, ૩૩-ઉદ્દેશાકાળ છે. તે આ રીતે - અધ્યયન-૧માં ૪-ઉદ્દેશા, બીજામાં ૩, ત્રીજામાં ૪, ચોથા-પાંચમામાં ૨-૨, તથા બાકીના અધ્યયનો એકસરા છે. આ રીતે ૩૩-ઉદ્દેશા છે. આ સૂત્ર આચારાંગથી બે ગણું અર્થાત્ ૩૬,૦૦૦ પદ પરિમાણ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ યુત-૧, ભૂમિકા હવે પહેલા શ્રુતસ્કંધના નામ નિક્ષેપાને બતાવે છે– [નિ.૨૩-] અહીં પહેલા શ્રુતસ્કંધનું નામ “ગાથાષોડશક’ છે. એટલે ‘ગાથા' નામક સોળમું અધ્યયન આ શ્રુતસ્કંધમાં છે. તેમાં ‘ગાથા'નો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવરૂપ ચાર પ્રકારનો નિક્ષેપ છે. નામ, સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્યગાથા બે પ્રકારે છે. - આગમથી, તો આગમથી, આગમથી ગાથાનો જ્ઞાતા પણ ઉપયોગરહિત અને નો આગમથી ત્રણ પ્રકારે - જ્ઞશરીર દ્રવ્યગાથા, ભવ્યશરીરદ્રવ્યગાથા, આ બે સિવાયની દ્રવ્યગાથા - X - X - X - ભાવગાથા પણ બે પ્રકારે છે - આગમથી, નોઆગમથી. આગમથી ભાવ ગાથાનો જ્ઞાતા અને ઉપયોગવાળો જાણવો, નોઆગમથી આ ગાયા નામક અધ્યયન જાણવું. કેમકે તેમાં આગમનું એક દેશપણું છે. ‘પોડશક’ના પણ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ છ નિક્ષેપ છે. - તેમાં નામ, સ્થાપના સરળ છે. દ્રવ્ય ‘ષોડશક’માં જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તે બંને સિવાયના સચિતાદિ ૧૫-દ્રવ્ય લેવા. ક્ષેત્ર પોડશક તે ૧૬-આકાશ પ્રદેશ, કાળ ષોડશક તે ૧૬-સમય કે તેટલો કાળ રહેનાર દ્રવ્ય, ભાવ પોડશક તે આ અધ્યયન જ જાણવું. કેમકે ક્ષાયોપથમિક ભાવવૃત્તિત્વ છે. શ્રુત અને સ્કંધનો ચાર પ્રકારે નિફોપ છે. જે બીજે વિસ્તાચી કહ્યો છે. હવે પ્રત્યેક અધ્યયનનો અર્થ અધિકાર બતાવવા કહે છે [નિ.૨૪ થી ૨૮-] પહેલા અધ્યયનમાં સ્વ સિદ્ધાંત, પર સિદ્ધાંત પ્રરૂપણા છે, બીજામાં સ્વ સિદ્ધાંતના ગુણો અને બીજા મતના દોષો જાણીને સ્વ સિદ્ધાંતનો બોધ જાણવો. બીજામાં તત્વોને જાણીને ઉપસર્ગ સહેવા સમર્થ બને તે જણાવ્યું, ચોથામાં સ્ત્રી-દોષનું વર્જન, પાંચમામાં ઉપસર્ગ ન સહે અને સ્ત્રી વશવર્તી હોય તેનો અવશ્ય નકે ઉપપાત બતાવ્યો છે. - છઠ્ઠામાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહેવાથી અને સ્ત્રીદોષ વર્જનથી ભગવંત મહાવીરે જીતવા યોગ્ય કર્મ કે સંસારનો પરાભવ કરી જય પામ્યા તેથી શિષ્યોને પણ આ ઉપદેશ આપ્યો. તે અધિકાર છે. સાતમામાં ગૃહસ્થો, અન્યતીચિંકો કે પાશ્ચસ્વાદિ એવાનો સંગ છોડનાર પરિત્યક્ત નિઃશીલકુશીલ તથા સુશીલ, સંવિનને બતાવ્યા. આઠમામાં બે પ્રકારનું વીર્ય બતાવી પંડિતવીર્યમાં પ્રયત્ન કરવાનું જણાવ્યું. - નવમામાં યથાવસ્થિત ધર્મ કહે છે. દશમામાં સમાધિસ્વરૂપ કહ્યું, અગ્યારમામાં સમ્યગદર્શન જ્ઞાન ચાસ્ટિારૂપ મોક્ષમાર્ગનું કથન છે બારમામાં - X - ચાર મતમાં રહેલા-કિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી એવા મતવાળા 363 પાખંડીઓ પોત-પોતાના મત સાધતાં જિનેશ્વર પાસે આવે ત્યારે તેમના વચનમાં રહેલા સાધનદોષોને બતાવીને તેનું નિરાકરણ કરાય છે. તેરમામાં સર્વવાદિઓમાં કપિલ, કણાદ, અક્ષપાદ, શોદ્ધોદન, જૈમિની આદિ મતને અનુસરનારનું કુમાર્ગપણું બતાવ્યું. ચૌદમામાં ગ્રંથ નામના અધ્યયનમાં શિષ્યોના ગુણ-દોષનું કથન છે તથા શિષ્યના ગુણ સંપદથી યુક્ત શિષ્ય ગુરુકુલવાસ સેવવાનો અધિકાર છે. પંદરમા ‘આદાનીય’ અધ્યયનમાં આદાનીય પદ કે અર્થોનું ગ્રહણ છે તે પૂર્વે કહેલા પદ અને અર્થો વડે પ્રાયઃ અહીં ગોઠવેલ છે, તથા સમ્યક ચારિત્ર મોક્ષમાર્ગનું સાધક છે, તે અહીં વવિલ છે. સોળમાં ગાથા અધ્યયનમાં પંદરે અધ્યયનમાં કહેલ કાર્ય સંક્ષેપમાં પ્રતિપાદિત કર્યો છે. હવે • x • એક એક અધ્યયનનું અહીં વર્ણન કરીશું– * શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ “સમય” ક o પહેલું ‘સમય’ નામક અધ્યયન છે, તેના ઉપક્રમ આદિ ચાર અનુયોગ છે. તેમાં ઉપક્રમણ તે ઉપકમ. અથવા જેના વડે શાસ્ત્રને નિફોપ અવસરમાં લાવીને સ્થાપીએ તે ઉપક્રમ. તેમાં લૌકિક ઉપક્રમ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદે છે પ્રકારે આવશ્યકાદિમાં વવિલ છે. શાસ્ત્રીય ઉપક્રમ પણ આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતાના અધિકારમાં સમાવતાર રૂપ છ પ્રકારનો જાણવો. તેમાં આનુપૂર્વ વગેરે સમાવતાર પર્યન્ત અનુયોગદ્વાર મુજબ જાણવો. તે જ પ્રમાણે આ અધ્યયન પણ આનુપૂર્વી આદિમાં જ્યાં જ્યાં ઉતરે ત્યાં ત્યાં ઉતાવું. તેમાં દશ પ્રકારે અનુપૂર્વમાં ગણના અનુપૂર્વમાં ઉતરે છે, તે અનુપૂર્વી આદિ ત્રણ પ્રકારે છે - પૂવનુપૂર્વી, પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વી. તેમાં આ અધ્યયન પૂર્વનુપૂર્વીમાં પહેલું, પશ્ચાતુપૂર્વીમાં સોળમું, અનાનુપૂર્વી ચિંતવતા એકાદિકથી માંડી સોળ સુધીમાં શ્રેણીમાં અન્યોન્યાભ્યાસ દ્વિપ ન્યૂન સંખ્યાબેદ થાય છે. અનાનુપૂર્વીના ભેદની સંખ્યાના પરિજ્ઞાનનો આ ઉપાય છે. તે આ પ્રમાણે - x •x • x • અહીં આખી ગણિત પ્રક્રિયા છે. તેને જાણવા માટે મૂળ વૃત્તિ જોવી •X X - X -] શ્રુત ક્ષાયોપથમિક ભાવમાં અવતરે છે. હવે પ્રમાણને બતાવે છે, જેના વડે મપાય તે પ્રમાણ. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી ચાર ભેદે છે. તેમાં આ અધ્યયન ક્ષાયોપથમિક ભાવમાં વ્યવસ્થિત થવાથી ભાવ પ્રમાણમાં અવતરે છે. આ ભાવ પ્રમાણ ગુણતય સંખ્યાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પણ ગુણ પ્રમાણે સમવતાર છે. તે પણ જીવ-જીવ ભેદથી બે પ્રકારે છે. સમય અધ્યયન ક્ષાયોપથમિક ભાવરૂપ હોવાથી તેના જીવના અન્યવને લીધે જીવગુણ પ્રમાણમાં સમવતાર છે. જીવગુણ પ્રમાણ પણ જ્ઞાન, દર્શન, ચા»િ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આ બોધરૂપે હોવાથી જ્ઞાનગુણ પ્રમાણમાં ગણવું. - તે પણ પ્રત્યa1, જાનુમાન, ઉપમાન, આગમ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં આ આગમ પ્રમાણમાં લેવું. તે પણ લૌકિક લોકોતર બે ભેદે જણવું. તેમાં આ સમય અધ્યયન લોકોતરમાં લેવું. તે પણ સૂત્ર, અર્થ, તંદુભયરૂપ ત્રણ પ્રકારે છે, તે ત્રણેમાં ગણવું અથવા આત્મ, અનંતર, પરંપર ભેદથી આગમ ત્રણ પ્રકારે છે. તેમાં તીર્થકરોને અર્થની અપેક્ષાએ આત્માગમ, ગણધરોની અપેક્ષાએ અનંતર તથા શિષ્યોની અપેક્ષાઓ પરંપરાગમ છે. સૂત્રની અપેક્ષાએ ગણધરોને આત્માગમ, તેના શિષ્યોને અનંતરાગમ અને ત્યારપછી શિષ્યોને પરંપરાગમ જાણવું. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રુત-૧, અધ્ય.૧-ભૂમિકા ૨૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ગુણ પ્રમાણ પછી નય પ્રમાણ અવસર છે. તેનો આ પૃથકવ અનુયોગમાં સમવતાર નથી અથવા પુરપની અપેક્ષાએ થાય છે, તે જ કહે છે – મૂઢમયિક એટલે નય શૂન્ય કાલિક શ્રત છે, એમાં ગયો અપૃચકવ સમવતાર છે પણ પૃથકવમાં સમવતાર થતો નથી. સાંભળનારની યોગ્યતા જોઈને નય વિશારદ નયોનું વર્ણન કરે છે . સંખ્યા પ્રમાણ આઠ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોમ, કાલ, પરિણામ, પર્યવ અને ભાવ. તેમાં પરિમાણ, સંખ્યામાં અવતાર છે. તે કાલિક અને દૃષ્ટિવાદ એ બે ભેદો છે, તેમાં આ સૂત્રને કાલિક પરિમાણ સંખ્યામાં ગણવું. તેમાં પણ અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટમાં અંગપ્રવિટમાં સમવતાર છે. પર્યવ સંખ્યામાં અનંતા પર્યવો છે. તથા સંગેય અક્ષર, સંખ્યય સંઘાત, સંગેય પદો, સંગેય પાદો, સંખ્યય શ્લોકો, સંગેય ગાથા, સંગેય વેઢા, સંગેય અનુયોગ દ્વારો છે. હવે વક્તવ્યતાનો સમવતાર ચિંતવીએ. તે સ્વ સમય, પર સમય, ઉભયસમય એમ ત્રણ ભેદે છે. તેમાં આ, અધ્યયનનો ત્રણેમાં સમાવેશ થાય છે. અધિકાર બે પ્રકારે છે - અધ્યયન અધિકાર અને ઉદ્દેશ અધિકાર. અહીં અધ્યયન અધિકાર કહ્યો છે. ઉદ્દેશાનો અથિિધકાર તો નિયુક્તિકાર સ્વયં કહેશે. હવે નિક્ષેપાનો અવસર છે. તે ત્રણ પ્રકારે છે. ઓઘ નિષ્પન્ન, નામ નિપજ્ઞ, સૂબાલાપક નિપજ્ઞ. તેમાં ઓઘ નિપજ્ઞમાં આ અધ્યયન છે. તેનો નિક્ષેપો આવશ્યકાદિ સૂત્રમાં વિસ્તારથી કહ્યો છે નામ નિપજ્ઞમાં ‘સમય’ એ નામ છે, તેના નિપાના અર્થે નિયુક્તિકાર કહે છે [નિ.ર૯-] સમયનો નિક્ષેપ બાર પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, કુતીર્થ, સંગાર, કુલ, ગણ, સંકર, ગંડી અને ભાવ. તેમાં નામ, સ્થાપના પ્રસિદ્ધ છે વ્ય સમય એટલે દ્રવ્યની સમ્યગુ પરિણતિ અર્થાત સ્વભાવ. તે આ પ્રમાણે - જીવદ્રવ્યનો ઉપયોગ, પુદ્ગલ દ્રવ્યનું મૂર્તવ, ધર્મ-અધર્મ-આકાશનું ગતિ-સ્થિતિઅવગાહના લક્ષણ અથવા જે દ્રવ્યનો ઉપયોગકાળ. જેમકે વષમાં લવણ અમૃત સમાન, શરદઋતુમાં પાણી, ગાયનું દૂધ હેમંતમાં, શિશિરમાં આમળાનો સ, વસંતમાં ઘી, ગ્રીમમાં ગોળ અમૃત સમાન છે. ક્ષેત્ર સમય - ક્ષેત્ર એટલે આકાશ, તેનો સ્વભાવ. જેમકે - પરમાણુથી પણ પૂરાય, બે થી પણ પૂરાય, સો, સો લાખ, કોડી સહય પણ સમાઈ જાય. અથવા દેવકુ આદિ ફોનનો આવો અનુભવ છે કે ત્યાં ઉત્પન્ન થતાં પ્રાણીઓ સુરૂપવાળા, નિત્ય સુખી, નિર્વેર હોય. ક્ષેત્રનો પરિકર્મણ અવસર ક્ષેત્રસમય છે. કાળ સમય તે સુષમાદિનો અનુભાવ વિશેષ છે, અથવા કમળના સો કોમળ પાંદડા ભેદાઈ જાય તેવી પણ સમય બારીક છે. એમ દ્રવ્ય હોગકાળ સમય કહ્યો. કુતીર્થ સમય એટલે પાખંડીના પોત-પોતાના માનેલા આગમ વિશેષ-જાણવા કે તેમાં બતાવેલા અનુષ્ઠાન છે. સંગાર સમય સંકેતરૂપ છે. જેમકે પૂર્વભવમાં સિદ્ધાર્થ સારથી દેવે પૂર્વકૃત સંકેત મુજબ કૃષ્ણના મૃતકને લઈ જતાં બળદેવને પ્રતિબોધિત કર્યા. કુલ સમય તે કુલાચાર. જેમકે શક લોકોની પિતૃશુદ્ધિ આદિ. ગણ સમય - જેમ મલ્લોનો આચાર છે કે - કોઈ અનાથ મલ મરે તો તેની જાતિવાળા તેનો સંસ્કાર કરે, પડી ગયો હોય તેનો ઉદ્ધાર કરે. સંકર સમય - ભિન્ન જાતિઓનું મળવું, તેમાં એક વાક્યપણું જેમકે વામમાર્ગીમાં અનાચાર ગુપ્ત છે. ગંડસમય - જેમ શાક્યો ભોજન અવસરે ગંડી-તાડન કરે છે. ભાવસમય તે નોઆગમથી આ અધ્યયન છે. તેનો જ અહીં અધિકાર છે. બાકીના નિફોપા શિષ્યની મતિ વિકસાવવા બતાવ્યા. હવે ઉદ્દેશા [નિ.૩૦ થી ૩ર-] આ અધ્યયનના ચાર ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશાના છે અધિકાર પહેલી ગાથા વડે બતાવ્યા. જેમકે - પંચભૂતો તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ તે પાંચે સર્વલોક વ્યાપી હોવાથી મહાન ભૂતો છે તેનું વર્ણન એક અધિકારમાં છે. ચેતન-અચેતન બધું આત્મવિવર્ત છે તેથી આત્મા અદ્વૈતવાદ છે તે બીજો અધિકાર. તે જીવ કાયાકારમાં ભૂતપરિણામે રહ્યો હોવાથી તે જીવે - તે શરીર એક છે તે મતનો ત્રીજો અધિકાર. જીવ અકારક- સર્વ પુન્ય, પાપનો કત છે એમ માનવું તે ચોરો અધિકાર. પાંચભૂતથી આભા જુદો છે, તેથી છઠ્ઠો ભૂત માનવો તે પાંચમો અધિકાર અને અફળવાદી-કોઈ ક્રિયાનું ફળ નથી તે માને છે છઠ્ઠો અધિકાર. બીજ ઉદ્દેશામાં ચાર અધિકાર આ પ્રમાણે - નિયતિવાદ, અજ્ઞાનિક મત, જ્ઞાનવાદ અને કર્મ ઉપચય ચાર પ્રકારે નથી તે શાક્યમત. એ ચાર અધિકાર છે. ચાર પ્રકારનું કર્મ અવિજ્ઞાન અનાભોગે કરેલ છે. જેમ માતાના સ્તનાદિ આક્રમણથી પગની વ્યાપત્તિમાં અનાભોગથી કર્મ બંધાતું નથી. તથા પરિજ્ઞાન - કેવળ મન વડે પર્યાલોચન કરવું. તેના વડે કોઈ પ્રાણીને મારવાના અભાવથી કર્મનો ઉપયય થતો નથી. ઇર્ષા-ગમન વડે પણ કર્મ ઉપચય થતો નથી. કેમકે તેમાં પ્રાણીનો નાશ થવાનો અભાવ છે તથા સ્વપ્રમાં કર્મ ઉપચય થતો નથી. જેમ સ્વપ્રમાં ભોજન કરવાથી સ્તુતિ થતી નથી. બીજા ઉદ્દેશામાં આધાકર્મ વિચાર - તે ખાનારના દોષનું દર્શન છે, તથા કૃતવાદી કહે છે - આ લોક ઇશ્વરે બનાવ્યો છે અથવા પ્રધાનાદિ કૃત છે. જેમકે તે પ્રવાદીઓ પોત-પોતાના કૃતવાદને લઈને ઉભા છે તે બીજો અધિકાર. સોયા ઉદ્દેશામાં ગૃહસ્થોમાં જે અનુષ્ઠાન છે, તે અસંયમથી પ્રઘાન કર્તવ્યો વડે તેને પરપ્રવાદી-પરતીર્થિકની ઉપમા અપાઈ છે. હવે અનુગમ કહે છે - તેના બે ભેદ-સૂકાનુગમ અને નિયુકિતઅનુગમ. તેમાં નિયુક્તિઅનુગમ ત્રણ પ્રકારે - નિક્ષેપ, ઉપોદ્ધાત, સૂત્રસ્પર્શિક. તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ અનુગત છે. કેમકે તે ઓઘ નામ નિપજ્ઞ નિપામાં છે. હવે સૂત્રનું નિક્ષેપના કરાશે. ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમ ૨૬માં દ્વારમાં પ્રતિપાદિત બે ગાથાથી જાણવો. તે આ પ્રમાણે - ક નિ ૫. વગેરે. Page #22 -------------------------------------------------------------------------- ________________ 3o સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાજી યુત.-૧, અધ્ય.-ભૂમિકા • સુ પૂર્વેdી આરંભિક ‘મૂર્દિ* ખાસ જોવી. મૂર્ણિમાં આ સમગ્ર ભૂમિકાના વિવરણમાં ઉક્ત વૃત્તિ-અનુવાદ કરતા ઘણે સ્થાને જિતા જોવા મળે છે. ક અધ્યયન-૧ સમય, ઉદ્દેશો-૧ ૬. ૦ સૂણ સ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂઝ હોય તો સંભવે છે. સૂત્ર સૂઝાતુગમમાં છે. તે અવસર આવ્યો જ છે, તેથી સૂગ ઉચ્ચારણ કરીએ • સૂત્ર-૧ : બોધ પ્રાપ્ત કરો, બંધનને જાણીને તોડો, વીર પ્રભુએ બંધન કોને કહેલ છે ? અને શું જાણીને બંધન તોડવું જોઈએ ? • વિવેચન તેની સંહિતાદિ કમથી વ્યાખ્યા - પુષ્યત્ વગેરે. આ સૂત્ર સૂત્રકૃતાંગમાં પહેલું છે, તેનો આચારાંગ સાથે સંબંધ છે. આચારાંગમાં કહ્યું છે . જીવ તે છકાયની પ્રરૂપણા છે. તેમનો વઘ કરવો તે કર્મનું બંધન છે - ઇત્યાદિ બધાંને સમજે. અથવા કેટલાંક વાદી માત્ર જ્ઞાનથી મુક્તિ માને છે, બીજા માત્ર કિયા વડે માને છે. જૈનો તો બંને સાથે મળે તો જ મોક્ષ માને છે, તે આ શ્લોકથી સિદ્ધ કરે છે. તેમાં જ્ઞાનપૂર્વકની ક્રિયા જ કુળવતી થાય છે, તે વાત સમજો એટલે આ પુષ્ય વડે જ્ઞાન કહ્યું. ગોટાવેત્ થી ક્રિયા બતાવી. તેના આ અર્થ છે - બોધ પામે - ધારણ કરે એ ઉપદેશ છે. તે બોધ પામવો એટલે શું ? પુષ્યત્ જીવ પ્રદેશો સાથે અન્યોન્ય વેધરૂપે વ્યવસ્થપાય તે બંધન - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ આદિ કે પરિગ્રહ આરંભાદિ છે. બોધ માત્રથી ઇચ્છિત કાર્યની પ્રાપ્તિ ન થાય, તેથી ક્રિયા બતાવે છે . તે બંધનને જાણીને વિશિષ્ટ કિયા-સંયમ અનુષ્ઠાનથી આત્મા સાથેના કર્મબંધનને દૂર કરે, તજે, તોડે. આવુ સુધમસ્વિામી કહે ત્યારે જંબૂસ્વામી આદિ શિયો વિશિષ્ટ જિજ્ઞાસાથી બંધાદિ સ્વરૂપ પૂછે છે - તીર્થકરે બંધના કોને કહ્યું ? કેવી રીતે જાણીને તે બંધનનો તોડે કે તુટે ? બંધનના સ્વરૂપને જણાવે છે • સૂત્ર-૨ સચિત્ત તથા અશ્ચિત પદાર્થોમાં અનામત્ર પરિગ્રહ બુદ્ધિ રાખે છે, અને બીજને પરિગ્રહ રાખવા અનુજ્ઞા આપે છે, તે દુ:ખથી મુકત થતો નથી. - વિવેચન : અહીં બંધન કર્મ કે તેના હેતુઓ કહે છે. તેમાં નિદાનનો જન્મ નિદાન વિના ત ચાય, તેથી નિદાન બતાવે છે . તેમાં પણ સર્વે આરંભો પહેલ્લાં બતાવે છે, તે આરંભો કર્મોના ઉપાદાનરૂપ અને પ્રાયઃ આત્માના પોતાના આગ્રહથી ઉત્પન્ન થયેલા છે, તેથી પહેલા પરિગ્રહને જ દર્શાવ્યો છે. ચિત એટલે જ્ઞાન કે ઉપયોગ, તે જેને હોય તે સચિત - દ્વિપદ, ચતુષ્પદ આદિ, તેના સિવાયના કનક, જત આદિ અયિત. તે બંને રૂપ પરિગ્રહ ગ્રહણ કરીને ન ચgિ ઘાસ-ફસ આદિ અથવા શત એટલે લેવાની બુદ્ધિથી જીવના ગમત પરિણામ. તે પરિગ્રહ પોતે સખે કે બીજા પાસે રખાવે કે સખનારને અનુમોદે; તેથી દુઃખી થાય - આઠ પ્રકારના કર્મ કે તેના ફળરૂપ અશાતા વેદનીયના ઉદયથી મુક્ત ન થાય. પરિગ્રહનો આગ્રહ એ જ પરમારી અનર્થોનું મૂળ છે. કહ્યું છે કે • મારું, હું વગેરે જ્યાં સુધી જેતે અભિમાનનો દાહવર છે, ત્યાં સુધી તે ચમના મુખમાં જ છે પણ તેને પ્રશાંતિ થતી નથી. વળી તે અનર્થરૂપ એવા યશ સુખના ઇચ્છુકને છુટકારો કઈ રીતે થાય ? તથા તેનું ઘર, ધૃતિનાશક, ક્ષાંતિનાશક, વ્યાોપમિત્ર, મદભવન, દયાન બુ, દુ:ખ ઉત્પાદક, સુખનાશક, પાપગૃહ એવો પરિગ્રહ દુષ્ટગ્રહ માફક બુદ્ધિવાને કલેશને નાશ માટે થાય છે. વળી પરિગ્રહ પ્રાપ્ત ન થતા આકાંક્ષા રહે, નષ્ટ થતા શોક થાય, રહે તો રક્ષણની ચિંતા, ભોગવતા અતૃપ્તિ એ રીતે બંધનથી મુકાતો નથી. પરિગ્રહવાનને અવશ્ય આરંભ થતા જીવહિંસા થવાની તે કહે છે• સૂત્ર-3 : જે સ્વયં પ્રાણીઓનો ઘાત કરે છે, ભીજ પાસે ઘાત કરાવે છે કે ઘાત કરનારનું અનુમોદન કરે છે, તે પોતાનું વેર વધારે છે. • વિવેચન : બીજી રીતે બંઘનને બતાવે છે. તે પરિશ્રદ્ધાનું અસંતુષ્ટ રહી વારંવાર તેને મેળવવા તત્પર રહી, કમાવવામાં અને વિદન કરનારા પ્રતિદ્વેષ કરી પોતે મન, વચન, કાયા વડે આયુ, બલ, શરીરની પ્રાણીને દુ:ખ પમાડે છે અથવા મારી નાંખે છે. પ્રાણો ૧૦ છે . પ ઇન્દ્રિયો, 3-બળ, શ્વાસોચ્છવાસ અને આયુ. આ પ્રાણો ભગવતે બતાવ્યા છે, તેને જુદા કરવા તે હિંસા. તે પરિગ્રહાગ્રહી પોતે જ હિંસા કરે છે એમ નહીં, બીજા પાસે પણ હિંસા કરાવે છે, હિંસા કરનારની અનુમોદના પણ કરે છે. એ રીતે કરવા, કરાવવા, અનુમોદવા વડે પ્રાણી હિંસાથી સેંકડો જન્મ સુધીનું કર્મ બાંધીને પોતાનું વૈર વધારે છે, પછી દુ:ખ પરંપરારૂપ બંધનથી મુકાતો નથી. પ્રાણાતિપાતના ઉપલક્ષણથી મૃષાવાદાદિ બંઘ-હેતુ પણ જાણવા. ફરી પણ બંધને આશ્રીને કહે છે • સૂ૪ - જે મનુષ્યમાં જે કુળમાં જન્મે છે, જેની સાથે વસે છે, તે અજ્ઞાની મમત્વ કરીને લેપાય છે અને અન્ય-અન્યમાં મુછ પામે છે. • વિવેચન : જે રાષ્ટ્રકૂટાદિ મૂળમાં જમે અથવા ધૂળમાં સાથે મેવા મિત્રો કે પત્ની સાથે મનુષ્ય વસે, તે માતા, પિતા, ભાઈ, બેન, પત્ની, મિત્ર આદિમાં આ મારી છે એવા મમત્વ અને તેહરી લેપાય છે, મમત્વજનિત કર્મચી નર, તિર્યચ, મનુષ્ય, દેવરૂપ સંસારમાં ભ્રમણ કરતો પીડાય છે. તે અજ્ઞાની સ-અસતના વિવેકરહિત અન્યઅન્યમાં વૃદ્ધ-મોહિત, મમત્વબહુલ થાય છે. પહેલા માતા, પિતા પછી પત્ની-પુત્રાદિમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૪ સ્નેહવાળો થાય છે. ૩૧ હવે - “શું જાણીને તોડે ?” એનું સમાધાન કરે છે. • સૂત્ર-૫ : ધન અને ભાઈ બહેન રક્ષા ન કરી શકે. જીવનને અલ્પ જાણીને કર્મના બંધનને તોડી નાંખે છે. • વિવેચન : સચિત્ત કે અચિત્ત દ્રવ્ય, ભાઈ-બહેન આદિ, સર્વ ધન આદિ સંસારમાં ભમતા જીવને અતિ કટુ શરીર તથા મનની વેદના આપે છે. તેને ધન આદિ રક્ષણ માટે થતાં નથી, તે જાણીને તથા પોતાનું આયુ અલ્પ છે તે જ્ઞપરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી સચિત્ત-અચિત પરિગ્રહને પ્રાણીનો ઉપઘાત સમજી સ્વજનસ્નેહાદિ બંધન સ્થાનનું પચ્ચક્ખાણ કરીને કર્મને તોડે જ. અથવા કર્મ એટલે ક્રિયા - સંયમ અનુષ્ઠાન વડે કર્મથી છૂટે છે. અધ્યયન અધિકારથી સ્વસિદ્ધાંત કહ્યો. હવે પર-મતને કહે છે— - ૬ : કોઈ કોઈ શ્રમણ-બ્રાહ્મણ પરમાર્થને નહીં જાણતા ઉપરોકત ગ્રંથનો ત્યાગ કરીને, સ્વસિદ્ધાંતમાં બદ્ધ થઈ માનવ કામભોગમાં આસક્ત થાય છે. • વિવેચન : ઉક્ત ગ્રંથોને છોડીને સ્વરુચિથી રચિત ગ્રંથોમાં આસક્ત, બદ્ધ કેટલાંક ઉક્તાર્થ [જૈન સિદ્ધાંત] ને છોડીને સ્વેચ્છાએ ચાલે છે. - ૪ - જૈન સિદ્ધાંતમાં કહે છે કે - જીવનું અસ્તિતત્વ હોય તો જ જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધન છે, તેના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદાદિ અને પરિગ્રહ, આરંભ આદિ છે, તેને સમ્યક્ દર્શનાદિ ઉપાય વડે તોડે, મોક્ષનો સદ્ભાવ છે. એ વાતને શાક્યાદિ શ્રમણ, બૃહસ્પતિ મતવાળા, પરિવ્રાજક આદિ [ન માની] અરિહંત ઉક્ત ગ્રંથોને ઉલ્લંઘીને પરમાર્થને ન જાણતાં અનેક પ્રકારે પોતાના સિદ્ધાંતોમાં આગ્રહી છે. જેમકે બૌદ્ધો કહે છે - સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, જ્ઞાનનો આધારભૂત આત્મા કોઈ નથી, કિંતુ ‘વિજ્ઞાન' એક જ વર્તે છે, બધાં સંસ્કારો ક્ષણિક છે ઇત્યાદિ. સાંખ્યો કહે છે - સત્વ, રજ, તમની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે, પ્રકૃતિથી મહાન્ અહંકાર છે, તેનાથી સોળ ગુણો, તેનાથી પાંચ ભૂતો [મહાન] છે. ચૈતન્ય પુરુષનું આ સ્વરૂપ છે - વૈશેષિકો કહે છે– દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ સમવાય છ પદાર્થો છે. તૈયાયિક કહે છે - પ્રમાણ, પ્રમેય આદિ પદાર્થોના અન્વય વ્યતિરેક પરિજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ છે. વળી મીમાંસકો કહે છે– પ્રેરણા લક્ષણવાળો ધર્મ છે, કોઈ સર્વજ્ઞ જગમાં વિધમાન નથી તથા મુક્તિનો અભાવ છે એમ માને છે. ચાર્વાકો કહે છે— કોઈ પરલોકમાં જનાર નથી, પાંચ ભૂતોથી જુદો કોઈ પદાર્થ નથી, પુન્ય પાપ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી ઇત્યાદિ. આવી રીતે આ લોકાયતિક આવું ખોટું માની પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં દુરાચારાદિમાં રક્ત થઈને તેઓ કહે છે - આટલો જ લોક ઇન્દ્રિયોથી દેખાય છે. - ૪ - ૪ - હે સુંદરી ! ખા. પી. હે વગાત્રિ ! જે વીતી ગયું તે તારું નથી - ૪ - ઇત્યાદિ. આ પ્રમાણે તે જૈનેતરો સ્વ સિદ્ધાંત વાસિત મનવાળા થઈ અરિહંત ભગવંતે કહેલ ગ્રંથના અર્થને પરમાર્થથી ન જાણતા તેનું ઉલ્લંઘન કરીને પોતાના ગ્રંથોમાં આસક્ત થઈ, કામાસક્ત થાય છે. હવે સૂત્રકારશ્રી ચાર્વાક મતને જ કહે છે– ૩૨ • સૂત્ર-૭,૮ : કેટલાક કહે છે આ જગમાં પંચ મહાભૂત છે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ મહાભૂતો છે, તેઓના સંયોગથી એક ચેતના ઉત્પન્ન થાય છે. તે ભૂતોનો નાશ થતા તેનાથી ઉત્પન્ન ચેતના પણ નાશ પામે છે. • વિવેચન : પાંચ મોટા ભૂત વિધમાન છે. તે સર્વ લોકવ્યાપી હોવાથી મહત્ વિશેષણ મૂકેલ છે. આ ‘ભૂત' પદ વડે તેના અભાવાદિનું નિરાકરણ કર્યુ છે. આ લોકમાં માત્ર ‘ભૂત'ને માનનારા ભૂતવાદીનો મત છે. ભૂતવાદી - બૃહસ્પતિ મતના અનુયાયી વડે આ મત પોતે સ્વીકાર્યો છે, બીજાને પણ બતાવે છે. તે આ રીતે પૃથ્વી-કઠણ છે, પાણી-દ્રવરૂપ છે, અગ્નિ-ઉષ્મરૂપ છે, વાયુ-ચલિત છે. આકાશ-પોલાણવાળું છે. આ પાંચ ભૂત તથા તેના સાંગોપાંગ પ્રસિદ્ધ છે. તે પાંચે પ્રત્યક્ષ દેખાતા હોવાથી કોઈ તેનો અભાવ માની ન શકે. પ્રશ્ન - સાંખ્ય આદિએ પણ આ પાંચ ભૂત તો માનેલા જ છે. જેમકે સાંખ્યો કહે છે - સત્વ, રજ, તમોરૂપથી મહાન બુદ્ધિ છે, તે મોટાઈથી અહંકાર - “હું” એવો ભાવ. તેનાથી ૧૬ ગણ થાય છે - પાંચ સ્પર્શાદિ બુદ્ધિ ઇન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, ગંધ-રસ-રૂપ-સ્પર્શ-શબ્દ એ પાંચ “તત્માત્ર” છે. તેમાં ગંધ તન્માત્રા પૃથ્વી છે, તે પૃથ્વીમાં ગંધ, રૂપ, રસ, સ્પર્શ છે. રસમાત્ર પાણી છે, તેમાં રસ, રૂપ, સ્પર્શ છે, રૂપ માત્ર અગ્નિ છે, તેમાં રૂપ અને સ્પર્શ છે. સ્પર્શ માત્ર વાયુ છે. શબ્દ માત્ર આકાશ છે, તે ગંધ, રસ, રૂપ, સ્પર્શવર્જિત ઉત્પન્ન થાય છે - વૈશેષિકો પણ ભૂતોને કહે છે— પૃથ્વીત્વ યોગથી પૃથ્વી, તે પરમાણુપણે નિત્ય છે, બે અણુ આદિ સંબંધથી કાર્યરૂપે અનિત્ય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ સંખ્યા પરિમાણ પૃથકત્વ સંયોગ વિભાગ પરત્વ અપરત્વ ગુરુત્વ દ્રવત્વ વેગ એ ચૌદ ગુણોથી યુક્ત છે તથા પાણીપણાના યોગથી પાણી છે તે પણ રૂપ, રસ આદિ ચૌદ ગુણ યુક્ત છે પણ તેનું દ્રવ્યત્વ સ્નિગ્ધ છે, રૂપ-શુકલ, રસ-મધુર, સ્પર્શ-શીત જ છે. તેજત્વ યોગથી તેજ (અગ્નિ], તે રૂપ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, નૈમિત્તિક દ્રવત્વ, વેગ એ અગિયાર ગુણ યુક્ત છે. તેમાં રૂપ-શુક્લ અને ભાસ્વર, સ્પર્શ ઉષ્ણ છે. વાયુત્વ યોગથી વાયુ, તે અનુષ્ણ શીતસ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, વેગ એ નવ ગુણવાળો છે. - ૪ - ‘આકાશ' એક છે, તે સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, શબ્દ એ છ ગુણોવાળું શબ્દલિંગ છે. તે Page #24 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૧/૧/૧/૩,૮ એમ બીજા વાદીઓએ પણ ‘ભૂત’ માન્યા છે, તો પંચભૂત જ કેમ ? ઉત્તર - સાંખ્ય આદિ એ • x • આત્મા આદિ અન્ય વસ્તુ પણ સ્વીકારી છે, લોકાયતિક તો પંચભૂત સિવાય આત્માદિ કશું માનતા જ નથી. તેથી સાંખ્યમતને આશ્રીને જ સૂકાર્યની વ્યાખ્યા કરીએ છીએ - x - એ પૃથ્વી આદિ પાંચ મહાભૂતોથી કાય આકારે પરિણમીને કોઈ રૂપે ભત’થી અવ્યતિરિક્ત આત્મા છે, પણ ભૂતોથી જુદો કોઈથી પરિકશિત, પરલોક જનારો, સુખ-દુ:ખ ભોકતા જીવ નામે પદાર્થ જ નથી એવો તેમનો મત છે. * * * પૃથ્વી આદિ સિવાય કોઈ આત્મા નથી. કેમકે તેને ગ્રહણ કરનાર પ્રમાણનો અભાવ છે. આ લોકો પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે, અનમાતાદિ નહીં. કેમકે અનુમાન આદિમાં ઇન્દ્રિયો સાથે પ્રત્યક્ષ સંબંધના અભાવે વ્યભિચાર સંભવે છે. વ્યભિચારવાનું અનુમાન પ્રમાણ * * * * * વિશ્વાસપાત્ર ન થાય. - X - X - તેથી પ્રત્યક્ષ પ્રમાણને જ માનવું સારું, તેથી ભૂતથી જુદા આત્માનું ગ્રહણ કરેલ નથી, પણ જે ચૈતન્ય ભૂતોમાં દેખાય છે, તે ભૂતો જ કાયા આકારે પરિણમતાં પ્રગટ દેખાય છે. - X - X • ભૂતથી જુદો આત્મા નથી. ભૂતોના એકઠા થવાથી જ તેમાં તેમની ચૈતન્ય શકિત છે. જેમ પાણીમાં પરપોટા થાય છે તેમાં કેટલાક લોકાયતિકો આકાશને ભૂતપણે માને છે તેથી ભૂતપંચક કહેવામાં દોષ નથી. શંકા - જો ભૂતોથી જુદો કોઈ આત્મા નથી તો મરી ગયો કેમ બોલે ? ઉત્તર - એ ભૂતો કાયાકારે પરિણમતાં ચૈતન્ય પ્રગટ થયું પછી તેમાંથી કોઈ ભૂત-વાયુ કે અનિ નીકળી જતાં દેહ ધારણ કરનારનો વિનાશ થાય છે, તેથી લોકમાં “મરી ગયો” એવું બોલાય છે. પણ જીવ ગયો એમ નથી. આવો “ભૂતથી જુદો આત્મા નથી” એ પક્ષ છે, તેનું ખંડન કરે છે– [નિ.33-] પૃથ્વી આદિ ભૂતોના કાયાકાર પરિણામે ચૈતન્ય, ભાષા ચાલવું આદિ ગુણો ન થાય એવી જૈિન દર્શનની] પ્રતિજ્ઞા છે. • X - અહીં ચાવકને પૂછવું કે • પાંચ ભૂતોના સંયોગથી ચૈતન્ય પ્રગટ થાય છે, તો તેના સંયોગમાં સ્વતંત્ર છે કે પરસ્પર અપેક્ષાએ પરતંત્ર છે ? તે સ્વતંત્ર નથી. કેમકે તેમાં ચૈતન્યથી અન્ય ગુણો જેવા કે - આધાર કાઠિન્યગુણા પૃથ્વી, દ્રવ્ય ગુણ-પાણી - X • આદિ છે જ. અથવા પૂર્વોક્ત ગંધ આદિ પૃથ્વી વગેરેમાં એકૈક ગુણ પરિહાનિ વડે એ બધાં ગુણો ચૈતન્યથી અલગ છે. • x • વળી બીજી રીતે જોતાં - ચૈતન્ય ગુણ સાધ્ય કરતા પૃથ્વી વગેરે અન્ય ગુણો હોવા છતાં ચૈતન્ય ગુણ પૃથ્વી આદિ એક એકમાં જુદો નથી, તેથી તેના સમુદાય વડે ચૈતન્યગુણ સિદ્ધ થાય નહીં. હવે વૃત્તિમાં જે ખંડળ-મંડી છે તેનો સારાંશ જ અહીં રજૂ ક્ય છે. અક્ષરશ: જાણવા વૃત્તિ જોઈ, ડ્રાતા પાસે સમજવું.) ભૂતોનો સમુદાય સ્વતંત્ર હોય તો ધર્મપણે સ્વીકારાય. તેનો ચૈતન્ય ગુણ સાધ્ય ધર્મ નથી. કેમકે પૃથ્વી વગેરેના ગુણોથી તે તદ્દન જુદો છે. જેમ રેતી પીલવાથી તેલ ન નીકળે કે ઘટ-પટ સમુદાયથી તંભ ન થાય. કાચમાં ચેતનગુણ દેખાય છે, [3/3] તે ચેતનનો ગુણ છે ભૂતોનો નહીં. વળી અચેતનમાં અચેતન ગુણ જ પ્રગટે ચૈતન્ય ગુણ નહીં. ઇન્દ્રિઓ પણ પોતાના વિષયથી અન્ય વિષય જાણી શકતી નથી, પણ ચૈતન્યરૂ૫ દેટા વડે જ કાર્ય સિદ્ધ થાય છે. તેથી ભૂતોનો સમુદાય ચૈતન્ય નથી. ઇન્દ્રિયોના પ્રત્યેક વિષય ગ્રહણ કરવા છતાં સંકલના પ્રત્યયનો અભાવ છે. * * * * * ઇત્યાદિ. લોકાયતિકનો પ્રશ્ન - સ્વતંત્રતા પક્ષે આ દોષ નથી. પરસ્પર સાપેક્ષ સંયોગના પરdબપણાના સ્વીકારથી ભૂતોના સમુદાયથી ચૈતન્યનામક ધર્મ સંયોગવશાતુ ઉત્પન્ન થાય છે. જેમ દારુ બનાવવાના પદાર્થમાં વિધમાન નહીં તેવી મદ શક્તિ દામાં ઉત્પન્ન થાય જ છે ને ? જૈનાચાર્યનો ઉત્તર - વૃિત્તિમાં રજૂ થયેલ ખંડન-મંડન અમારી કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ન હોવાથી તેનો સારાંશ જ અહીં રજૂ કર્યો છે.] અમે પૂછીએ છીએ કે તમારો સંયોગ સંયોગી પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય તો છઠ્ઠો ભૂત ઉભો થાય. તમે પાંચ ભૂત સિવાય કંઈ માનતા નથી. તેથી ચૈતન્ય ગ્રહણ ન થાય. જો અભિન્ન માનતા હો તો ત્યાં વિચારો કે ભૂતો ચેતનાવાળા કે ચેતના વગરના ? જો ચેતનાવાળા માનો તો એકેન્દ્રિય જીવ સિદ્ધ થશે, જો અચેતન માનો તો પૂર્વે કહેલો દોષ આવશે કેમકે જે પ્રત્યેકમાં નથી તે સમુદાયમાં કેમ હોય ? - તમે જે દારુનું દષ્ટાંત આપો છો તે ખોટું છે કેમકે તેના પદાર્થમાં તેવી-તેવી શક્તિ અંત“તું જ છે. વળી ભૂતોમાં ચૈતન્ય ન માનવાથી મરણનો અભાવ થશે. કેમકે મૃતકાયમાં પણ પૃથ્વી આદિ ભૂતો તો છે જ. વળી મૃતકામમાં પણ સોજો દેખાય છે માટે વાયુનો અભાવ નથી આદિ. જો સૂક્ષ્મ વાયુ કે અગ્નિ છે તેમ કહેશો તો જીવની બીજા નામે સ્વીકૃતિ થઈ જશે. તેથી ભૂત માત્રના સમુદાયથી ચૈતન્ય ઉત્પન્ન ન જ થાય. વળી લેય પ્રતિમામાં બધાં ભૂતો એકઠાં થવા છતાં તે જડ જ છે વળી અન્વય વ્યતિરેકથી આ ચેતનગુણો ભૂતોમાં ઉત્પન્ન થવા યોગ્ય નથી. માટે તમારો કદાગ્રહ મૂકીને “જીવ” જુદો છે તે માનવાનો પક્ષ સ્વીકારો. વળી પ્રત્યક્ષ પ્રમાણ જ માનવું છે પણ ભ્રમ છે. અનુમાન પ્રમાણ વિશે પણ વિચારવું જોઈએ. અનુમાન પ્રમાણ તમને પ્રમાણ છે કે અપમાણ ? જે પ્રમાણ હોય તો તમે અનુમાનને અપ્રમાણ કઈ રીતે કહેશો ? જો પ્રમાણ હોય તો પરની ખામી કેવી રીતે કરશો ? ઇત્યાદિ - X - વળી સ્વર્ગ, અપવર્ગ, દેવતાદિનો નિષેધ કરતા તમે કયા પ્રમાણથી નિષેધ કરશો ? - X - X - સ્વગદિ નિષેધ કરવા જતા ચાવકે અવશ્ય પ્રત્યક્ષ પ્રમાણ વિના બીજાં પ્રમાણ માની લીધા. ઇત્યાદિ • * * - પ્રત્યક્ષ સિવાય બીજાં પ્રમાણો છે તેના વડે આત્માની સિદ્ધિ થશે. તે કયા ? એ પ્રશ્નનો જૈિનાચાર્ય ઉત્તર આપે છે-] ‘આત્મા છે' તેનામાં અસાધારણ ગુણોની પ્રાપ્તિ છે. ચક્ષુ ઇન્દ્રિય સાક્ષાત્ દેખાતી નથી, પણ સ્પર્શન વગેરે ઇન્દ્રિયોના અસાધારણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૩,૮ ૩૫ ૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રૂપ વિજ્ઞાનની ઉત્પત્તિની શક્તિ વડે તે ચક્ષનું પણ અનુમાન કરાય જ છે. તે રીતે પૃથ્વી આદિ અસાધારણ ચૈતન્યગુણની પ્રાપ્તિ વડે આત્મા પણ છે, એમ અનુમાન થાય છે અને ચૈતન્ય તે અસાધારણ ગુણ છે. ચૈતન્ય આત્માનો જ ગુણ છે. આત્મા છે. બધી ઇન્દ્રિયોના ઉપલબ્ધ અર્ચની સંકલના પ્રત્યયનો સદુભાવ હોવાથી, આત્મા અર્થનો દટા છે, ઇન્દ્રિયો નથી. ઇન્દ્રિયો નાશ પામે તો પણ પૂર્વે જોયેલા પદાર્થોનું સ્મરણ કાયમ રહે છે. અથપતિથી આત્મા સિદ્ધ થાય છે. જેમકે - પૃથ્વી આદિ પાંચે ભૂત સમુદાય હોવા છતાં લેપકર્મથી બનેલ મૂર્તિ આદિમાં સુખ, દુ:ખ આદિનો સદ્ભાવ નથી, એ કારણથી પણ જણાય છે કે - જે વિધમાન છે, ભૂતથી જુદો છે, કોઈ પણ સુખ દુ:ખ ઇચ્છાદિ ક્રિયાઓનો સમવાયી કારણ પદાર્થ છે અને તે જ આમાં છે - X - X - આ રીતે પ્રત્યક્ષ, અનુમાન અને અર્થપતિથી આત્મા સિદ્ધ થયો. હવે આગમ પ્રમાણથી આત્માનું અસ્તિત્વ બતાવે છે - જેમકે આગમ વચન છે કે - “મારો આત્મા ઉપપાતિક છે.” આવું આગમમાં પ્રત્યક્ષ વચન છે, ત્યાં બીજા આગમ પ્રમાણની શી જરૂર છે ? વળી જૈિનાચાર્ય કહે છે - બધાં પ્રમાણમાં મુખ્ય પ્રત્યક્ષ પ્રમાણ વડે જ આત્મા જણાય છે, તેના ગુણ જ્ઞાનના પ્રત્યક્ષપણાથી, જ્ઞાન ગુણ તે ગુણથી અનન્યપણે રહે છે તેથી પ્રત્યક્ષથી આત્મા છે જ. • x • હું સુખી, હું દુઃખી એવા હું પ્રત્યયથી ગ્રાહ્ય આત્મા પ્રત્યક્ષ છે. શરીરમ્યી ભિન્નતા આદિ બીજા પ્રમાણો પણ જીવની સિદ્ધિ માટે વિચારી લેવા. * * * આત્મા ભૂતોથી જુદો તથા જ્ઞાનનો આધાર છે. શંકા - જ્ઞાન આધાર ભૂત આત્મા વડે જ્ઞાનથી ભિન્ન આશ્રિત વડે શું પ્રયોજન છે ? કેમકે જ્ઞાનથી જ સર્વ સંકલના પ્રત્યય વગેરે સિદ્ધ થાય છે, વચ્ચે આત્માની કલાના શા માટે ? કેમકે જ્ઞાન જ ચિપ છે. અચેતન ભૂત જે કાયાકારે પરિણમ્યા છે, તેની સાથે સંબંધ થતાં સુખ-દુઃખાદિ ક્રિયા ઉત્પન્ન થાય છે ઇત્યાદિ, પછી આત્માની કલાના કેમ ? સમાધાન - આત્માને આધારભૂત માન્યા વિના સંકલના પ્રત્યય ન ઘટે. જેમ બધી ઇન્દ્રિયો જુદા વિષયને જાણે, પણ મેં પાંચ વિષયને જાયા એવા આત્માના સંકલના પ્રત્યયનો જ અભાવ થઈ જાય. વળી જ્ઞાનરૂપ ગુણ ગુણી સિવાય એકલો ન હોય તેથી અવશ્ય આત્મારૂપ ગણીને માનવો જોઈએ. વળી આત્મા સર્વવ્યાપી નથી. આ આભા શ્યામાક તંદુલ કે અંગુઠાના પર્વ જેટલો નાનો નથી. પણ જે શરીર તેણે પ્રાપ્ત કર્યું છે, તેની વયા સુધી આત્મા વ્યાપેલો છે. કર્મના સંબંધ થકી સૂફમ-બાદર એકેન્દ્રિય, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય પર્યાપ્ત-પર્યાપ્ત વગેરે બહુ પ્રકારની અવસ્થા પ્રગટ થાય છે. આત્માને ક્ષણિક માનતા ધ્યાન, અધ્યયનાદિનો અભાવ થાય અને એકાંત નિત્ય માનતા ચાર ગતિના પરિણામનો અભાવ થાય તેથી આભા કંઈ અંશે અનિત્ય, કંઈ અંશે નિત્ય છે. હવે આત્મા એક જ છે, એવા અદ્વૈતવાદને - x - બતાવે છે– • સૂત્ર-૯ : જેમ એક જ પૃથ્વી સમૂહ વિવિધરૂપે દેખાય છે, તેમ જુઓ ! સકલ લોકમાં એક જ આત્મા વિવિધરૂપે દેખાય છે. • વિવેચન : દેટાંત વડે જણાવે છે - x • x - ‘એક’ને અંતર રહિત સમજવું. પૃથ્વી સૂપ એટલે પૃથ્વીના સમૂહ નામનો અવયવી પદાર્થ. તે એકલો પણ નદી, સમુદ્ર, પર્વત, નગર, સંનિવેશ આદિના આધારરૂપે વિચિત્ર દેખાય છે. વળી તે નીચી, ઉંચી, કોમળ, કઠણ આદિ ભેદવાળી દેખાય છે. આવા ભેદોથી પૃથ્વીતવમાં કંઈ ભેદ ગણાતો નથી. એ રીતે બીજાને આમંત્રણ કરી (વાદી કહે છે-] સકલ લોક ચેતન-અચેતનરૂપ એક વિદ્વાન વર્તે છે. અર્થાત્ એક જ આત્મા વિદ્વાન્ જ્ઞાનપિંડ પૃથ્વી આદિ ભૂતાદિ આકારે જુદો જુદો દેખાય છે. તે આત્માના તેટલા ભેદ નથી. તેથી કહે છે • નિષે એક જ આત્મા છે, તે જુદા જુદા ભૂતોમાં વસેલો છે, પણ જળમાં દેખાતા ચંદ્ર માફક જુદો જુદો દેખાય છે. અહીં વેદ-પદ દ્વારા આત્માના અદ્વૈતવાદનો પૂર્વપક્ષ બતાવ્યો છે. હવેના સૂર [ગાથા દ્વારા આ અદ્વૈતવાદીને ઉત્તર આપે છે. • સૂત્ર-૧૦ : કોઈ કહે છે. આત્મા એક જ છે, પણ આરંભમાં આસક્ત રહેનારા પાપકર્મ કરીને એકલો જ તીવ્ર દુઃખ ભોગવે છે. • વિવેચન : અનંતર સૂત્રમાં અદ્વૈતવાદ બતાવ્યો. કેટલાક પુરુષકારણ વાદીઓ - પ્રતિપાદન કરે છે. તેઓ કેવા છે ? જડ અર્થાત્ સમ્યક્ પરિજ્ઞાનરહિત. મંદવ તેમનું યુતિરહિત આત્માનો અદ્વૈતપક્ષ ગ્રહણ કરવાથી સિદ્ધ થાય છે. હવે તેનો ઉત્તર આપે છે— જો આત્મા એક જ હોય અને અનેક ન હોય તો ખેતી આદિ કરનારા પ્રાણીઓ જીવોનો નાશ કરનારા વ્યાપારમાં આસક્ત, સંબદ્ધ, અધ્યપપ બની તેના સંરભ, સમારંભ, આરંભ વડે આત્માથી અશુભપ્રકૃતિરૂપ અસાતાના ફળને દેનારા તીdદુ:ખના અનુભવ સ્થાનરૂપ નરકાદિમાં જાય છે. તે આભમાં આસક્ત જીવો નિશયથી નકમાં જાય છે. બીજે નહીં. આત્મા એક માનીએ તો આમ બનવું શક્ય ન બને. વળી આત્મા એક માનીએ તો એક જીવ અશુભ કર્મ કરે તો બીજા શુભ અનુષ્ઠાન કરનારને પણ નરકમાં જવું પડે. પણ આવું જોવા મળતું નથી. તેથી કહે છે કે • કોઈ સમજણ વિનાનો એકલો જ તેવી વિડંબના અનુભવતો જોવા મળે છે, બીજી નહીં. તથા આત્મા સર્વગત માનીએ તો આત્માના બંધ અને મોક્ષનો અભાવ થશે. •X - X - આ અને ટેકો આપતી નિયુક્તિ બતાવે છે– Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૧૦ પાંચ પૃથ્વી આદિ ભૂતોમાં રોઝ કાયાકારે પરિણમેલ ચૈતન્ય દેખાય છે, જો એક જ આત્મા વ્યાપ્ત હોય, તો ઘટાદિમાં પણ ચૈતન્ય હોય. પણ એવું થતું નથી. તેથી આત્મા એક નથી. ભૂતોના ગુણો જુદા જુદા છે. કેમકે એક આત્માનું અભિપણું છે. વળી પાંચ ઇન્દ્રિયો આશ્રિત જ્ઞાનની પ્રવૃત્તિ હોવાથી અન્યએ જાણેલું બીજો જાણતો નથી. તેથી આત્મા એક નથી. હવે તે જીવ-તે શરીરવાદીના મતનો પૂર્વપક્ષ બતાવે છે • સૂત્ર-૧૧ - બાળક હોય કે પંડિત પ્રત્યેકનો આત્મા પૂર્ણ છે. તેનો આત્મા દેખાય છે કે નહીં - એમ કહેવાથી તેનું સત્વ ઔપપાતિક નથી. • વિવેચન : તે જીવ - તે શરીરવાદીઓનું એવું કહેવું છે કે - જેમ પાંચભૂતકાય આકારે પરિણત થતાં ચૈતન્ય ઉદ્ભવે છે કે દેખાય છે. તે રીતે એક એક શરીરમાં રોકએક આત્મા, એ પ્રમાણે બધાં આત્મા રહેલા છે. જે અજ્ઞાની હોય કે પંડિત હોય, બધાં જુદા જુદા ગોઠવાયેલા છે. તેથી સર્વ વ્યાપી એવો એક આત્મા છે, તેમ ના માનવું. - X - શંકા- પ્રત્યેક શરીરને આશ્રીને આત્માનું અનેકપણું છે, તે વાત જૈનદર્શનને પણ ઇષ્ટ છે. - આ શંકાના નિવારણ માટે કહે છે – ચૈિતન્ય જ્યાં સુધી શરીર વિધમાન છે, ત્યાં સુધી છે, શરીરના અભાવે તે રહેતું નથી. કાયા આકારે પરિણત ભૂતોમાં ચૈતન્ય પ્રગટ થાય છે, પણ ભૂતોનો સમુદાય જુદો પડતા ચૈતન્ય નાશ પામે છે, પણ ચૈતન્ય બીજે જતું દેખાતું નથી. તેથી જ કહે છે કે - fપળ્યા હૈ તિ પરલોકમાં આત્મા હોતો-જતો નથી. અથવું શરીરથી જુદો અને સ્વ કર્મફળનો ભોક્તા આત્મા નામનો કોઈ પદાર્થ નથી. આવું શા માટે ? તે કહે છે - મૂળ ગાથામાં પ્રતિ શબ્દ બહુવચનમાં છે, તેનો આ અર્થ છે - પ્રાણીઓ એકમવમાંથી બીજા ભવમાં વિધમાન નથી. તેઓના આગમ વિદ] માં પણ કહે છે - વિનયન'' [આ પૂર્વ પક્ષ કહ્યો] અહીં શિષ્ય પૂછે છે કે • પૂર્વે બતાવેલ ભૂતવાદી અને આ તે જીવ - તે શરીર વાદીમાં શું જુદાપણું છે ? તેનો ઉત્તર આપે છે ભૂતવાદીના મતે ભૂતો જ કાયા આકારે પરિણત થઈ સર્વ ક્રિયા કરે છે. જ્યારે આ વાદીના મતે કાયા આકારે પરિણત ભૂતોમાંથી ચૈતન્ય નામે ઓમા ઉત્પન્ન થાય છે કે પ્રગટ થાય છે અને તે અભિન્ન છે તે જુદાપણું છે. આ પ્રમાણે ધના અભાવે ધર્મનો અભાવ છે તે કહે છે સૂગ-૧૨ : પુન્ય નથી, પાપ નથી, આ લોક સિવાય કોઈ લોક નથી. શરીરનો વિનાશ થતા દેહી [આત્મા નો પણ વિનાશ થાય છે. • વિવેચન - અભ્યદય પ્રાપ્તિ લક્ષણ તે પુન્ય. તેથી વિપરીત તો પાપ. તે બંનેમાંથી કશું ૩૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિધમાન નથી. કેમકે આત્મા-ધર્મીનો અભાવ છે. તેના અભાવથી આ લોકથી પર પૂજ્ય-પાપના અનુભવરૂપ બીજો લોક નથી. આ અર્થમાં સૂત્રકાર તેનું કારણ કહે છે - કાયાના વિનાશથી અર્થાત્ ભૂતોના વિઘટનથી આત્માનો પણ અભાવ થશે. શરીરનો વિનાશ થતા આત્મા પરલોકે જઈને પૂન્ય કે પાપ અનુભવતો નથી. તેથી ધર્મીઆત્માના અભાવે તે પૂન્ય-પાપરૂપ ધર્મનો પણ અભાવ થશે. તેના ઘણા દેટાંત છે. જેમકે જળના પસ્પોટા જળ સિવાય દેખાતા નથી, તેમ ભૂત સિવાય કોઈ આત્મા નથી. કેળના થળમાં ત્વચા જુદી કરીએ તો ત્વચાના પડ નીકળે પણ તેમાં સાર કશો નથી, એમ ભક્ત સમુદાયનું વિઘટન થતાં તેમાં આત્મા નામનો સારભૂત કોઈ પદાર્થ મળતો નથી. જેમ અલાતના ભમવાથી તેમાં ચકની બુદ્ધિ થાય છે, એમ ભૂત સમુદાય પણ વિશિષ્ટ ક્રિયાને પ્રાપ્ત થતાં જીવની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. જેમ સ્વપ્નમાં બહિર્મુખ આકારપણે વિજ્ઞાન અનુભવાય છે, તેમ આત્મા ન હોવા છતાં તેનું વિજ્ઞાન ભૂત સમુદાયમાં પ્રગટ થાય છે. જેમ અરીસામાં સ્વચ્છપણે પ્રતિબિંબિત પદાર્થ બહાર હોવા છતાં અંદર રહેલો દેખાય છે, પણ તેમ હોતું નથી. જેમ ઉનાળામાં પૃથ્વીની ગરમીથી થતા કારણો વડે જલાકાર [મૃગજળ] જણાય છે ઇત્યાદિ • x • તે પ્રમાણે આત્મા પણ ભૂત સમુદાયથી કાયાકારે પરિણમતાં આત્મા છે તેવો ભાસ થાય છે. શંકા - જો ભૂત સિવાય કોઈ આત્મા ન હોય તો તેના કરેલા પૂન્ય પાપ પણ નથી, તો આ જગતમાં આવું વૈચિય કેમ દેખાય છે ? જેમકે - કોઈ ધનવાન - કોઈ ગરીબ, કોઈ સુભગ-કોઈ દુર્ભગ, સુખી-દુ:ખી, સુરપ-કુરૂપ, રોગી-નીરોગી એવા પ્રકારની વિચિત્રતા કેમ? - સમાધાન - આ બધું સ્વાભાવિક છે. જેમકે - પત્થરમાંથી કોઈ પ્રતિમા બનાવી તેને પૂજે છે તો કોઈ પત્થર ઉપર પગ ધુએ છે તો તે પત્થર કંઈ શુભ-અશુભ કર્મવાળા નથી કે જેના ઉદયે તે પત્થર તેવી અવસ્થા પામે છે. એ તો જગતના સ્વભાવની વિચિત્રતા છે, તેથી કહે છે કે - કાંટાની તીણતા, મોરનું યિમિતપણું આદિ સ્વાભાવિક જ છે. આ પ્રમાણે ‘તે જીવ-તે શરીર' મત કહ્યો, હવે અકારકવાદીને જણાવે છે. • સુખ-૧૩ - આત્મા સ્વયં ક્રિયા કરતો નથી, બીજા પાસે કરાવતો નથી. આત્મા કત નથી - આત્મા અકારક છે. એવું તે અકારકવાદી કહે છે. • વિવેચન 'વાળું' પદથી સ્વતંત્ર કdઈ કહે છે. આત્માનું અમૂર્તવ, નિત્યત્વ અને સર્વ વ્યાપીત્વ હોવાથી કતૃત્વ સાબિત થતું નથી. તે જ હેતુથી કરાવવાપણું પણ આત્માથી સિદ્ધ ન થાય. ‘ત્ર' શબ્દથી અતીત, અનાગત કઈવનો નિષેધ કરે છે - X • તેથી આત્મા સ્વયં ક્રિયામાં પ્રવર્તતો નથી, બીજાને પ્રવતવતો નથી. - X - તે ભોગવવાની ક્રિયા કરે છે, પણ તેને સમગ્ર કવૃત્વ નથી, તે બતાવે છે – x • સર્વવ્યાપી અને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૩ so અમૂર્ત હોવાથી આકાશની માફક તેનું નિક્રિયપણું છે. તથા કહ્યું છે કે આત્મા અકત, નિર્ગુણ, ભોક્તા છે. એમ સાંખ્ય મતમાં કહ્યું છે. આ પ્રમાણે આત્મા અકારક છે. તે સાંખ્યમતવાળા તેનાથી પણ વિશેષ ધૃષ્ટતા ધરીને વારંવાર કહે છે. પ્રકૃતિ કરે છે તે પુરુષ ભોગવે છે. બુદ્ધિથી નિશ્ચય કરાયેલો અર્થ પુરષ સમજે છે. આ અકાકવાદીનો મત છે. હવે તે જીવ-શરીર અને કાકવાદી મતનું ખંડન કરે છે– સૂઝ-૧૪ - જે લોકો આત્માને આકdf કહે છે, તેમના મતે આ લોક કઈ રીતે સિદ્ધ થશે ? તે પ્રમત્ત અને આરંભમાં આસકત લોકો એક અજ્ઞાન અંધકારમાંથી બીજ અજ્ઞાનઅંધકારમાં જાય છે. • વિવેચન : હવે પૂર્વોક્ત તે જીવ - તે શરીરવાદી, ભૂતોથી અવ્યતિક્તિ આત્મા એ મતનું નિરાકરણ કરે છે તેઓ કહે છે . “શરીચી આત્મા ભિન્ન નથી’ એ અયોગ્ય છે, કેમકે તેનું સાધક પ્રમાણ છે, તે આ પ્રમાણે - [વૃત્તિનો સાર રજૂ કરેલ છે—| જેનો આકાર પ્રતિનિયત છે, તેનો કત વિધમાન છે. જેમકે ઘડો, તેનો કd કુંભાર છે. જેનો મત અવિધમાન છે, તેનો આકાર પ્રતિનિયત નથી. જેમકે આકાશ, દંડ, ચક વગેરેનો અધિષ્ઠાતા છે અને અધિષ્ઠાતા સિવાય કરણપણાની ઉપપત્તિ નથી. ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા આભ છે, તે આત્મા ઇન્દ્રિયોથી જુદો છે. વળી જ્યાં જ્યાં આદાન-આદેયા સદ્ભાવ ત્યાં ત્યાં વિધમાન આદાતા [ગ્રાહક] જણાય છે. જેમકે - સાણસો અને લોઢાનો પિંડ, એ બંનેથી જુદો “લુહાર' છે. તેમ ઈન્દ્રિયો એ કરણ છે, તેના વડે વિષયોનો ગ્રાહક તે તેનાથી ભિન્ન આત્મા છે. વિધમાન ભોગવવા યોગ્ય શરીર છે. વળી તમે “સત્વો ઉપપાતિક નથી” એમ કહો છો, તે પણ અયુક્ત છે કેમકે તે જ દિવસે જન્મેલો બાળક સ્તનપાન કરવાને ઇચ્છે છે - X - તે બાળક જ્યાં સુધી. સ્તનનો નિશ્ચય ન કરે ત્યાં સુધી રોવાનું છોડતો નથી, પછી સ્તનમાં મુખ લગાડે છે, તેથી સિદ્ધ થાય છે કે બાળકમાં વિજ્ઞાન છે, તે અન્ય વિજ્ઞાનપૂર્વક છે અને તે વિજ્ઞાન એ પૂર્વભવનું જ્ઞાન છે. તેથી સત્વ ઉપપાતિક જન્મ લેનાર) છે, વળી તમે કહો છો વિજ્ઞાન ધન પૂર્વ તૈયાર નો અર્થ પણ આવો છે. વિજ્ઞાનના સમૂહરૂપ આત્મા, પૂર્વકર્મ વશ તેવા કાર્યો આકાર રૂપે પરિણત ભૂત સમુદાયમાં પૂર્વકર્મ ફળ ભોગવીને, પછી તેનો વિનાશ થતાં આત્મા પણ તે કાયા આકારે વિનાશ પામીને બીજા પર્યાય વડે ઉત્પન્ન થાય છે, પણ શિરીર નાશ પામતા] તેની સાથે આત્મા વિનાશ પામતો નથી. વળી તમે કહ્યું કે - ધર્મી [આત્મા ના અભાવથી ધર્મ અથતુ પૂન્ય-પાપનો પણ અભાવ છે, તે પણ અયોગ્ય છે. કેમકે ધર્મી અર્થાત્ આત્મા પૂર્વે બતાવ્યા પ્રમાણે સિદ્ધ કર્યો છે, તે સિદ્ધ થતાં તેના ધર્મો એવા પૂન્ય-પાપ પણ સિદ્ધ જ છે, કેમકે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જગતમાં તેવું વૈવિષ્ય દેખાય જ છે. વળી તમે સ્વભાવને આશ્રીને પત્થરનું ષ્ટાંત આપ્યું. તે પણ તેના ભોગવનારના કર્મના વશથી જ તે તે પ્રમાણે સંવૃત છે તેથી પૂન્ય અને પાપનો સદ્ભાવ નિવારી શકાય તેમ નથી. [પૂન્ય, પાપ છે.] -x-x - ભૂતોથી વ્યતિરિક્ત અને પરલોકગામી આત્મા સિદ્ધ કરેલો હોવાથી તમે જે દેટાંતો આપો છો તે વ્યર્થ બકવાસ જ છે. ભૂતોથી અલગ આત્મા નથી તેમ કહેનારા ચતુર્ગતિરૂપ સંસારમાં ભવ-ભ્રમણ કરનાર છે, તે પૂર્વે બતાવ્યું છે - સુભગ, દુર્ભગ, સુરૂપ કુરૂપ, ઘની, નિર્ધન આદિ કારણે જગત વિચિત્ર લક્ષણો આ લોક છે. આત્માને ન સ્વીકારવાથી આવો લોક કઈ રીતે થાય? કઈ રીતે ઘટી શકે ? તે નાસ્તિકો પરલોકગામી જીવ ન માનવાથી પૂન્ય-પાપનો અભાવ માની વ્યર્થ અજ્ઞાનરૂપ અંધકારમાંથી બીજા અંધકારમાં જાય છે અને ફરી પણ જ્ઞાનાવરણીયાદિ રૂ૫ મહા અંધકારને એકઠો કરે છે. અથવા દુ:ખસમૂહ વડે સતુ-અસત વિવેક નાશ થવાથી યાતના સ્થાનથી વિશેષ અંધકાવાળા સ્થાને અર્થાત્ સાતમી નકપૃથ્વીમાં રૌરવ, મહારૌરવ, કાલ, મહાકાલ, અપ્રતિષ્ઠાન નરકાવાસમાં જાય છે. તે જડ-મૂ, આત્મા સિદ્ધ હોવા છતાં અસઆગ્રહથી આત્માનો અભાવ માનીને જેને વિવેકીજનો એ નિંદેલ છે તેવા જીવ-ઘાતક આરંભમાં નિશ્ચયથી-નિત્ય સંબદ્ધ થઈને પૂન્ય-પાપનો અભાવ માની, પરલોકનો અભાવ માની આરંભમાં અતિ ક્ત બને છે. તથા તે જીવ-તે શરીરવાદીના મતનું નિર્યુક્તિકારે પણ નિર્યુક્તિ-૩૩માં ખંડના કર્યું છે. હવે અકારવાદીના મતને ફરી કહે છે જે આ અકારવાદી આત્માના અમૂર્તત્વ, નિત્યત્વ, સર્વવ્યાપીત્વ હેતુઓથી નિક્રિયપણું માની બેઠા છે તેઓના આ જરા-મરણ-શોકાદિ લક્ષણવાળો, નકાદિ ચાર ગતિરૂપ જે લોક છે - X - X - તે કઈ રીતે સિદ્ધ થાય ? - X - તેથી તેઓ પૂર્વોક્ત નકાદિ યાતના સ્થાનમાં જાય છે. કેમકે તે જડ લોકો પ્રાણીને દુ:ખ દેનાર આરંભમાં રક્ત છે. હવે નિયુક્તિકાર અકારવાદી મતનું ખંડન કરવા કહે છે [નિ.૩૪] આત્માનું અકતૃત્વ હોવાથી આત્માએ કર્યું નથી, ત્યારે ન કરેલાનું વેદન કોણ કરે? વળી અક્રિયપણામાં વેદન ક્રિયા પણ ન ઘટે તથા ન કરેલાનું પણ અનુભવેલ માનો તો ન કરેલાનું આવવું અને કરેલાનો નાશ એવી આપત્તિ આવશે. તેનાથી એકે કરેલ પાપને બઘાં પ્રાણીએ ભોગવવાનો વખત આવશે અને પુન્યથી સુખ આવશે. પણ આવી વાત દેખાતી નથી તથા આત્માના વ્યાપિવ અને નિત્યત્વ થકી આત્માની નરક, તિર્યચ, દેવ, મનુષ્ય, મોક્ષ પાંચ ગતિ છે, તે પણ નહીં થાય. તેથી તમારા સાંખ્યમતીને કપાય વસ્ત્રો, શિરમુંડન, દંડધારણ, ભિક્ષાભોજન આદિ અનુષ્ઠાન - X - X - ઇત્યાદિ સર્વે નિષ્ફળ થશે. વળી • દેવ, મનુષ્યાદિ ગતિ - આગતિ નહીં થાય કેમકે આત્માનું તમે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૧૪ ૪૧ સર્વવ્યાપીત્વ માનો છો તથા નિત્યવથી આત્માને વિસ્મરણના અભાવે જાતિસ્મરણાદિ ક્રિયા નહીં થાય. આદિ ગ્રહણથી “પ્રકૃતિ કરે-પુરષ ભોગવે” એ ભોગ ક્રિયા તમે માની છે, તે પણ નહીં થાય કેમકે અક્રિયાવને તમે માનો છો - 1 - વળી તમારી આવી વાતો તમારા મિત્રો જ માનશે. શંકા-ભોગવવાની ક્રિયા માત્રથી - x• આત્મા સક્રિય છે, તો પણ અમે તેટલું સક્રિયવ ઇચ્છતા નથી. સમસ્ત ક્રિયા કરે તો જ આત્માને સક્રિય માનીએ. આ શંકાનો ઉત્તર નિયુક્તિકાર આપે છે. [નિ.૩૫] અ-કુળપણું હોવાથી વૃક્ષનો અભાવ ન મનાય. અર્થાત ફળ આપે તો જ તે વૃક્ષ નહીં તો વૃક્ષ નથી એમ ન મનાય. એ રીતે આત્મામાં પણ સુપ્તાદિ અવસ્થામાં જો કે કોઈ અંશે નિષ્ક્રિયત્વ હોય તેથી આત્મા સર્વથા નિષ્ક્રિય છે તેમ કહેવું યોગ્ય નથી. થોડાં ફળ આપે તો પણ વૃક્ષ વૃક્ષ જ કહેવાય છે. એ પ્રમાણે થોડી ક્રિયા કરનાર આત્મા પણ કિયાવાન જ કહેવાય. કદાચ જેમ એક પૈસાવાળો ધનિક ન કહેવાય તેમ થોડી ક્રિયાવાળો આત્મા નિષ્ક્રિય કહેવાય તેમ તમે માનો તો યોગ્ય નથી. * * * * * સામાન્યની અપેક્ષાએ તો અપક્રિય પણ ક્રિયાવાનું જ ગણાય. * * * * * કોઈ ગાય દૂધ ન આપે અને કોઈ ગાય થોડું દૂધ આપે તો પણ તે બંને ગાય તો કહેવાશે જ. ઇત્યાદિ. હવે “આભાષઠવાદીમત' કહે છે. • સૂત્ર-૧૫ - કેટલાક પાંચ મહાભૂત કહે છે અને કેટલાક આત્માને છઠ્ઠો ભૂત કહે છે. તેમના મતે આત્મા અને લોક શાશ્વત છે. • વિવેચન : આ સંસારમાં પૃથ્વી આદિ પાંચ મહાભૂતો છે, તેમ વેદવાદી, સાંખ્યો અને વૈશેષિકોનો મત છે. તે વાદીઓનું આમ કહેવું છે - આત્મા એ છઠ્ઠો ભૂત છે, અન્ય વાદીમાં અનિત્ય ભૂત હતા, તે આ મતોમાં નથી તે કહે છે - આત્મા પૃથ્વી આદિરૂપ અવિનાશી છે. તેમાં આત્મા સર્વવ્યાપીત્વ અમર્તત્વ હોવાથી આકાશ જેવો શાશ્વત છે, પૃથ્વી આદિનું અવિનાશીપણું છે. તેનું શાશ્વતપણે ફરી બતાવવા કહે છે– • સૂત્ર-૧૬ પાંચ મહાભૂત અને છઠો આત્મા સહેતુક કે નિર્દેતુક નષ્ટ થતા નથી તથા અસતુ ઉતાણ થતાં નથી, સર્વે પદાર્થો સર્વથા નિયતી ભાવને પ્રાપ્ત થાય છે. • વિવેચન : પૃથ્વી આદિ પદાર્થો, છઠ્ઠો આત્મા નિર્દેતુક કે સહેતુક વિનાશ પામતો નથી. પણ બૌદ્ધો પોતાની મેળે જ નિર્દેતક વિનાશ માને છે. તે બૌદ્ધોનો આ મત છે - નિશ્ચયે પદાર્થોનો જન્મ જ વિનાશમાં હેતુ ઇચ્છે છે. જો જમ્યો અને નાશ ન થયો તો પછી કોનાથી નાશ થશે ? જેમ વૈશેષિક લકુટાદિ કારણે વિનાશ સહેતુક માને છે. તેવા બંને પ્રકાસ્ના નાશ વડે લોક અને આત્માનો નાશ થતો નથી. એવો . ૪૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તાત્પર્ય છે. અથવા બંને પ્રકારે આત્માના સ્વભાવથી ચેતન-અચેતનરૂપથી વિનાશ થતો નથી. તેથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ પોતાના રૂપનો પરિત્યાગ ન કરવાથી નિત્ય છે, જગત આવું કદી નથી એમ નહીં, તેથી આત્મા પણ નિત્ય છે - x • તેથી કહ્યું છે આત્માને શો છેદતા નથી, અગ્નિ બાળતો નથી ઇત્યાદિ તથા આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચલ અને પુરાણો છે. એ રીતે અસતુની ઉત્પત્તિ થતી નથી. કેમકે બધાનો બધે સદભાવ છે. • x - જો અસતની ઉત્પત્તિ થાય તો ગધેડાના સીંગડાની ઉત્પત્તિ થાય. • x - x • એ પ્રમાણે માટીના પિંડમાં પણ ઘડો છે, કેમકે તેના અર્થી માટીનો પિંડ લે છે. જો અસત્ ઉત્પન્ન માનીએ તો ઘડાનો અર્થી માટીનો પિંડ શા માટે લે? તેથી સત્ કારણમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે પૃથ્વી આદિ અને છઠ્ઠો આત્મા નિત્યત્વને પામે છે અને ભાવરૂપને જ સ્વીકારે છે • x - ૪ - અસભ્યી ભાવ થતો નથી અને સતનો અભાવ થતો નથી. - આનો ઉત્તર નિયંતિકારે ૩૪મી નિર્યુક્તિમાં આપેલ છે કે - સર્વ પદાર્થનું નિત્યસ્વ માનીએ તો કૃતત્વ પરિણામ જ ન થાય. તેથી આત્માના અકતૃત્વમાં કર્મબંધનો અભાવ થતા કર્મનું વેદન કોણ કરે ? અર્થાત્ કોઈ સુખદુ:ખ આદિ ન અનુભવે. એવું માનતા કરેલા કૃત્યનો નાશ થાય અને આત્માની બીજા ભવમાં ઉત્પત્તિરૂપ પાંચ પ્રકારની ગતિ ન થાય. મોક્ષ ગતિનો અભાવ થતા દીક્ષાદિ સર્વે અનુષ્ઠાન નકામાં થઈ જશે. * * - X - વળી તમે કહો છો કે “સત્ હોય તે જ ઉત્પન્ન થાય" તે પણ ખોટું છે કેમકે સર્વદા સત્ ઉત્પન્ન કેમ થાય? ઉત્પાદ હોય તો તે સર્વદા સત્ કઈ રીતે સિદ્ધ થાય ? * * સર્વે પદાર્થોનું કંઈક અંશે નિત્યત્વ અને કંઈક અંશે અનિત્યત્વ સ0અસત્ કાર્યવાદ છે તેમ માનવું એમ જૈનાચાર્યો કહે છે. વળી તમે કહો છો સર્વે વ્યક્તિમાં ક્ષણે ક્ષણે જુદાપણું દેખાય છે, તે વિશેષ નથી, તે વિધમાન એવા જ્ઞાન અને જ્ઞાનાભાવના આકૃતિ આદિથી થાય છે તથા જેનામાં ભેદ છે, તેનો નિશે અન્વય નથી તથા જેમાં અન્વયની વૃત્તિ છે, તેથી જ તેમાં ભેદ વિદાયથી ન કહેવાય. - x - હવે બૌદ્ધમતનો આ પૂર્વ પક્ષ નિર્યુક્તિકારે બતાવ્યો તે ચાલવાદ અધિકાર પ્રગટ કરવા સૂકાર કહે છે • સૂત્ર-૧૭ : [કોઈ કહે છે-] સ્કંધ પાંચ જ છે, સર્વે ક્ષણ માત્ર રહેનારા છે, આ સ્કંધોથી ભિન્ન કે અભિન્ન આત્મા નામનો કોઈ જુદો પદાર્થ નથી. • વિવેચન - કેટલાક બૌદ્ધવાદીઓ રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કાર એ પાંચ અંઘને જ માને છે, પણ તે સિવાય આત્મા નામનો કોઈ સ્કંધ નથી તેમ કહે છે. તેમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૧/૧૭ ૪૪ ૧-પૃથ્વી, ધાતુ આદિ રૂપો તે રૂ૫ સ્કંધ, રસુખ, દુ:ખ અદુખસુખ તે વેદના અંધ, 3-૩૫, રસ આદિ વિજ્ઞાન તે વિજ્ઞાન સ્કંધ, ૪-સંજ્ઞા નિમિત ઉઠ્ઠાણા પ્રત્યય તે સંજ્ઞા સ્કંધ, ૫-પૂણ્ય, અપૂણ્ય આદિ ધર્મસમુદાય તે સંસ્કાર સ્કંધ. તેના સિવાય આત્મા નામનો પદાર્થ આંખો વડે પ્રત્યક્ષ જોવાતો નથી. તે આત્મા અવ્યભિચારી લિંગ ગ્રહણના અભાવે, અનુમાનથી પણ સિદ્ધ થતો નથી. વળી પ્રત્યક્ષ અને અનુમાનથી જુદું અર્થને બતાવનાર અવિસંવાદી બીજુ પ્રમાણ નથી. યથાવસ્થિત અર્ચના અપરિજ્ઞાનથી બૌદ્ધો બાળક જેમ પ્રતિપાદન કરે છે - વળી કહે છે કે આ ધો - x • ક્ષણ માત્ર રહેનારા છે. વળી કહે છે કે - સ્વકારણથી ઉત્પન્ન થનારો પદાર્થ વિનાશના સ્વભાવવાળો છે કે અવિનાશના સ્વભાવવાળો ? જો અવિનાશી સ્વભાવી હોય તો તેમાં વ્યાપેલી ક્રમશઃ કે સાથે બનતી ક્રિયાના અભાવથી પદાર્થના વ્યાયનો અભાવ થશે. તેથી જે અર્થ ક્રિયા કરી તે જ પરમાર્થથી સત છે. તે નિત્ય અર્થ ક્રિયામાં -x • વર્તતો કમથી ન વ. ઇત્યાદિ અહીં વૃત્તિમાં કેટલીક પ્ર દલીલો છે, જે માત્ર અનુવાદથી સમજાય તેવી નથી. મુળ વૃત્તિને જોઈને વિદ્વાન પાસે સમજવી.] પણ બધી દલીલ અને તર્કોનો સારાંશ એ છે કે - બઘાં પદાર્થો “ક્ષણિક" છે. [વિશેષ જાણકારી માટે મૂળ વૃત્તિ જોઈને સમજણ મેળવવી.) મૂળ શ્લોકમાં સૂત્રકારે 'રૂ' શબ્દ પૂર્વના વાદીઓથી આ બૌદ્ધોને જુદા બતાવવા માટે છે. તે જ વાત પાછલા અર્ધશ્લોક વડે કહે છે - ‘મત્રો નો' એ પ્રમાણે તે જ બૌદ્ધો-છઠો આત્મા માનનાર સાંખ્ય આદિ ભૂત વ્યતિક્તિ આત્માને માનનાર, ચાર્વાક-ભૂતની અવ્યતિક્તિ ચૈતન્ય નામક આત્મા ઇચ્છનાર, તેવી જ રીતે “ન" એવું કહેનારા તથા હેતુથી ઉત્પન્ન હેતુક અને કાર્ય આકાર પરિણત ભૂતથી ઉત્પન્ન ત્યાં સુધી છે એવા આત્માને બૌદ્ધો માનતા નથી. હવે બીજા બૌદ્ધોનો “ચાતુર્ધાતુક” મત કહે છે– • સૂત્ર-૧૮ - પૃedી, જળ, અગિન અને વાયુ ચાર ધાતુઓથી શરીર બનેલ છે, તેનાથી જુદો આત્મા નથી. • વિવેચન : પૃથ્વી આદિ ચાર ધાતુ છે, ધારક તથા પોષકતત્વથી એમાં ધાતુપણ છે. જ્યારે આ ચાર એકાકારે પરિણામે અને કાયઆકાર ધારણ કરે ત્યારે જીવ વ્યપદેશ પામે છે તથા તે કહે છે કે આ શરીર ચતુર્ધાતુક છે, તે સિવાય કોઈ આત્મા નથી. બીજા બૌદ્ધો અમે જ્ઞાની છીએ તેવા અભિમાન અગ્નિથી બનેલા છે, તે કહે છે - ચાફળવાદી જગતું છે - તે એ રીતે કે કત ક્રિયાની ક્ષણથી બીજી ક્ષણે સર્વથા નષ્ટ થવાથી ક્રિયાનું ફળ ભોગવતો નથી. અથવા પૂર્વોક્ત બધાં ફળવાદીને અફળવાદી સમજવા. કેમકે કેટલાંક આત્માને નિત્ય અવિકારી માને છે અને કેટલાંક આત્મા જ માનતા નથી તો પછી ફળ કોણ ભોગવે ? આ બધાંનો ઉત્તર આપવા માટે પૂર્વોક્ત નિયુક્તિ ગાથા-3૪ આદિનું વ્યાખ્યાન સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કરાય છે. જો પાંચ અંધ સિવાય આત્મા નામે કોઈ બીજો પદાર્થ ન હોય તો તેના અભાવે સુખ-દુ:ખ કોણ અનુભવે છે? ઇત્યાદિ ગાથા પૂર્વે જણાવ્યા મુજબ કહેવી. - ૪ - જો બૌદ્ધો કહે કે - જ્ઞાન સ્કંધનો આ અનુભવ છે, તો તેમને કહેવું કે તે વાત અયોગ્ય છે, કેમકે સ્કંધ તો ક્ષણિક છે. જ્ઞાનક્ષણ અતિ સૂક્ષમ હોવાથી સુખદુ:ખના અનુભવનો અભાવ છે. ક્રિયા ફળવાળા ક્ષણોની અત્યંત અસંગતિ છે. તેથી કરેલાનો નાશ અને અકરેલાની ઉત્પત્તિ એ બંનેની આપત્તિ છે. જ્ઞાનને એક સંતાન માનો તો સંતાનના અભાવે તે નકામું છે. જો એમ માનો કે પૂર્વ ક્ષણ નાશ પામતા ઉત્તરની ક્ષણમાં વાસના મુકતો જાય છે. જૈનાચાર્યો તેઓને કહે છે કે તમારી વાસના ક્ષણોથી ભિન્ન છે કે અભિજ્ઞ? જો ભિન્ન હશે તો વાસકપણું ઉત્પન્ન ન થાય. જો અભિન્ન હોય તો ક્ષણ માફક તેનું ક્ષણ-ક્ષયપણે લાગુ પડતા તે વાસનાનું તે જ પ્રમાણે આત્માના અભાવમાં સુખ-દુ:ખના અનુભવનો અભાવ થશે. તેથી આભા સિદ્ધ થશે. જો આત્મા ન માનીએ તો પાંચ વિષયના અનુભવના ઉત્તરકાળમાં ઇન્દ્રિયોના જ્ઞાનોનું સ્વ વિષયથી અન્યત્ર અપવૃત્તિ હોવાથી સંકલના પ્રત્યય ન થાય. જો એમ માનો કે આલય વિજ્ઞાનથી થાય તો તમે આલયના નામે આત્માનો સ્વીકાર કરો છો. વળી બૌદ્ધગમ પણ આત્માને સ્વીકારે છે– બુદ્ધ કહે છે - હે ભિક્ષુઓ ! આ ભવથી ૧માં ક૫માં મેં શક્તિ વડે કોઈ પુરુષને મારેલ, તે કર્મના વિપાકથી હું પગે વિંધાયો છું. તથા જે અતિ દારુણ કૃત્યો કર્યા હોય, તે પણ આત્મનિંદા કરતા ઓછાં થાય છે, તે ભાવો આલોચવાથી તથા સંવર કરવાથી તે પાપોનો મૂળથી ઉદ્ધાર થાય છે. ચોમ હું બુિદ્ધ] કહું છું. વળી હૈિ બૌદ્ધો !] તમે ક્ષણિકપણું સાધવા કહ્યું કે પદાર્થ કારણથી ઉત્પન્ન થતો નિત્ય ઉત્પન્ન થાય કે અનિત્ય ? ઇત્યાદિ - x •x - તે બધું વ્યર્થ છે. [ઇત્યાદિ વૃત્તિ અનુસાર જાણી લેવું.]. જૈનાચાર્યો કહે છે - ક્ષણ ક્ષયિત્વથી અનિત્યપણું છે કે પરિણામથી ? જો ક્ષણ ક્ષયિત્વ પક્ષ માનો તો કારણ કાર્યના અભાવથી કાકોનો વ્યાપાર જ ઉત્પન્ન થતો નથી, તો કઈ રીતે ક્ષણિક અનિત્યનો કારણોથી ઉત્પાદ થાય? જો એમ માનો કે પૂર્વ ક્ષણથી ઉત્તર ક્ષણનો ઉત્પાદ થતા કાર્ય કારણ ભાવ થાય છે, તો તમારું આ માનવું અયુક્ત છે કેમકે જો પૂર્વ ક્ષણનો નાશ થાય છે તેમ માનો તો ઉત્તર ક્ષણને જન્મ ન આપી શકે અને જો પૂર્વાણનો નાશ થયેલો નહીં માનો તો તમારો “ક્ષણભંગ''નો સિદ્ધાંત ખોટો ઠરશે. જો પૂર્વેક્ષણના નાશથી ઉત્તર ક્ષણ ઉત્પન્ન થાય છે તેવું માનશો તો તે બે ક્ષણોની એકકાલતા સ્પષ્ટ થશે. - X- જો તે ન સ્વીકારો તો તેના વિનાશ-ઉત્પાદનું અવસુત્વ સિદ્ધ થશે. [ઇત્યાદિ વૃત્તિથી જાણવું.]. [વૃત્તિથી આ બધાં તે જાણવા-સમજવા. હવે સારાંશ કહે છે આ પ્રમાણે આત્મા પરિણામી જ્ઞાન આધાર ભવાંતરમાં જનારા ભૂતોથી કંઈક Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૧/૧/૧/૧૮ અંશે જુદો જ છે તથા કંઈક અંશે શરીર સાથે આત્મા એકરૂપ થતો હોવાથી ભેગો જ છે. વળી આત્મા સહેતુક પણ છે કેમકે-નારકાદિ ભવને આપનાર કર્મો વડે વિકાર થતો હોવાથી પર્યાયરૂપે સ્વીકારે છે; તથા આત્મા અહેતુકપણ છે કેમકે તે આત્મસ્વરૂપથી અપસ્યત અને નિત્ય છે. વળી અમે આત્માને શરીરથી જુદો સિદ્ધ કરેલો હોવાથી ચતુઘતિક માત્ર શરીરરૂપ જ આત્મા છે તે તમારો બકવાસ માત્ર છે. હવે પંચભૂતાત્મા આદિના દર્શનનું ફળ કહે છે. • સૂત્ર-૧૯ : ગૃહસ્થ હોય, વનવાસી હોય કે પdજિત હોય; અમારા દર્શનને અંગીકાર કરે છે, તે સર્વે દુઃખોથી મુક્ત થઈ જાય છે. • વિવેચન - ઘરમાં વસનાર-ગૃહસ્થ, વનમાં રહેનાર-તાપસ આદિ અને દીક્ષા લીધેલાશાક્ય આદિ એવું કહે છે કે અમારા દર્શન-મતમાં આવેલા સર્વ દુઃખોથી મુક્ત થાય છે, તે આ રીતે - “પાંચભૂત', “તે જીવ - તે શરીર” - માનનારા વાદીઓનો આવો અભિપ્રાય છે કે અમારા દર્શનનો આશ્રય કરનારા ગૃહસ્યો હોય તો પણ માથુ અને દાઢી મૂછ મુંડાવે. દંડ રાખે, જટા રાખે, કષાયી વસ્ત્રો પહેરે, કેશકુંચન કરે, તપ કરે ઇત્યાદિથી કાય કલેશરૂપ દુઃખોથી મુક્ત થાય છે. તથા કહે છે કે - તપ કરવો તે વિવિધ યાતના છે, સંયમ એ ભોગ-વંચના છે, અગ્નિહોત્રાદિ કર્મ તો બાલક્રિડા સમાન છે. સાંખ્ય આદિ મોક્ષવાદી આ પ્રમાણે કહે છે– જેઓ અમારું દર્શન, અકતૃત્વ આભ અદ્વૈત, પાંચસ્કંધ આદિ માનનારા અને દીક્ષા લેનારા છે, તે બધાં જન્મ; જરા, મરણ, ગર્ભ પરંપરા. એ અનેક શારીરિક, માનસિક તીવ્ર અશાતા ઉદયરૂપ દુઃખોથી મુક્ત થાય છે. સકલ બંદ્ધથી મુકત એવો મોક્ષ મેળવે છે. હવે સુગકારશ્રી તેઓના અફલવાદીત્વને જણાવે છે • સૂઝ-૨૦ થી ૨૫ - જ્ઞાનાવરણ આદિ કર્મોની સંધિને ન જાણનાર લોકો ધમવિદ્દ થઈ જતાં નથી, જેઓ એમ કહે છે [મિથ્યા સિદ્ધાંત પરૂપે છે) - તેઓ (૨૦) - દુઃખના પ્રવાહનો પાર પામી શકતા નથી. (૨૧) - સંસારને પાર કરી શકતા નથી. (૨૨) - ગર્ભનો પર પામી શકdf નથી. (૩) : જન્મનો પર પામી શકતા નથી. (૨૪) - દુઃખનો પર પામી શકતા નથી. (૫) : મૃત્યુનો પર પામી શકતા નથી. • વિવેચન :- [૨૦ થી ૫ તે પંચભૂતવાદી આદિ [સર્વે પૂર્વોક્ત વાદીઓ] સંધિ અર્થાત્ છિદ્ર, આ છિદ્ર બે ભેદે છે - (૧) દ્રવ્યથી - ભીંત આદિની, (૨) ભાવથી-જ્ઞાનાવરણાદિ કર્મ સંબંધી, તેને ન જાણવાથી, દુ:ખ મુક્તિ માટે ઉધમ કરવા છતાં આમા તથા કર્મની સંધિ ના સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જાણવાથી તે બીયારા - મોક્ષ પામતા નથી] - x • અથવા સંધિ એટલે ઉત્તરોત્તર પદાર્થ પરિજ્ઞાન તેને ન જાણીને ઉધમ કરનારા, સખ્ય ધર્મ જાણવામાં તે પંચભૂતવાદી, લોકો નિપુણ નથી. કેમકે ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને જાણતા ન હોવાથી બીજી-બીજી રીતે ધર્મનું પ્રતિપાદિત કરે છે. ફળના અભાવથી તેમનું અફલવાદીત્વ-જે આગળ કહેવાશે, તેથી જણાશે કે ભવ ઓઘણી અર્થાત્ સંસારથી કે આઠ પ્રકારના કર્મોથી તે નાસ્તિકાદિ તસ્વાના નથી. તથા તે વાદીઓ સંસાર, ગર્ભ, જન્મ, દુ:ખ, મૃત્યુનો પાર પામનાર થતા નથી. વળી તેઓ કેવા ફળ ભોગવશે તે કહે છે • સૂત્ર-૨૬,૨૭ - પૂિવક્ત મિથ્યા સિદ્ધાંત પરપકવાદી] મૃત્યુ, વ્યાધિ, જરાથી કુલ સંસાર ચક્રમાં વારંવાર વિવિધ દુઃખોને ભોગવે છે. જ્ઞાતપુત્ર જિનોત્તમ મહાવીર કહ્યું છે કે પૂર્વોક્ત નાસ્તિકાદિ ઉંચી-નીચે ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંત ગર્ભ પ્રાપ્ત કરશે - તેમ હું કહું છું. • વિવેચન : ઘણાં પ્રકારના સાતા ઉદય લક્ષણ દુ:ખોને વારંવાર અનુભવે છે. જેમકે - નરકમાં કરવતથી વેરાવું, કુંભીપાક, ગરમ લોઢું, શાલ્મલી વૃક્ષાને સમાલિંગન આદિ, તિર્યંચ યોનિમાં ઠંડી, તાપ, દમન, તાડન આદિ મનુષ્યોમાં ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગાદિ, દેવોમાં આભિયોગ, ઇર્ષ્યા, કિબિષિકત્વ આદિ અનેક દુ:ખો આ વાદીઓ વારંવાર અનુભવે છે . બાકી સુગમ છે. અધમ, ઉત્તમ વિવિધ પ્રકારના સ્થાને જાય છે, એ રીતે ભમતા એક ગર્ભથી બીજા ગર્ભમાં જાય છે અને અનંત દુઃખ ભોગવે છે. એ પ્રમાણે સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે. અર્થાત તીર્થકર આજ્ઞાથી કહે છે, પોતાની બુદ્ધિથી નહીં. હું તે કહું છું. જે મેં તીર્થંકર પાસેથી સાંભળેલ છે - આ રીતે ક્ષણિકવાદનું ખંડન કર્યું. શ્રુત.૧ના અધ્યયન-૧ ‘સમય’ના ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ર્ક અધ્યયન-૧ ઉદ્દેશો-૨ ૬ • ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે છે - ઉદ્દેશા૧ માં સમય, પરસમય પ્રરૂપણા કરી, આ અધ્યયનમાં પણ તે જ કહે છે. અથવા પૂર્વ ઉદ્દેશામાં ભૂતવાદાદિ મતને જણાવી તેનું નિરાકરણ કર્યું, અહીં પણ એવા જ બાકી રહેલા નિયતિવાદ આદિ મિથ્યાદેષ્ટિ મતોને જણાવી તેનું ખંડન કરે છે અથવા પૂર્વ ઉદ્દેશમાં કહેલ બંધન નિયતિવાદીના અભિપ્રાય પ્રમાણે થતું નથી તે કહે છે - એ રીતે અનેક સંબંધે આવેલા ઉદ્દેશામાં - x - x • સૂત્ર કહે છે • ગ-૨૮ - કોઈ કહે છે - જીવ પૃથક પૃથક ઉત્પન્ન થાય છે, સુખ દુઃખનો અનુભવ Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૧/૧/ર/૨૮ કરે છે અને પોતાના સ્થાનથી લુપ્ત થાય છે - મરે છે. • વિવેચન : અહીં અનંત-પરંપર સૂત્ર સંબંધ કહે છે. અનંતર સૂત્રસંબંધ આ પ્રમાણે - જેમ પાંચ ભત સ્કંધ આદિ વાદી મિથ્યાત્વથી હણાયેલ અંતર આત્માવાળા, સિદ્ આગ્રહમાં લીન, પરમાર્થ બોધરહિત થઈ વ્યાધિ, મૃત્યુ, જરાયી આકુળ સંસાર ચક્રવાલમાં ઉંચ-નીચ સ્થાનમાં જઈને અનંતવાર ગર્ભમાં જાય છે. તે જ પ્રમાણે અહીં પણ નિયતિવાદી અજ્ઞાની તથા જ્ઞાન ચતુર્વિધ કર્મ અપચયવાદીઓને પણ તે જ પ્રમાણે સંસાર ચક્રવાલનું ભ્રમણ તથા ગર્ભમાં જવાનું બતાવે છે. પરંપર સૂત્રમાં તો બોધ પામે ઇત્યાદિ છે, તેની સાથે સંબંધ છે. અહીં પણ એમ સમજવું કે નિયતિવાદીએ જે કહ્યું, તેને હે શિષ્યો ! તમે સમજો. આ પ્રમાણે વચ્ચેના સૂત્રોમાં પણ સંબંધ જોડવો. ધે તે પ્રમાણે પૂર્વ અને પછીના સૂત્ર જે સંબંધે જોડાયેલા છે, તેનો અર્થ કહે છે - પુનઃ શબ્દ પૂર્વવાદીઓથી આ વાદીનું વિશેષપણું સૂચવે છે. કેટલાક નિયતિવાદી કહે છે કે - અવિવક્ષિત કર્મવાળા પણ અકર્મક થાય છે - X - ‘ત' શબ્દનો અર્થ યુક્તિથી ઉત્પન્ન કર્યો છે. તેના વડે પંચભૂત અને તે જીવ-શરીરવાદી મત દર કર્યો. યુક્તિ પૂર્વે પણ બતાવી છે અને હવે પછી પણ બતાવીશું કે - જુદા જુદા નારકાદિ ભવોના શરીરોમાં જીવોને ઉત્પન્ન થવાનું યુક્તિથી ઘટે છે. આમ કહી આત્માને અદ્વૈત માનનારનું પણ ખંડન કર્યું. પૃથક ઉત્પન્ન તે કોણ છે ? સુખ-દુ:ખ ભોગી પ્રાણીઓ. આમ કહી પંચસ્કંધ સિવાયના જીવનો અભાવ પ્રતિપાદક બૌદ્ધમતનો અપક્ષેપ કર્યો જણાય છે. તથા તે જીવો પોત-પોતાના શરીરમાં પૃચ રહીને સુખ-દુ:ખને વેદે છે, એ વાતને અમે ગોપવી શકતા નથી. આ કથનથી અકgવાદીમતનું ખંડન કર્યું. કેમકે અકર્તા અવિકારી આત્મામાં સુખ-દુ:ખ અનુભવ થતો નથી. તેને અમે ઉડાવતા નથી. ‘નુત્પત્તિ' આયુ પૂર્ણ થતાં એક સ્થાનથી બીજે સ્થાને જાય છે, ત્યાં નવો જન્મ લે છે, અને તેનો નિષેધ કરતાં નથી. આ પ્રમાણે પંચભૂત અસ્તિત્વ આદિ વાદી મતનું ખંડન કરીને હવે તે નિયતિવાદીઓ શું માને છે ? તે હવેના બે શ્લોકમાં કહે છે– • સૂત્ર-૨૯,૩૦ : તે દુઃખ સ્વકૃત નથી કે અચકૃત નથી. સર્વે સુખ-દુ:ખ સિદ્ધિ સંબંધી હોય કે સંસારી; તે નિયતિકૃત છે. જીવ ન તો સ્વયંકૃતને વેદે છે, ન અન્યકૃત્. તે નિયતિકૃત્વ હોય છે તેમ કોઈ કહે છે. • વિવેચન : તે પ્રાણી જે સુખ-દુ:ખને અનુભવે છે કે સ્થાનભ્રમણ કરે છે, તે આત્માએ પોતે કરેલું દુ:ખ નથી, કારણમાં કાર્યના ઉપચાચી દુ:ખ કારણને કહ્યું છે, તેના ઉપલક્ષણથી સુખાદિ પણ લેવું. તેથી કહે છે કે - જે આ સુખ-દુઃખ અનુભવ છે તે પુરુષકાર કારણજન્ય નથી. તથા કાળ, ઇશ્વર, સ્વભાવ, કમદિ વડે પણ ક્યાંથી હોય ? જો એમ માનીએ કે પુરુષે કરેલ સુખ-દુ:ખ તે અનુભવે તો સેવક, વણિક, ખેડૂત આદિના સમાન પુરુષાકાર છતાં ફળ પ્રાપ્તિમાં જુદાપણું છે તથા કોઈકને ફળ મળતું પણ નથી. વળી કોઈકને સેવાદિ વ્યાપારના અભાવે પણ વિશિષ્ટ ફળ પ્રાપ્તિ દેખાય છે. તેથી પુરુષ ઉધમથી કંઈ સિદ્ધ થતું નથી. તો શેનાથી મળે છે ? નિયતિથી જ મળે. કાળ પણ કર્તા નથી. કેમકે તેના એકરૂપત્વથી જગતમાં ફળનું વૈવિધ્ય ન થાય. કારણ ભેદે જ કાર્યભેદ થાય, અભેદમાં ન થાય. તથા ઇશ્વર કતમાં પણ સુખદુ:ખ ન થાય. કેમકે ઇશ્વર મૂર્ત છે કે અમૂર્ત ? જો મૂર્ત હોય તો સામાન્યપુરુષ માફક સર્વકતૃત્વ અભાવ હોય, જો તે અમૂર્ત હોય તો આકાશ માફક તેનું અક્રિયપણું છે. વળી તે રાગાદિવાળો હોય તો આપણાથી જુદો નથી, તેથી વિશકતાં નથી, જો વીતરણ હોય તો તેણે કરેલ - x - જગતનું વૈચિય યુકિતયુક્ત નથી. સ્વભાવ પણ સુખદુ:ખનું કારણ નથી, કેમકે આ સ્વભાવ પુરુષથી ભિન્ન છે કે અભિજ્ઞ? જો ભિન્ન છે તો પુરપાશ્રિત સુખદુ:ખ કરવા સમર્થ નથી, કેમકે તેનાથી જુદો છે. જો અભિન્ન છે, તો સ્વભાવ તે જ પુરુષ છે. તેનું એકતપણું પૂર્વે કહ્યું છે. વળી કર્મનું પણ સુખદુ:ખમાં કતપણું ઘટતું નથી. કેમકે કર્મ પુરપથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન માનો તો પુરપ તે જ કર્મ થતા ઉકત દોષ લાગે. જો ભિન્ન માનો તો કર્મ સચેતન કે અચેતન ? જો સચેતન માનો તો એક કામમાં બે ચૈતન્ય થાય, જો અચેતન માનો તો તેમાં - x • સુખ દુઃખની ઉત્પત્તિ કેમ થાય ? આ બધાં તર્કોનું જૈનાચાર્ય આગળ ખંડન કરશે. તે જ પ્રમાણે મોક્ષ સંબંધી સુખ કે અસાતા ઉદયથી સાંસારિક દુઃખ અથવા આ સુખદુઃખ બંને જેમકે શ્રીવિલાસમાં સુખ અને માર આદિમાં દુ:ખ * * * * * ઇત્યાદિ સુખ-દુ:ખ આ બંને સ્વયં પુરુષે કર્યા નથી કે કોઈ કાળ આદિએ કર્યા નથી. કે તેને ભોગવે. તો શાથી ભોગવે ? નિયતિવાદી પોતાનો અભિપ્રાય કહે છે કે - પ્રાણીઓ સમ્યક સ્વ પરિણામ ગતિ અર્થાત સંગતિ એટલે કે નિયતિથી જ ભોગવે છે. તેથી તે સાંગતિક કહેવાય. - x - x - આ નિયતિવાદીનો મત છે. તેઓ કહે છે કે - જે અર્થ નિયતિના બળથી પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે મનુષ્યને અવશ્ય શુભ કે અશુભ થાય. ભૂતોના કરેલા મોટા પ્રયત્નથી અભાવ્ય થતું નથી કે ભાવિનો નાશ નથી. ઉપરોક્ત નિયતિવાદીના મતનો ઉત્તર જૈનાચાર્ય આપે છે• સૂગ-૩૧,૩૨ - આ પ્રમાણે કહેનારા નિયતિવાદી અજ્ઞાની હોવા છતાં, પોતાને પંડિત માને છે, સુખન્દુ:ખ નિયત અને અનિયત બંને પ્રકારે છે, તે આ બુદ્ધિહીન અજ્ઞાની જાણતા નથી. આ પ્રમાણે કેટલાંક પક્વસ્થ-નિયતિવાદી નિયતિને જ કત બતાવવાની ધૃષ્ટતા કરે છે. તેઓ પારલૌકિક ક્રિયામાં પ્રવૃત્ત થવા છતાં પણ સ્વયંને દુઃખ મુક્ત કરી શકતા નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/૩૧,૩૨ ૫o સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન : પૂર્વે કહેલાં નિયતિવાદના વચનો બોલનારા સ-અસનો વિવેક ન જાણનાર અજ્ઞાની પોતાને પંડિત માનનારા બોલે છે કે સુખ-દુ:ખ જે કંઈ છે, તે નિયતિનું કરેલું છે. એટલે જે થવાનું છે તે ઉદયમાં આવેલ છે. તથા અનિયત તે આત્મપુરુષાકાર, ઇશ્વરાદિ થકી મળેલ, તે બધું પણ નિયતિનું કરેલું જાણવું. આવું એકાંત માને છે, તેથી તેઓ સુખદુ:ખના કારણોથી અજાણ છે, બુદ્ધિહીન છે. જો કે જૈિન આઈ મતમાં કિંચિત્ સુખ-દુઃખાદિ નિયતિથી જ થાય છે, તેનું કારણ કર્મનો કોઈપણ અવસરે અવશ્ય થનાર ઉદયના સદ્ભાવથી નિયતિ કહેવાય છે. તથા કિંચિત્ અનિયતિ કૃત તે પુરુષાર્થ, કાળ, ઇશ્વર, સ્વભાવ, કમદિનું કરેલું છે. તેમાં કંઈક અંશે સુખ-દુઃખનું પુરુષાકારચી સાધ્યપણું પણ સ્વીકારેલ છે. કારણ કે ક્રિયાથી ફળ થાય છે અને ક્રિયા તે પુરુષકાર સાધન છે. તેથી કહ્યું છે કે - નસીબને વિચારી પોતાનો ઉધમ ન છોડવો. ઉધમ વિના તલમાંથી તેલ કેવી રીતે મળશે? વળી સમાન પુરષ વ્યાપારમાં ફળનું વૈવિચ પણ પુરૂષકારના વૈચિરાથી થાય છે. સમાન પુરપાકારમાં ફળનો અભાવ અદૈટકૃત જાણવું. તે અટને પણ અમે કારણરૂપે જ માનેલ છે. કાળ પણ કત છે, કેમકે બકુલ, ચંપક આદિ વૃક્ષો રોપવા છતાં અમુક કાળે જ તેને કુલ-ફળ થાય છે, સર્વદા નહીં. કાળના એકરૂપપણાથી જગતનું વૈચિપણું ન ઘટે તેમ તમે કહો છો, તે દુષણ અમને લાગ્યું ન પડે કેમકે અમે એકલા કાળને કર્તા માનતા નથી, પણ કર્મ સાથે લઈએ છીએ. તેથી જગતું વૈવિધ્યનો દોષ નથી. - તથા ઇશ્વર પણ કત છે, ઇશ્વર એટલે આત્મા, ઉત્પતિદ્વાર વડે સકલ જગત્માં વ્યાપવાથી તે ઇશ્વર છે. તેનું સુખ-દુ:ખનું ઉત્પત્તિ કતૃત્વ સર્વવાદીઓના કહ્યા વિના જ સિદ્ધ છે. • x - સ્વભાવનું પણ કંઈ અંશે કતપણું છે જ. જેમકે - જીવનું ઉપયોગ લક્ષણ અને અસંખ્યયપદેશપણું, પુદ્ગલોનું મૂર્તવ, ધમસ્તિકાયનું ગતિ, અધમસ્તિકાયનું સ્થિતિ વગેરે સ્વભાવપણું છે. તમે આત્માનું વ્યતિક્તિ, અત્યતિરિક્તપણાનું પણ કહ્યું તે પણ ખોટું છે, કેમકે સ્વભાવ આત્માથી અવ્યતિક્તિ છે. આત્માનું કતપણું અમે પૂર્વે સ્વીકાર્યું છે, તે પણ સ્વભાવથી જ છે. તથા કર્મનું પણ કતપણું છે. કેમકે તે કર્મ જીવપદેશ સાથે એકમેકપણે રહેલું છે, તે કંઈક અંશે આત્માથી અભિન્ન છે, તેને વશ થઈ આત્મા નકાદિ ચારે ગતિમાં ભ્રમણ કરી સુખ-દુઃખ અનુભવે છે. આ રીતે નિયતિ-અનિયતિનું કર્તૃત્વ યુક્તિથી જાણ્યા પછી નિયતિનું જ કતપણું સ્વીકારનાર બુદ્ધિરહિત જ છે. આ પ્રમાણે નિયતિવાદનું ખંડન કરી વાદીને થતાં દુ:ખ બતાવે છે. • x - સર્વ વસ્તુમાં નિયત-અનિયત છતાં કેટલાંક વાદી -x • નિર્દેતુકપણે નિયતિવાદને માને છે. તે નિયતિવાદી - x - પાર્થસ્થા અથવા પરલોક માટે થતી ક્રિયાથી દૂર છે. [3/4]. અથવા નિયતિને જ માનવાથી તેમની પરલોક આશ્રી ક્રિયા વ્યર્થ છે અથવા પાશ એટલે કર્મબંધન, યુતિરહિત નિયતિવાદ પ્રરૂપણામાં સ્થિત તે પાશસ્થા છે. અન્ય પણ કાળ, ઇશ્વર આદિને માનનારા એકાંતવાદી પાર્થસ્થા કે પાશસ્થા જાણવા. પુનઃ નિયતિવાદીને આશ્રીને કહે છે - તેઓ પરલોકસાઘક ક્રિયામાં પ્રવર્તે છે, તે તેમનું ધૃષ્ટપણું છે. કેમકે નિયતિવાદીને તો થવાનું હોય તે જ થાય છે પછી સંયમાદિ કષ્ટ ક્રિયા શા માટે કરવી? અસખ્ય ક્રિયામાં પ્રવર્તવાથી તેઓ આત્માને દુ:ખથી મૂકાવી શકતા નથી. નિયતિવાદનું ખંડન કર્યું, હવે અજ્ઞાનવાદીનું દષ્ટાંત • સૂત્ર-૩૩ થી ૩૬ : જેવી રીતે ત્રણહીન, સંચળ મગ શંકાની અયોગ્ય સ્થાનમાં શંકા કરે છે અને શંકાયુકત સ્થાનમાં શંકા કરતાં નથી...તેમ રક્ષિત સ્થાનમાં શંકિત અને પાશના સ્થાનમાં નિ:શંક, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન થયેલ તે મૃગ પાશયુક્ત સ્થાનમાં ક્યાય છે... તે સમયે તે મગ કદી તે બંધનને ઉલ્લંઘી જાય અથવા બંધનની નીચેથી નીકળી જાય તો તે બચી શકે છે, પણ તે મૂર્ખ મૃગ આ જાણતા નથી...તે અહિતાત્મા અને અહિતપ્રજ્ઞા મૃગો તે વિનાશ બંધનવાળા સ્થાને જઈ વિનાશને પ્રાપ્ત થાય છે. • વિવેચન-૩૩ થી ૩૬ : [33] જેમ દોડતા મૃગો રાણરહિત હોય અથવા પકડવાની જાળ વડે ભયભીત થયા હોય, તે ભયભાંત લોયનવાળા, આકુળ અંત:કરણવાળા, વિવેકશૂન્ય બની પાશરહિત એવા શંકાના સ્થાનમાં શંકા કરી ત્યાં જતા નથી અને જ્યાં શંકા યોગ્ય એવા ફસાવવાના સ્થાનમાં શંકારહિત જઈ પાશાદિમાં ફસાઈ દુ:ખ પામે છે. [૩૪] અતિ મૂઢપણાથી અને બુદ્ધિરહિત બની તે મૃગ રક્ષણ આપનાર પ્રતિ શંકા લાવી, ભય પામી દૂર ભાગી જે પકડવાની જાળવાળા છે, તેમનામાં શંકારહિત બની અજ્ઞાન અને ભયથી તેમને વશ થાય છે. શંકનીય કે અશકનીય તથા રક્ષણા દાતા કે પાશાદિ અનર્થયાના સખ્યણ વિવેકથી અજ્ઞાન મુગો શિકારી જાળના બંધનમાં ફસાઈ જાય છે. આ જ દેટાંત નિયતિવાદાદિ એકાંત અજ્ઞાનવાદી માટે ઘટાવે છે. તે આ રીતે - રક્ષણ આપનાર એવા અનેકાંતવાદને છોડીને એકાંતવાદી બની સર્વદોષરહિત એવા જૈનદર્શન શંકનીય ન હોવા છતાં તેમાં શંકા કરીને પોતાના માનેલા એકાંતવાદમાં શંકા લાવતા નથી. એ રીતે તેઓ રક્ષણ સ્થાન અનેકાંતવાદને ત્યાગીને યુક્તિથી અસિદ્ધ, અનબહુલ એવા એકાંતવાદને પકડવાથી મૃગની માફક કર્મબંધ સ્થાનોમાં ફસાય છે. જૈનાચાર્યો આગળ કહે છે [૩૫] હવે તે પાશ-જાળ બંધન પાસે આવેલ મૃગ ઉપર કુદે કે નીચેથી નીકળી જાય તો પણ તે વાગુરાદિ બંધનથી બચી જાય. કોઈ પર પાર પાઠ કહે છે, ત્યાં મrfક શબ્દથી વધ, તાડન, મારણથી પણ બચી જાય. પણ તે જડ-અજ્ઞાનમૃગ અનર્થરૂપ બંધનથી બચવાનો ઉપાય જોતો નથી. - તે મૃગ કેવી અવસ્થા પામે? તે કહે છે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/૩૩ થી ૩૬ [૩૬] અહિત આત્મા અને અહિત પ્રજ્ઞાનવાળો તે મૃગ કુટપાશ યુક્ત પ્રદેશમાં આવે છે અથવા કૂટપાશાદિમાં પોતાને પાડે છે ત્યાં પડેલો તે બંધાઈને ઘણી દુઃખી અવસ્થાને પામે છે. બંધનમાં વિનાશ પામે છે. ૫૧ આ દૃષ્ટાંત કહી સૂત્રકાર અજ્ઞાન વિષાક કહે છે. • સૂત્ર-૩૭ થી ૪૦ : આ પ્રમાણે કોઈ મિથ્યાર્દષ્ટિ, અનાર્ય શ્રમણ અશંકનીયમાં શંકા કરે છે અને શંકનીયમાં શંકા કરતા નથી...તે મૂઢ, વિવેકવિકલ, અજ્ઞાની ધર્મપજ્ઞાપનામાં શંકા કરે છે, પણ આરંભ કાર્યોમાં શંકા કરતા નથી...સમસ્ત લોભ, માન, માયા, ક્રોધનો નાશ કરીને જીવકર્મરહિત થાય છે, પણ મૃગ સમાન અજ્ઞાની આ અર્થનો સ્વીકાર કરતા નથી...જે મિથ્યાદષ્ટિ અનાર્યો આ અર્થને નથી જાણતા તેઓ પાશ-બદ્ધ મૃગની માફક અનંતવાર નષ્ટ થશે. • વિવેચન-૩૭ થી ૪૦ : [૩૭] જેમ અજ્ઞાનથી આવૃત્ત મૃગો અનેક અનર્થને પામે છે, તેમ જ પાખંડને આશ્રિત કોઈ મિથ્યાર્દષ્ટિ-અજ્ઞાનવાદી કે નિયતિવાદી તથા - ૪ - અજ્ઞાનતાથી અસત્ અનુષ્ઠાન કરનારા અનાર્યો અશંકનીય એવા સુધર્મના અનુષ્ઠાનાદિમાં શંકા લાવે, તથા બહુ દુઃખ આપનારા એકાંત પક્ષને માને છે તે અશંકી મૃગોની માફક મૂઢ ચિત્તવાળા થઈ એવો આરંભ કરે છે જે અનર્થને માટે થાય છે. હવે શંકનીય-અશંકનીયનો વિપર્યાસ બતાવે છે. [૩૮] ક્ષાંતિ આદિ દશ લક્ષણયુક્ત ધર્મની જે પ્રજ્ઞાપના તેમાં આ અસત્ ધર્મપ્રરૂપણા છે તેવી શંકા લાવે અને જે પાપ ઉપાદાનરૂપ સમારંભ છે તેમાં શંકા ન લાવે. તે કેવા? સહજ સત્ વિવેકરહિત અને સત્ શાસ્ત્રના બોધથી રહિત. આ અજ્ઞાનાવૃત્ત શું પ્રાપ્ત કરે ? [૩૯] જેનો આત્મા સર્વાત્મક છે તે લોભ, વ્યુત્કર્ષ એટલે માન, નૂમ એટલે માયા, અપ્રીતિક તે ક્રોધ એ ચારે કષાયોને દૂર કરીને મોહનીય કર્મરહિત થઈ છેવટે બધાં કર્મ ત્યાગી અકશ બને છે. તે અકર્માંશ વિશિષ્ટ જ્ઞાનથી થાય છે, પણ અજ્ઞાનથી ન થાય તે જ કહે છે કે જાણ્યા વિના તે મૃગ જેવો અજ્ઞાની મોક્ષને તજે છે અથવા વિભક્તિ પરિણામથી મોક્ષાર્થ થકી ભ્રષ્ટ થાય છે - અજ્ઞાનવાદીના દોષ– [૪૦] જે અજ્ઞાન પક્ષનો આશ્રય કરીને કર્મક્ષયનો ઉપાય જાણતા નથી પણ પોતાના અસત્ આગ્રહગ્રસ્ત થઈ મિથ્યાર્દષ્ટિ અનાર્યો એવા તે મૃગ માફક પાશમાં બંધાઈ વિનાશ પામે છે. અનંતવાર જન્મ-મરણના દુઃખ પામે છે. અજ્ઞાનવાદ પૂર્ણ થયો. પોતાના વચનથી બંધાયેલા વાદીઓ ન ચળે-તેનો મત કહે છે– • સૂત્ર-૪૧ - કેટલાંક બ્રાહ્મણ તથા પરિવાજક-શ્રમણ પોતાના જ્ઞાનને સત્ય કહે છે. [તેમના મતે] સંપૂર્ણ લોકમાં તેમના મતથી ભિન્ન પાણી છે, તે કંઈપણ જાણતા નથી. પર સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન : કેટલાંક બ્રાહ્મણ તથા પરિવ્રાજકો, તેઓ બધા પરસ્પર વિરોધ વડે રહેલ છે, તે પોત-પોતાનું બોલે છે. તેમના માનેલા જ્ઞાનરૂપ તત્વો પરસ્પર વિરોધ વડે સત્ય ન હોય, તેથી અજ્ઞાન જ સારું છે. જ્ઞાનની કલ્પના વડે શું વિશેષ છે ? તેથી બતાવે છે કે - બધાં લોકમાં જે પ્રાણી છે, તે કંઈપણ સમ્યક્ જાણતા નથી - જો કે તેઓમાં ગુરુ પરંપરાથી જ્ઞાન આવેલ છે, તો પણ છિન્નમૂલત્વથી તે સાચું થતું નથી તે કહે છે— • સૂત્ર-૪૨,૪૩ - જેમ કોઈ મ્લેચ્છ, અમ્લેચ્છની વાત કરે છે, પણ તેના હેતુને જાણતા નથી. માત્ર તે કથિતનું અનુકથન કરે છે...એ રીતે અજ્ઞાની પોતપોતાના જ્ઞાનને કહેવા છતાં પણ નિશ્ચયાર્થને નથી જાણતાં. તેઓ મ્લેચ્છોની માફક અબૌધિકઅજ્ઞાની હોય છે. • વિવેચન-૪૨,૪૩ : [૪૨] જેમ આર્યભાષાથી અજાણ-મ્લેચ્છ, મ્લેચ્છ ભાષાને ન જાણતાં આર્યનું જે બોલેલું છે, તે બોલે છે પણ તેના સમ્યક્ અભિપ્રાયને નથી જાણતા કે કઈ અપેક્ષાએ તે કહેલ છે. તેના હેતુને ન જાણે, પણ કેવળ પરમાર્થ શૂન્ય બોલવાની નકલ કરે છે. તે રીતે [૪૩] જેમ મ્લેચ્છ અમ્લેચ્છના પરમાર્થને ન જાણે ફક્ત તેનું બોલેલું બોલે, તેમ અજ્ઞાની-સમ્યજ્ઞાન રહિત શ્રમણ બ્રાહ્મણો બોલવા છતાં પોત-પોતાના જ્ઞાનને પ્રમાણપણે પરસ્પર વિરુદ્ધ અર્થ બોલવાથી નિશ્વયાર્થને જાણતા નથી. તેથી પોતાના તીર્થંકરને સર્વજ્ઞપણે જાણીને તેમના ઉપદેશ વડે ક્રિયામાં પ્રવર્તે પણ સર્વજ્ઞની વિવક્ષા અર્વાક્ દર્શનવાળાથી ગ્રહણ કરવી શક્ય નથી. તેથી કહ્યું છે કે આ સર્વજ્ઞ છે તે - ૪ - ૪ - જ્ઞેય પદાર્થોના વિજ્ઞાનથીરહિત એવા પુરુષો કઈ રીતે જાણે? એ પ્રમાણે - x - ૪ - નિશ્ચય અર્થને ન જાણનારા મ્લેચ્છની માફક બીજાનું બોલેલું બોલે છે, પણ તેઓ બોધરહિત છે. તેથી અજ્ઞાન જ શ્રેય છે. આ પ્રમાણે જેમ જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમ તેમ વધુ-વધુ દોષ સંભવે છે. તેથી કહે છે– જેમ જાણીને કોઈ બીજાના માથાને પગ અડાડે તો તે મહા અપરાધ છે, પણ ભૂલથી પગ અડે તો અપરાધ નથી. એ પ્રમાણે અજ્ઞાન જ મુખ્ય છે, જ્ઞાન નહીં. - હવે અજ્ઞાનવાદીના દૂષણ કહે છે– • સૂત્ર-૪૪ થી ૪૬ -- અજ્ઞાનિકોની મીમાંસા અજ્ઞાનમાં નિશ્ચય કરાવી શકતી નથી. તે પોતાને શિક્ષા દેવા સમર્થ નથી, તો બીજાને શિક્ષા કઈ રીતે આપી શકે? વનમાં કોઈ દિશામૂઢ મનુષ્ય, દિશામૂઢ નેતાને અનુસરે તો તે બંને રસ્તો નહીં જાણવાથી અસહ્ય શોકને પામે છે... જેમ અંધ બીજા અંધને માર્ગે દોરે તો માર્ગથી દૂર કે ઉત્પથમાં લઈ જશે અથવા અન્યત્ર જશે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/૪૪ થી ૪૬ ૫૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન : જેનામાં જ્ઞાન નથી તે અજ્ઞાની. -x- અજ્ઞાનીઓમાં જ્ઞાન જ શ્રેય છે એવું બોલનારા તે વાદીનો આ વિચાર કે મિમાંસા -x - અજ્ઞાન વિષયમાં અવતરતી નથી, યોજતી નથી. આવી મિમાંસા સત્ય છે કે અસત્ય ? “જેમ જ્ઞાન જ શ્રેય છે. જેમ જેમ જ્ઞાનાતિશય તેમ તેમ દોષનો અતિરેક” એવી જેની મિમાંસા છે તેઓ બોધ પામતા નથી. કેમકે આવી વિચારણા તે જ્ઞાનરૂપ છે વળી તે અજ્ઞાનવાદી પોતાના પ્રધાન અજ્ઞાનવાદને બીજાને બતાવવા સમર્થ નથી. કેમકે પોતે અજ્ઞાનનો પક્ષ લીધો છે, પોતે અજ્ઞાન હોય તો બીજાને જ્ઞાનમાર્ગ કઈ રીતે બતાવે? વળી તમે છિન્નમૂલવ તથા મ્લેચ્છ અનુભાષણ આદિ દૃષ્ટાંતો આપો છો તે પણ નકામા છે. કેમકે અનુભાષણ પણ જ્ઞાન વિના ન થાય. વળી પારકાની યિતવૃત્તિ સમજવી દુર્લભ હોવાથી અજ્ઞાન જ શ્રેય છે, તે બોલવું પણ ખોટું છે કેમકે તમે અજ્ઞાનને જ શ્રેય માનીને પનો ઉપદેશ આપો ત્યારે પરના જ્ઞાનને સ્વીકારો જ છો. * * * * * આ રીતે અજ્ઞાની આત્માને અને પરને બોધ આપવા સમર્થ નથી. વનમાં જેમ કોઈ મૂઢ પ્રાણી દિશા ભૂલી જાય, તે બીજા એવા જ મૂઢ નેતાને અનુસરે ત્યારે બંને સમ્યગુ જ્ઞાનમાં નિપુણ ન હોવાથી નિશ્ચયથી અસહ્ય ગહન શોકમાં ડુબે છે. કેમકે બંને અજ્ઞાની છે. આ પ્રમાણે તે અજ્ઞાનવાદી પોતાનાં માનિ સારો અને પર મતને ખરાબ માનીને પોતે મૂઢ હોવા છતાં બીજાને પણ ફસાવે છે. જેમ અંધ પોતે બીજા અંધને રસ્તે લઈ જતાં બીજે રસ્તે ચડી જાય, વળે રસ્તે દોરે અથવા ઉત્પથે ચડી જાય પણ યોગ્ય સ્થાન ન પામે. • સૂત્ર-૪૭,૪૮ : આ પ્રમાણે કોઈ મોક્ષાર્થી કહે છે . અમે ધમરાધક છીએ, પણ તેઓ અધર્મન જ આચરણ કરે છે. તેઓ સરળ માર્ગે ચાલતા નથી...કોઈ કોઈ વિતકને લીધે જ્ઞાનવાદીની સેવા કરતા નથી, તેઓ પોતાના વિતર્કોને લઈને અજ્ઞાનવાદ જ સરળ માર્ગ છે તેવું માને છે. • વિવેચન - એ પ્રમાણે ભાવમૂઢ-ભાવ અંધ આજીવિકા મતવાળા વગેરે મોક્ષ કે સદ્ધર્મના અર્થી પોતે સારા ધર્મના આરાધક થવા દીક્ષા લેવા છતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ કાયોનું ઉપમર્દન કરી પચન-પાયનાદિ ક્રિયામાં પ્રવૃત્ત થઈ પોતે તેવા અનુષ્ઠાન કરે છે અને બીજાને પણ ઉપદેશ આપે છે. જેનાથી મોક્ષ પ્રાપ્તિથી ભ્રષ્ટ થાય છે. અથવા મોક્ષનો અભાવ તો દૂર રહ્યો પણ આરંભ કરીને પાપ ઉપાર્જન કરે છે. -x - તેઓને બીજા અનર્થો સંભવે છે. - x - આ પ્રમાણે અસત્ અનુષ્ઠાનથી આજીવિકાદિ ગોશાલક મતાનુસાર અજ્ઞાનવાદમાં પ્રવૃત્ત તેઓ સર્વ પ્રકારે વિવક્ષિત મોક્ષ ગમનમાં હજુ એટલે સરળ માર્ગ એવા સંયમ કે સદ્ધર્મને પામતા નથી અથવા સર્વક તે સત્ય, તેને તે અજ્ઞાનથી અંધ જ્ઞાનના વિરોધી ન બતાવે. આ જ્ઞાનવાદીના ૬૩ ભેદો કહે છે - જીવ, અજીવ આદિ નવ dવો. સત્, અસત, સદસત, અવક્તવ્યસદવક્તવ્ય, અસરવક્તવ્ય, સદસરવક્તવ્ય તે સાત ભેદો વડે નવતત્વને જાણવાનું શક્ય નથી અને જાણવાથી કંઈ લાભ નથી - તે આ પ્રમાણે ભાવવા-જીવ છે એ કોણ જાણે છે ? તે જાણવાથી શું લાભ ? જીવનથી એ કોણ જાણે છે ? તે જાણવાથી શો લાભ? એ પ્રમાણે અજીવાદીમાં પણ લેવું. ઇત્યાદિ પૂર્વના ૬૩ ભેદમાં પાછલા ચાર ઉમેરવાથી ૬૩ ભેદ થાય છે. તે ચાર ભાવ આ પ્રમાણે - વિધમાન ભાવની ઉત્પત્તિ કોણ જાણે છે ? તે જાણવાથી શું લાભ ? એ પ્રમાણે અસતી સદ્ગત્ય વક્તવ્યા ભાવોની ઉત્પત્તિને કોણ જાણે છે ? અથવા તે જાણવાથી શું લાભ છે ? તેમાં “જીવ છે તેમ કોણ જાણે છે ?' એનો પરમાર્થ આ છે - કોઈને એવું વિશિષ્ટ જ્ઞાન નથી કે જે અતીન્દ્રિય જીવાદિ પદાર્થોને સાક્ષાત જાણે - X - X - ઇત્યાદિ. તેથી અજ્ઞાન જ શ્રેષ્ઠ છે. એિમ તેઓ કહે છે.] આ પ્રમાણે પર્વોક્ત અજ્ઞાનવાદીઓ વિતર્કો વડે પોતાની માનેલી અસતું કલાના વડે અન્ય આરંતુ આદિ જ્ઞાનવાદીઓને માનતા નથી અને પોતાના મંતવ્યમાં લીન બનીને અમે જ તવજ્ઞાની છીએ બીજા કોઈ નથી, એ રીતે બીજાને માનતા નથી તથા પોતાના વિતર્કોથી અમારો અજ્ઞાનમાર્ગ જ શ્રેષ્ઠ છે, નિર્દોષ હોવાથી સ્પષ્ટ છે, બીજા દ્વારા ખંડન ન થાય તેવો છે, ગુણકારક છે એવા વચનો બોલે છે. કેમકે તેઓ દુમતિવાળા છે - હવે જ્ઞાનવાદી આ અજ્ઞાનવાદના અનર્થો કહે છે • સૂત્ર-૪૯ : આ પ્રમાણે તર્ક દ્વારા આ મતને મોક્ષપદ સિદ્ધ કરdf ધર્મ, અધર્મને ન જણનાર અજ્ઞાનવાદી પાંજરાના પક્ષી માફક દુઃખને નિવારી શકતા નથી. • વિવેચન : એ પ્રમાણે પોતાના વિકલ્પો વડે ક્ષાંતિ આદિ ધર્મ અને જીવના ઉપમદનરૂપ પાપને જાણવામાં અનિપુણ દુ:ખ અથવા દુ:ખના હેતુરૂપ મિથ્યાત્વાદિ વડે બંધાતું કમી તોડવા અસમર્થ છે. અહીં દષ્ટાંત કહે છે. જેમ પાંજરામાં રહેલ પક્ષી પાંજરુ તોડવામાં • પાંજરાના બંધનથી પોતાને મુક્ત કરવામાં સમર્થ નથી, તેમ અજ્ઞાનવાદી પણ સંસારરૂપી પાંજરામાંથી પોતાને મુક્ત કરવા સમર્થ નથી. હવે સામાન્યથી એકાંતવાદી મતના દૂષણો કહે છે• સૂમ-૫૦ - પોત-પોતાના મતની પ્રશંસા અને બીજાના વચનોની નિંદા કરતાં જે અન્યતીર્થિકો પોતાનું પાંડિત્ય દેખાડે છે, તે સંસારે જ ભમે છે. વિવેચન : પોત-પોતાના દર્શન-મતને પ્રશંસતા કે સમર્થન કરતા તથા પરમતને નિંદતા સાંખ્યમતવાળા બધાંનો પ્રગટ કે છુપો ભાવ કહે છે, તે ક્ષણિક વાદ તથા નિરવયા વિનશ્વર માનનાર બૌદ્ધ મતનું ખંડન કરે છે. બૌદ્ધો પણ સાંખ્યવાદીની - x - નિત્યતામાં દોષ કાઢે છે. એ પ્રમાણે બીજા વાદી પણ કરે છે. એ રીતે એકાંતવાદીઓ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/૫o ૫૫ પોતાના મતની પ્રશંસા અને બીજાના મતની નિંદા કરતા પોતે વિદ્વાનું હોય તેમ વિસરે છે. અથવા સ્વશાસ્ત્રમાં વિશિષ્ટ યુક્તિ બતાવે છે. તે આ પ્રમાણે બોલનાર ચાર ગતિરૂપ સંસારના ભ્રમણમાં અનેક પ્રકારે બદ્ધ થઈ સંસારમાં ભમે છે. હવે “ચતુર્વિધ કર્મબંધ ભિક્ષુ ન કરે” તેમ બોદ્ધના સંબંધમાં કહેવાયેલ વાતનું નિરાકરણ સૂગકાર કરે છે– • સૂત્ર-પ૧ - હવે બીજું દર્શન ક્રિયાવાદીનું છે. કર્મ ચિંતાથી રહિત તે દર્શન સંસારને વધારનારું છે. - વિવેચન : અજ્ઞાનવાદીનો મત કહ્યા પછી પૂર્વોક્ત ક્રિયાવાદી મતચૈત્ય કર્મ વગેરે પ્રધાન મોક્ષાંગ છે એવું જેમનું દર્શન છે તે ક્રિયાવાદી કેવા છે ? તે બતાવે છે - જ્ઞાનાવરણાદિ કર્મમાં ચિંતા તે કમચિંતાને મૂકી દીધેલા છે એટલે તેઓ વિજ્ઞાનાદિથી ચાર પ્રકારે કર્મબંધ થાય છે તેવું ઇચ્છતા નથી, તેમના આ મતથી સાતા ઉદયની પરંપરા વધે છે. કોઈ સ્થાને સંસાર વધે છે, એવો પાઠ છે, એટલે એકલી ક્રિયા માનનારને સંસાર વધે છે, ઉચ્છેદ થતો નથી. હવે તે કર્મ ચિંતાથી જે રીતે નષ્ટ થયા તેને બતાવે છે• સૂત્ર-પ૨ - જે પણ જાણીને કાયા થકી કોઈને મારતો નથી, અજાણતા કાયાથી કોઈને હણે છે, તે અવ્યક્ત સાવધ કર્મનું સ્પર્શમાત્ર સંવેદન કરે છે. • વિવેચન : જે જાણીને મનથી પ્રાણીને તમે પણ કાયા વડે ન હણે તે અનાકુટ્ટી છે - જે છેદે તે આદી અને ન છેદે તે અનાકુટી - અર્થાત્ કોઈ ક્રોધાદી કારણે માત્ર મનથી, પ્રાણીને હણે, પણ કાયાથી પ્રાણીના અવયવનું છેદન-ભેદન ન કરે, તો તેને પાપ ન લાગે, તે નવા કર્મો ન બાંધે તથા અજાણતા કાયાથી પ્રાણીને હણે ત્યાં મનો વ્યાપાર અભાવે કર્મબંધ નથી. આ શ્લોકાર્ધ વડે નિર્યુક્તિકારે જે કહ્યું છે તે મુજબ ચાર પ્રકારે કર્મ ઉપયય ન થાય એવું ભિક્ષુ સમય કહે છે - તેમાં પરિજ્ઞા ઉપયિત અને અવિજ્ઞ ઉપચિત એ બે ભેદ સાક્ષાત કહ્યા છે. બાકીના બે ભેદ ઇયપિય અને સ્વપ્નાંતિક છે. તેમાં ઇ-ગમન સંબંધી પથ તે ઇર્યાપથ, તેના સંબંધી કર્મ તે ઇયપિચકર્મ અથતિ તે ચાલતા અજાણતા કોઈ પ્રાણી મરે તો તેથી કર્મબંધ ન થાય. તે રીતે સ્વપ્નમાં પણ કર્મબંધ ન થાય, જેમ સ્વનામાં જમે તો પેટ ન ભરાય, તેમ સ્વપ્નમાં હશે તો કર્મનો ચય ન થાય. કેમકે બિૌદ્ધવાદી કહે છે કે-]. જો હણનાર જીવ હોય, હણતા તેને આ પ્રાણી છે એમ જ્ઞાન હોય, હું તેને મારું એ બુદ્ધિ હોય, પછી કાયાથી તેને માટે અને તે પ્રાણી મરે તો હિંસા કહેવાય અને તેથી કર્મનો સંચય થાય. • x - આ પાંચ પદના ૩૨ ભેદો થયા, તેમાં પ્રથમ ભેદે હિંસક છે, બાકીના ૩૧ ૫૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભેદમાં અહિંસક છે. તે આ પ્રમાણે – (૧) મરનાર પ્રાણી, (૨) મારનારને પ્રાણીનું જ્ઞાન, (3) મારવાની બુદ્ધિ, (૪) કાયાથી પ્રવૃત્તિ અને (૫) પ્રાણોથી વિયોગ. એ પાંચ ભંગ પુરા હોય તો હિંસા જાણવી. કોઈ પૂછે છે કે - શું એકાંતે પરિજ્ઞા ઉપવિતાદિથી કર્મબંધ ન થાય? જરા નામ માત્ર હિંસા થાય તે પાછલી અર્ધી ગાથા વડે કહે છે - કેવલ મનોવ્યાપારરૂ૫ પરિજ્ઞાચી કે કેવલ કાયક્રિયાથી અથવા અજાણતા ઇયપિચથી કે સ્વMાંતિક એ ચાર પ્રકારે કર્મનો કંઈક સ્પર્શ થાય, તેનો સ્પર્શ માત્ર અનુભવ કરે, તેથી અધિક વિપાક ન થાય. ભીંત પર નાંખેલી મુઠીભર ધૂળની માફક તે કર્મ ખરી જાય, તેથી કર્મના ચયનો અભાવ જાણવો પણ અત્યંત અભાવ ન જાણવો. આ પ્રમાણે અવ્યક્ત હોવાથી સ્પષ્ટ અનુભવનો અભાવ છે. તે અવ્યક્ત અવધ સાથે વર્તે છે, તે પરિજ્ઞા ઉપયિત કર્મ જાણવું. તો કમનો ઉપચય કઈ રીતે થાય? તે શંકા માટે વાદી કહે છે કે• સૂત્ર-પ૩,૫૪ - કમબંધના ત્રણ કારણો છે, જેના વડે પાપકર્મનો ઉપચય થાય. (૧) સ્વયંકૃત પ્રયન-આક્રમણ, (૨) પેશ્વકરાવવું, (3) મનથી અનુજ્ઞa. આ ત્રણ આદાન છે, જેના વડે પાપકર્મ કરાય છે. પણ જ્યાં ભાવની વિશુદ્ધિ છે ત્યાં [કમબંધ ન થાય], મોક્ષ પ્રાપ્તિ થાય. • વિવેચન : જેના વડે પપ થાય છે, તે ત્રણ કમદાન આ છે - (૧) અભિકમ્ય-સામે બાંઘેલ પ્રાણીને તેને માસ્તાની બુદ્ધિથી જાતે પ્રાણીને હણે છે. (૨) નોકરને પ્રાણીઘાત માટે મોકલીને પ્રાણીને હણાવે, (3) કોઈ હણતો હોય તેની મનથી અનુમોદના કરે. પરિજ્ઞા ઉપયિતથી આ ભેદ છે કે તેમાં માત્ર મનથી માસ્વાનું ચિંતવે છે, અહીં બીજો મારતો હોય તેનું મનથી અનુમોદન કરે છે. તેથી આ પ્રમાણે હિંસા કરે, કરાવે, અનુમોદે તેમાં પ્રાણીઘાત કરતા પ્રાણાતિપાતના ક્લિષ્ટ અધ્યવસાયથી કર્મનો ઉપચય થાય, પણ બીજે ન થાય તે બતાવે છે પૂર્વોક્ત ત્રણે કમદિાન જે દુષ્ટ અધ્યવસાયથી થતાં પાપકર્મ બંધાય પણ જેમની વૃત્તિ હિંસા કરવા, કરાવવા, અનુમોદવાની ન હોય તથા સંગ હેપ વિના વર્તે છતાં જીવહિંસા થાય. તો પણ કેવળ મનથી કે કાયાથી કે બંનેથી થાય તો પણ વિશુદ્ધ બુદ્ધિવાળાને કર્મબંધ ન થતા મોક્ષ પામે છે. ભાવશુદ્ધિથી પ્રવર્તતાને કર્મબંધ થતો નથી તેનું દટાં• સૂત્ર-પ૫ : અસંયત પિતા આહારને માટે પુત્રની હિંસા કરે છે, પણ મેધાવી પુરુષ તેનો આહાર કરવા છતાં કર્મથી લિપ્ત થતો નથી. • વિવેચન :જેમ કોઈ મહાનું કચ્છમાં આવેલ પિતા તેમાંથી બચવા મને મારીને રામ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૨/૫૫ દ્વેષરહિત ખાવા છતાં તે સંયત છે [કર્મથી લેપાતો નથી તેમ ગૃહસ્થ કે ભિક્ષુ શુદ્ધ આશયથી માંસ ખાવા છતાં પાપકર્મોથી લેપાતો નથી. જેમ પિતા પુત્રને રાગદ્વેષરહિત મારે તો કર્મબંધ ન થાય તેમ રાગદ્વેષરહિત મનથી પ્રાણિવધ થવા છતાં બીજાને કર્મબંધ ન થાય. • સૂત્ર-૫૬ થી ૫૯ : [અન્યતીર્થીનું ઉકત પ્શન ખોટું છે કેમકે જે મનથી રાગ-દ્વેષ કરે છે, તેનું મન શુદ્ધ નથી હોતું અને અશુદ્ધ મનવાળા સંવરમાં પ્રવૃત્તિ ન કરે. પૂર્વોક્ત અન્ય દર્શનીઓ સુખભોગ અને મોટાઈમાં આસક્ત થઈ રહ્યા છે તથા પોતાના દર્શનને જ શરણરૂપ માની પાપકર્મને સેવે છે. ૫૭ જેમ કોઈ જન્માંધ પુરુષ છિદ્રવાળી નૌકા પર આરૂઢ થઈને પાર જવા ઇચ્છે તો પણ તે વચ્ચે જ ડૂબી જાય છે...તેમ મિથ્યાર્દષ્ટિ, અનાર્ય શ્રમણ સંસાર પાર જવાને ઇચ્છે તો પણ તે સંસારમાં ભમે છે . તેમ હું કહું છું. • વિવેચન : જે કંઈક નિમિત્તથી મનથી દ્વેષ કરે તે વધ પરિણતને શુદ્ધ ચિત્ત હોતું નથી, તેથી પૂર્વવાદી જે કહે છે કે માત્ર મનના દ્વેષથી કર્મબંધ ન થાય તે અસત્ય છે. મન અશુદ્ધ હોવાથી તે સંવૃત્તયારી નથી. વળી તેમણે જે કહ્યું છે કે કર્મબંધમાં મન પ્રધાન કારણ છે અને તેમણે જ મનરહિત કેવલ કાયાથી કર્મબંધ કહ્યો. પણ જેના છતાં પણામાં સિદ્ધ થાય તે પ્રધાન કારણ હોવાથી તેના અભાવમાં સિદ્ધ ન થાય. - ૪ - x - વળી તેઓ જ કહે છે કે ભાવશુદ્ધિથી નિર્વાણ થાય, તેનાથી મનનું એકલાનું જ પ્રધાનપણું સિદ્ધ થાય છે. બીજે પણ કહ્યું છે કે - રાગ આદિ કલેશથી વાસિત મન છે, તે જ સંસાર છે, તેનાથી મુક્ત [આત્મા] તે ભવાંત કહેવાય છે. બીજા પણ કહે છે કે - “હે વૈભવી મન ! તને નમસ્કાર છે, કેમકે સમાન પુરુષપણામાં એકમાં તું શુભ અંશે, બીજામાં અશુભ અંશે તું પરિણમે છે. તારે લીધે કેટલાંક નકમાં ગયા અને કેટલાંક - x - મોક્ષમાં ગયા. તેથી જૈનાચાર્ય કહે છે કે તમારા મતે જ ક્લિષ્ટ મન પ્રવૃત્તિ કર્મબંધને માટે થાય છે. વળી ઇર્યાપથમાં અનુપયોગ થતાં વ્યગ્ર ચિત્તથી કર્મબંધ થાય જ અને ઉપયોગપૂર્વક અપ્રમત્ત રહેતા કર્મબંધ ન થાય. તેથી જ કહ્યું છે કે ચાલવા માટે ઇસિમિતિવાળો પગ ઉંચો કરે, તે સમયે પોતાના મોતે આવેલ કોઈ જીવ મરે, તો તે મુનિને તે નિમિત્તે સૂક્ષ્મ પણ કર્મબંધ થતો નથી તેમ સિદ્ધાંતમાં કહ્યું છે, કેમકે તે શુદ્ધ ભાવે ચાલનાર છે. સ્વપ્ન સંબંધી પણ અશુદ્ધ ચિત્તવાળાને અલ્પ બંધ થાય છે એવું તમે અવ્યક્ત સાવધથી સ્વીકાર્યું છે, તે જ પ્રમાણે એકલા ક્લિષ્ટ મનથી કર્મબંધનો સદ્ભાવ હોવાથી તમે કહેલ પ્રાણી, પ્રાણીજ્ઞાન બધું રદ થાય છે. વળી તમે “પિતા-પુત્રને હણે’ ઇત્યાદિ કહ્યું, તે પણ વણવિચાર્યુ જ છે. કેમકે “મારું” એવા ચિત પરિણામ વિના કોઈ મારતું નથી, આવી ચિત્તની પરિણતિ છતાં અક્લિષ્ટતા કઈ રીતે માનો છો? સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચિતક્લેશથી અવશ્ય કર્મબંધ છે. તે આપણે બંનેને સંમત છે. વળી બીજાનું મારેલું માંસ - ૪ - ખાતાં પણ અનુમોદન તો થાય જ છે, તેથી કર્મબંધ થવાનો છે. અન્યમતવાળા પણ આ વિષયમાં કહે છે કે - અનુમોદક, મારક, કહેનાર આદિ ઘાતક છે. પ વળી કૃત, કારિત, અનુમોદિત રૂપ આદાન ત્રય છે તેમ તેમનું કહેવું જૈન મતના અંશના આસ્વાદરૂપ જ છે. આ રીતે કર્મ ચતુષ્ટયનું ઉપયય ન થાય, એવું કહેનારા વાદી કર્મ ચિંતાથી નષ્ટ થાય છે. હવે તે ક્રિયાવાદીની અનર્થ પરંપરા બતાવે છે - “પૂર્વોક્ત ચારથી કર્મ ન બંધાય' એમ માનનારા વાદીઓ સુખશીલતામાં આસક્ત, જે મળે તે ખાનારા, અમારો મત સંસાર તવામાં સમર્થ શરણ છે તેમ માનતા વિપરીત અનુષ્ઠાન કરી પાપ કરે છે. એ પ્રમાણે વ્રતોને ગ્રહણ કરવા છતાં તે સામાન્ય ગૃહસ્થ જેવા જ છે. આ અર્થ બતાવનાર દૃષ્ટાંત કહે છે - છિદ્રવાળી નાવમાં બેસનાર અંધ પાર જવાને ઇચ્છે તો તે નાવના કાણામાંથી પાણી આવતા મધ્યે જ ડૂબી જાય છે અને મરણ પામે છે, હવે દૃષ્ટાંતનો અર્થ કહે છે જેમ અંધ કાણી નાવમાં બેસી પાર પામતો નથી, તેમ શાક્યાદિ શ્રમણો, મિથ્યાર્દષ્ટિઓ તથા માંસ ભોજન અનુમોદક અનાર્યો સ્વદર્શનના રાગથી મોક્ષે જવા ઇચ્છે તો પણ ચતુર્વિધ કર્મચયનો અભાવ સ્વીકારવા સંસારની ચાર ગતિમાં ભ્રમણ કરે છે. વારંવાર તેમાં જ જન્મ, જરાદિ કલેશ ભોગવતા અનંતકાળ રહેશે, પણ મોક્ષ નહીં પામે. તેમ હું કહું છું. અધ્યયન-૧ 'સમય'ના ઉદ્દેશા-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ અધ્યયન-૧ ઉદ્દેશો-૩ ૦ બીજા ઉદ્દેશા પછી ત્રીજાનો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન અધિકાર જૈન સિદ્ધાંત અને પરમતની પ્રરૂપણા છે. પહેલા બે ઉદ્દેશામાં તે કર્યુ, અહીં પણ એ જ કરે છે અથવા પહેલા બે ઉદ્દેશામાં કુદૃષ્ટિઓ અને તેના દોષ બતાવ્યા, અહીં પણ તેમનો આચારદોષ બતાવે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહે છે. • સૂત્ર-૬૦ થી ૬૩ શ્રદ્ધાળુ ગૃહસ્થે આગંતુક મુનિને માટે બનાવેલ આહાર-આધાકર્મી આહારસાધુ હજાર ઘરના આંતરેથી લાવીને ખાય, તો તે ગૃહસ્થ અને સાધુ એ બંને પક્ષોનું સેવન કરે છે... તે એકોવિદ ભિક્ષુ આ વિષમતાને નથી જાણતા પાણીના પૂરમાં વિશાળ મત્સ્ય પણ તણાઈને કિનારે આવી જાય છે...પાણીના પ્રભાવથી કિનારે આવેલા તે પૂર ઓસરી જતાં માંસભક્ષી ઢંક-કૈંક પક્ષી દ્વારા દુઃખી થાય Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૬૦ થી ૩ છે... એ પ્રમાણે વર્તમાન સુખની ઇચ્છક કેટલાંક શ્રમણો વિશાળકાય મત્સ્યની માફક અનંતવાર મૃત્યુને પ્રાપ્ત કરશે. • વિવેચન-૬૦ થી ૬૩ : આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથેનો સંબંધ આ પ્રમાણે - છેલ્લા સૂત્રમાં કહ્યું કે - “એ પ્રમાણે કેટલાંક શ્રમણો” વગેરે. તેનો અહીં સંબંધ છે - કેટલાંક શ્રમણો સાધુ માટે બનેલ આહાર કરી સંસાર ભ્રમણ કરે છે અને પહેલાં સૂત્રમાં કહ્યું “બોધ પામે” આદિ અત્િ “સાધુ માટે કરેલ...એમ સમજવું. - x • હવે સૂત્રાર્થ કહે છે - થોડો પણ બનાવેલ આહાર, આધાકમદિના દાણાથી પણ ઉપલિપ્ત હોય, તે પણ પોતે કરેલા નહીં પણ કોઈ ભક્તિવાનું શ્રાવકે બીજા સાધુને આશ્રીને કરેલ હોય, તે પણ હજાર ઘર દૂર હોય તો પણ જે સાધુ ખાય તે ગૃહસ્થ અને સાધુ બંને પક્ષને સેવે છે. - x • આધાકમદિ આહારનો કોઈ અવયવ-કણ માત્ર સ્પષ્ટ હોય તેવો આહાર કરનાર પણ બંને પક્ષ સેવે છે તો પછી શાક્યાદિ પોતાના માટે જ બનાવેલ આહાર વાપરે તે તો પૂર્ણપણે બંને પક્ષનું સેવન કરનારા જ થાય છે. અથવા બે પક્ષ એટલે ઈયપિયા અને સાંપરાયિક અથવા પૂર્વબદ્ધ અને નિકાચિતાદિ અવસ્થાવાળી કર્મપ્રકૃતિ બાંધે છે. આગમમાં કહ્યું છે કે - આધાકર્મ ખાનાર સાધુ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે? ગૌતમ! આઠ. શિથિલ બંધનવાળીને ગાઢ બંધનવાળી કરે છે ઇત્યાદિ • x + અર્થાત આ શાક્યાદિ પરતીર્થિકો કે સ્વજવવાળા આધાકર્મી વાપરતા બે પક્ષોનું સેવન કરે છે. આ સુખેચ્છ આધાકર્મભોજી શું દુ:ખ ભોગવશે તે કહે છે તમે આધાકર્મ દોષને ન જાણનારાને આઠ પ્રકારના કર્મનો બંધ થાય, કરોડો ભવે પણ તે અકોવિદને મોક્ષ દુર્લભ છે અથવા ચતુર્ગતિ સંસાર ભ્રમણ થાય. આ કર્મબંધ કેમ થાય ? કેમ ન થાય? કયા ઉપાયથી આ અકુશલો સંસાર સમુદ્ર તરે ? તે જ સંસારમાં કર્મચી દુઃખી થાય છે. - અહીં દષ્ટાંત આપે છે . જેમ વિશાળ સમુદ્રમાં ઉત્પન્ન અથવા વિશાળ નામક જાતિમાં ઉદ્ભવેલ તે વૈશાલિક અથવા મોટા માછલા-મોટ શરીરવાળા, તે એવા મહામત્ય સમુદ્રમાં ભરતી આવતા પ્રબળ વેગને લીધે કિનારે આવી જાય છે • x • પુનઃ ઓટ આવતા શુક કિનારામાં પાણીના અભાવે - x - તરફડતા માંસ લોલુપી ઢંક, કંક પક્ષી કે બીજા માછી વગેરેથી જીવતાં જીવત મહા દુ:ખ પામીને અશરણ બની વિનાશ પામે છે. હવે દષ્ટાંત બતાવી સાધુને સમજાવે છે કે - પૂર્વોક્ત મત્સ્યની જેમ શાય, પાશુપતાદિ શ્રમણો કે સ્વચૂથના કેવા છે ? તે બતાવે છે - વર્તમાન સુખ માટે આધાકમ ભોગવવાના આચારવાળા, સમદ્રી કાગડા જેવા, ક્ષણિક સુખમાં આસકત ચિતથી અનાલોયિત આધાકમપભોગ જનિત તીવ્ર દુ:ખ અનુભવતા વૈશાલિકમસ્ય માફક વિનાશ પામે છે, વારંવાર સંસાર સાગરમાં ડૂબતાં તેઓ સંસારસમુદ્રથી પાગામી થતા નથી. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હવે અપર આજ્ઞા અભિમતને બતાવવા માટે કહે છે સૂત્ર-૬૪ થી ૬૬ - આ એક બીજું જ્ઞાન છે - કોઈ કહે છે આ લોક દેવતાઓ બનાવેલ છે, કોઈ કહે છે. આ લોક બહાએ બનાવેલ છે...કોઈ કહે છે કે - જીવ અને જીવથી યુકત, સુન્દુ:ખથી યુક્ત આ લોક ઈશ્વરે બનાવેલ છે, કોઈ કહે છે • આ લોક પ્રધાનકૃત છે...મહર્ષિ કહે છે : આ લોક વયકૃત છે તેણે માયા વિસ્તારી છે, તેથી લોક આશાશ્વત છે. • વિવેચન-૬૪ થી ૬૬ : અજ્ઞાન એટલે મોહનો ઉછાળો. આ લોકમાં કેટલાક કહે છે કે-ખેડૂત જેમ દાણો વાવે તેમ દેવે [ઈશ્વરે આ લોક ઉત્પન્ન કર્યો છે. અથવા દેવે રક્ષણ કર્યું છે અથવા દેવના પુત્રરૂપ આ લોક છે, એવું અજ્ઞાન ફેલાયું છે તથા કોઈ કહે છે આ લોક બ્રાહ્માએ ચેલો છે. તેઓ કહે છે બ્રહ્મા જગતના પિતામહ છે, તે એક જ પહેલા જગતમાં હતા. તેણે પ્રજાપતિને સર્યા અને પ્રજાપતિએ આખું જગત રચ્યું. - તથા ઈશ્વરવાદી કહે છે - આ લોક ઈશ્વરે બનાવ્યો છે. પ્રમાણથી સિદ્ધ કરતા કહે છે . આ સર્વ જગત્ બુદ્ધિમાને કરેલું છે. શરીરરૂપી ઘડો કરવાનું ઘમપણે ઉપાદાન કરાય, તે બુદ્ધિમાનનું કરેલું તેવું કારણપૂર્વક દરેક વસ્તુમાં ધર્મ સાધ્ય છે, સંસ્થાન વિશેષપણું તેમાં હેતુ છે જેમ ઘડા આદિમાં નવા-નવા આકારો છે, તેમ શરીરાદિમાં પણ છે. - X - X - એ રીતે બુદ્ધિમાને કરેલ આ જગત્ છે, આવો કર્તા કોઈ સામાન્ય પુરુષ ન હોય, માટે ઈશ્વરે જ આ જગતને બનાવેલું છે. * * * * * બીજા કહે છે - આ લોક પ્રઘાનાદિકૃત છે, સવ-જ-તમયની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે, તે પુરુષાર્થ સાથે પ્રવર્તે છે. આદિ શબ્દથી પ્રકૃતિથી પ્રકૃતિ મહાનું છે, તેનાથી અહંકાર, તેનાથી ૧૬-ગણ, તેનાથી પાંચભૂત એ પ્રમાણે પ્રક્રિયાથી સૃષ્ટિ થાય છે અથવા આદિ ગ્રહણથી સ્વભાવાદિ ગ્રહણ કરાય છે - અતુિ જેમ કાંટાને અણી છે તેમ સ્વભાવથી જ લોક થયો છે. વળી કોઈ આ લોકને નિયતીકૃતુ માને છે. જેમ મોરના પીંછા યિમિત હોય છે એમ જીવ-ઉપયોગ લક્ષણ, અજીવમાં ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલાદિથી યુક્ત સમુદ્ર આદિ છે. વળી સુખ-દુ:ખયુક્ત આ લોક છે. વળી કોઈ કહે છે : સ્વયંભૂ અર્થાત આપમેળે ઉત્પન્ન વિષ્ણુ કે અન્ય કોઈ તે એકલા હતા. રમતા-રમતા તેને જોડીઆની ઈચ્છા થઈ. તેમ વિચારતા બીજી શક્તિ ઉત્પન્ન થઈ, તેનાથી સૃષ્ટિ સાઈ એમ મહર્ષિ કહે છે. એમ બોલનાર લોકનો કતાં સ્વયંભૂ બતાવે છે. તેણે લોકને રમ્યા પછી ઘણાં ભારના ભયથી ‘ચમ' નામે મારક સર્યો. તેણે માયા સાધી, તે માયા વડે લોકો મરે છે, પરમાર્થથી જીવના ઉપયોગ લક્ષણની વ્યાપતિ નથી, એથી એ માયા છે. જેમ આ મર્યો તેમ લોક અનિત્યવિનાશી છે. • સૂત્ર-૬૭ - કોઈ જાહણ અને શ્રમણ કહે છે જગતુ ઇંડામાંથી બન્યું છે, તેનાથી જ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૧/૧/૩/૬૭ drળોની સ્યના થઈ છે, તે અજ્ઞાનીઓ મૃષા બોલે છે. • વિવેચન-૬૭ : બ્રાહ્મણ-ધિગુજાતિ, શ્રમણ-ત્રિદંડી આદિ. કેટલાક પૌરાણિકો એમ કહે છે કે • આ ચર, અચર જગતુ ઇંડાથી થયેલ છે. તેઓ કહે છે - પહેલા કંઈ ન હતું. આ સંસાર પદાર્યશન્ય હતો. ત્યારે બ્રહ્માએ પાણીમાં ઇંડાને ઉત્પણ કર્યું, વૃદ્ધિ થતાં ઇંડાના બે ફાડચાં થયાં – ૧. ઉર્વભાગ, ૨. અધોભાગ. તેની મધ્યે સર્વ પ્રકૃતિ થઈ. એ પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ આદિ ઉત્પન્ન થયા. કહે છે કે - પહેલાં બધું અંધકારમય, અજ્ઞાતુ લક્ષણ હતું. ન જાણી-વિચારી શકાય તેમ બધી તરફ સુપ્તવતું હતું. આવા જગમાં બ્રહ્મા હતો, ઇંડાના ક્રમથી પદાર્થો થયા. તે બ્રાહ્મણાદિ પરમાર્ચને જાણતા ન હોવાથી જૂઠું બોલે છે - dવ વિરુદ્ધ બોલે છે. હવે જૈનાચાર્ય કહે છે— • સૂત્ર-૬૮ : લોક વાયયથી બનેલો છે” તેમ તે વાદીઓ કહે છે તેઓ તત્વને જણા નથી. આ લોક કદી વિનાશી નથી. • વિવેચન-૬૮ : પોતાના પર્યાય-અભિપ્રાય કે યુક્તિ વિશેષથી આ લોક બન્યો છે, એમ તે વાદીઓ કહે છે. દેવ-બ્રહ્મા-ઈશ્વ-પ્રધાનાદિથી નિષ્પાદિત કે સ્વયંભૂ રચિત આદિ આ લોક છે. એ રીતે પોતાનું કહેવું જ સત્ય છે, બીજું જૂઠું છે, તેમ કહેનારા તે સર્વે યથાવસ્થિત લોક સ્વભાવને જાણતા નથી. જૈનદર્શન મુજબ આ લોક દ્રવ્યોથી વિનાશી નથી, પૂર્વે ન હતો તેવું નથી કે કોઈએ બનાવ્યો પણ નથી. આ લોક હતો, છે અને રહેશે. આ લોક દેવે વાવ્યો છે, તેમ કહેવું તદ્દન ખોટું છે, કેમકે તેવું કોઈ પ્રમાણ નથી. અપમાણ વચનથી વિદ્વાનો ખુશ ન થાય, તેમને પૂછીએ કે દેવ ઉત્પન્ન થઈને લોક બનાવે કે ઉત્પન્ન થયા વિના ? ઉત્પન્ન થયા વિના “ખર વિષાણ માફક બની. ન શકે. ઉત્પન્ન થઈને બનાવે તો જાતે ઉપન્યો કે બીજા વડે? જ સ્વયં ઉત્પન્ન થયો તો લોક પણ સ્વયં કેમ ઉત્પ ન થાય? જો લોકને સવા બીજા વડે ઉત્પન્ન થયો તો તે પ્રમાણે અન્ય અન્ય કરતાં અનવસ્થા દોષ લાગે. જો દેવને અનાદિ માનો તો લોકને પણ અનાદિ માનવામાં શો દોષ છે ? વળી તે અનાદિ છે તો નિત્ય છે કે અનિય? જો નિત્ય હોય તો -x- કર્તાપણું સિદ્ધ ન થાય. જે અનિત્ય હોય તો ઉત્પન્ન થઈ મૃત્યુ પામે, જે પોતાનું રક્ષણ ન કરે તેમાં બીજાનું કરવાપણું કઈ રીતે વિચારી શકાય? વળી તે અમૂર્ત છે કે મૂર્ત? જો અમૂર્ત હોય તો આકાશ માફક ચકત છે, જો મૂર્ત હોય તો - x - તેનું અકતૃત્વ સિદ્ધ છે. દેવગુપ્ત, દેવપુત્ર પણ અયકિતવાળા હોઈ સાંભળવા યોગ્ય જ નથી. એ રીતે બ્રહ્માએ બનાવ્યો એ પક્ષમાં પણ દૂષણ જાણી લેવું. હવે શરીરરૂપ ભવનનું કરવું ગેરે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • x • વિશિષ્ટ બુદ્ધિવાળાનું કામ છે ઇત્યાદિ બોલવું પણ અયુક્ત છે, કેમકે તેમાં વિશિષ્ટ કારણપૂર્વકપણે વ્યાપ્તિની અસિદ્ધિ છે કેમકે કાર્ય વિશેષ ઉપલબ્ધિ કારણ વિશેષથી છે -x- x • પણ અતિ અદષ્ટ પદાર્થમાં તેની પ્રતિતી ન થાય. અહીં વાદી કહે છે કે અમે તેથી જ ઘટ પૂર્વે કરેલો છે તેમ કહીએ છીએ, જૈનાચાર્ય કહે છે કે તેમાં ઘરનું કાર્ય વિશેષપણે સ્વીકારીએ તો પણ નદી, પર્વત આદિમાં કારણરૂપ ન ઘટી શકે ઇત્યાદિ • x • x • વળી માટીનો જેમ ઘડો છે તેમ માટીનો રાફડો છે, તેને જોઈને એમ ન કહેવાય કે તે કુંભારે બનાવ્યો છે. પણ તમે તે સ્વીકારતા નથી, તેથી પર્વતાદિનો કતાં ઈશ્વર ત મનાય. વળી વાદી કહે છે કે ઘટ આદિના સંસ્થાન વિશેષપણા માફક પર્વત આદિમાં પણ વિશિષ્ટ સંસ્થાન દેખવાથી અમે તેને કારણપૂર્વક કહ્યું. જૈનાચાર્ય કહે છે - તે અયુક્ત છે. - x-x• ઘટાદિ સંસ્થાનનો કર્તા કુંભાર દેખાય છે, ઈશ્વર નહીં. જો ઈશ્વર કરે છે એમ માનો તો કુંભારે શું કર્યું? • x - આ રીતે દેખાતા કુંભારને બદલે ન દેખાતા ઈશ્વરની ખોટી કલાના થાય. • x • આ રીતે અદેટની કલાના અયુક્ત છે. વળી જો દેવકુલાદિનો કર્તા વ્યાપી, અનિત્ય દેખેલો છે, તે દષ્ટાંતથી ઈશ્વર સાધીએ તો ઈશ્વર પણ તેવો થઈ જાય, અન્યથા ધારીએ તો દેટાંતના અભાવે વ્યાપ્તિ સિદ્ધ ન થતાં અનુમાન ન થાય. * * * * * વળી પ્રઘાનાદિથી કરાયેલ આ લોક છે, તે પણ અસંગત છે, તે પ્રધાન મૂત છે કે અમૂર્ત? જો અમૂર્ત હોય તો સમુદ્રાદિ મૂર્ત પદાર્થનો ઉદ્ભવ ન ઘટી શકે - x • x • જો મૂર્ત છે તો ક્યાંથી ઉત્પન્ન થયું ? જો આપમેળે ઉત્પન્ન થયું માનો તો લોક પણ આપમેળે ઉત્પન્ન થયો કેમ ન માનો ? ઇત્યાદિ. જો અનાદિ માનો તો લોકને અનાદિ કેમ નથી માનતા? - X - X - પ્રધાનથી મહદ આદિની ઉત્પત્તિ ન સંભવે, અચેતન પ્રકૃતિની પ્રવૃત્તિ પુરુષાર્થ તરફ કઈ રીતે હોય? - X - જો પ્રકૃતિનો આ સ્વભાવ માનો તો ‘સ્વભાવ' બળવાન થયો, તો લોક પણ સ્વભાવથી બનેલો માનો. અદેટ પ્રધાનની કક્ષાના શા માટે કરવી ? આદિના ગ્રહણથી કેટલાંક ‘સ્વભાવ'નું કારણપણું ઇચ્છે છે, તો તેનાથી અમારા મતનું ખંડન થતું નથી. જેમકે સ્વનો ભાવ-સ્વભાવ સ્વકીય ઉત્પત્તિ, તે અમે પદાર્થોમાં ઇચ્છીએ છીએ જ. કોઈ નિયતિત લોક કહે છે. “જે જેવું થવાનું હોય તે નિયતી.” તેમ વિચારતા તે સ્વભાવથી જુદી નથી. જો તમે સ્વયંભૂ આ લોક બનાવ્યો કહો, તો તે પણ અસુંદર જ છે. કેમકે સ્વયંભૂ એટલે તમે શું કહો છો ? જ્યારે તે થાય ત્યારે અન્યથી નિરપેક્ષ સ્વતંત્ર થાય છે ? જો અનાદિ કાળનો બનેલ સ્વયંભૂ માનો તો - x - લોકને અનાદિ માનવામાં શું વાંધો છો? - X - સ્વયંભૂ અનાદિ છે, તો તેમાં નિત્યપણું છે, નિત્યનું એકરૂપપણું હોવાથી કતપણું ન ઘટે. વળી તે વીતરાગ હોવાથી સંસારની વિચિત્રતા ન સંભવે. જો સરાણી માનો તો અમારા જેવો સહેલાઈથી વિશ્વનો અકત થયો. ઇત્યાદિ • x• લોકના નાશ માટે યમ ઉત્પન્ન કર્યો, તેમ કહેવું Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૩/૬૮ પ્રલાપમાન છે. ઇંડામાંથી લોક ઉત્પન્ન થયો તેમ કહેવું પણ અયોગ્ય છે, કેમકે જો પાણીમાંથી ઇંડુ ઉત્પન્ન થયું તો પાણી ઇંડા વિના ઉત્પન્ન થયું. એ રીતે લોક ઉત્પત્તિ પણ માનો તો શો વાંધો ? જો બ્રહ્મા ઇંડુ ચે તો લોક કેમ ન ચે ? આવી કષ્ટવાળી અયુક્તિથી ઇંડાની કલ્પના શા માટે કરવી ? જો એમ જ હોય તો કેટલાંક કહે છે - હાહ્માના મુખથી બ્રાહ્મણ ઉપજ્યા, ભુજામાંથી ક્ષત્રિય ઇત્યાદિ, એ પણ અયુક્તિ જ છે. કેમકે મુખાદિથી કોઈની ઉત્પતિ સંભવની નથી. કદાચ થાય તો પણ એકમાંથી ઉત્પન્ન થયેલમાં વર્ષોનો ભેદ ન સંભવે તથા બ્રાહ્મણોના પેટા ભેદો ન થાય, જનોઈનો સદ્ભાવ ન થાય, ભાઈ-બહેનને પરણે તેવું નક્કી થાય. આવી અસહુ કલાના ના માનવી. જૈનદર્શન પ્રમાણે લોક-અનાદિ, અનંત, ઉદd-ધો ૧૪ રાજ પ્રમાણ, વૈશાખ સંસ્થાન-કેડે બે હાથ દઈ, પગ પહોળા કરી ઉભેલા પુરુષ જેવો, અધો મુખ મલકાકાર સાત પૃથ્વીમય, ચાળી આકારે અસંખ્ય દ્વીપસમુદ્રાત્મક મધ્યલોક, ઉપર-નીચે બે દાબડાના આકારે ઉd લોક છે. તે ધર્માદિ દ્રવ્યાર્થથી નિત્ય અને પર્યાયમી ક્ષણક્ષયી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે સતુ, અનાદિ જીવ-કર્મ સંબંધથી અનેક ભવપ્રપંચથી વિસ્તારવાળો અને આઠકમરહિત લોકાંત યુક્ત છે, પણ તત્વથી અજાણવાદી જૂઠું બોલે છે - હવે તેમના અજ્ઞાનનું ફળ કહે છે– • સૂગ-૬૯ : અશુભ અનુષ્ઠાનથી દુ:ખ ઉત્પન્ન થાય છે, તેમ જાણવું. જે દુઃખની ઉત્પત્તિ નથી જાણતા કે નિવારવાનો ઉપાય કઈ રીતે જાણે? • વિવેચન-૬૯ - મનને અનુકૂળ તે મનોજ્ઞ-શોભન અનુષ્ઠાન. અમનોજ્ઞ-અસતુ અનુષ્ઠાન, જે દુ:ખનો ઉત્પાદ છે તેને ન જાણતાં તેઓ ઈશ્વર આદિ ઉપર દુ:ખની ઉત્પત્તિ મુકે છે. કહ્યું છે કે - વકૃત અસતુ અનુષ્ઠાનથી જ દુઃખનો ઉદ્ભવ થાય છે, બીજાથી નહીં, છતાં ઉદ્ધવાદીઓ ઈશ્વરાદિથી દુ:ખનું ઉત્પાદન બતાવે છે, તેઓ કઈ રીતે દુ:ખ નિવારણનો હેતુ જાણે ? નિદાનના ઉચ્છેદ વિના નિદાનીનો ઉચ્છેદ ન થાય. તેઓ નિદાનને જ જાણતા નથી, તો દુ:ખના ઉચ્છેદ માટે કઈ રીતે પ્રયત્ન કરે ? કરે તો પણ દુ:ખ દૂર ન થાય પણ જન્મ-જરા-મરણરૂપ દુ:ખદાયી સંસારમાં વારંવાર ભટકે છે. હવે બીજી રીતે કૃતવાદીમતને બતાવે છે– • સૂત્ર-૩૦,૩૧ - કોઈ વાદી કહે છે : આત્મા શુદ્ધ અને પાપરહિત છે, પણ કીડા અને પહેણને કારણે તે જ અપરાધ કરે છે...આ મનુષ્યભવમાં જે મુની સંવૃત્ત રહે છે, પછી પાપરહિત થાય છે, જેમ વિકટ જળ નિરજ, સરજ થાય છે. વિવેચન-૩૦,૩૧ :આ કૃતવાદીના પ્રસ્તાવમાં ઐરાશિક-ગોપાલકના મતાનુસાર જેઓમાં ૨૧ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સૂબો પૂર્વગત ત્રિરાશિક સૂઝ પરિપાટીએ માનેલા છે, તે કહે છે કે - આ આત્મા મનુષ્યભવમાં જ શ્રદ્ધાચારી થઈ, બધો મેલ છોડીને અકલંક થઈ મોક્ષમાં સર્વ કમરહિત થાય છે. એવું ગોશાલકમતીઓ કહે છે. વળી આ આત્મા શુદ્ધવ તથા અકર્મકત્વ એ બે અવસ્થાવાળો થઈ ક્રીડા કે દ્વેષથી તે મોક્ષમાં રહેલો ફરી જન્મી લેપાય છે. કહ્યું ચે કે . પોતાના શાસનની પૂજા અને બીજાનો પરાભવ જોઈને હર્ષ થાય છે, ઉલટું થતાં દ્વેષ થાય છે. આ ક્રીડા અને દ્વેષથી ક્ત થયેલ આત્મા જેમ રજરહિત વસ મેલું થાય તેમ આ જીવ મોક્ષમાં મલીન થઈને કર્મના ભારથી ફરી સંસારમાં અવતરે છે, આ અવસ્થામાં તે સકર્મક થઈ બીજી રાશિ અવસ્થાવાળો થાય છે. વળી આ મનુષ્યભાવ પામીને દીક્ષા લઈ સંવૃત આત્મા થઈ પછી અપાપક થાય છે સર્વ કર્મકલંકરહિત થાય છે. ફરી - ૪ - મુક્તિમાં જાય છે. ફરી * * * રાગદ્વેષનો ઉદય થતાં મલીનાત્મા બની જેમ રજરહિત પાણી રજયુક્ત બને તેમ આ આત્મા અનંતકાળે સંસાના ઉદ્વેગથી શુદ્ધાચાર બનીને મોક્ષ પામી કમરહિત થાય છે. ફરી નવા કર્મોથી બંધાય છે. આ ત્રિરાશિક મત થયો. કર્મરહિત-કર્મસહિતકર્મરહિત ત્રણ અવસ્થા છે. કહ્યું છે કે - બળેલ લાકડું પાછું સળગે, તેમ ભવને પ્રમથન કરીને નિર્વાણને પણ અનિશ્ચિત - x - માને છે, મુક્ત થઈને પરાર્થમાં શૂર બની તારું શાસન ત્યજનાર માટે આ મોહરાજ્ય છે. • સૂત્ર-૩૨, ૩ - મેધાવી પર આ વાદોનો વિચાર કરીને બહાચર્યમાં વાસ કરે. બધાં વાદીઓ પોત-પોતાના દર્શનોનું આખ્યાન કરે છે...મનુષ્યને પોતપોતાના અનુષ્ઠાનથી જ સિદ્ધિ મળે છે, અન્યથા નહીં વશેન્દ્રિયને આ લોકમાં સર્વ ઇષ્ટ કામભોગની પ્રાપ્તિ થાય છે. • વિવેચન-૭૨,૭૩ : ઉક્ત વાદીઓને વિચારીને બુદ્ધિમાન કે મર્યાદા વ્યવસ્થિત સાધુ એમ ચિંતવે કે આ ગિરાશિક અને ઈશ્વરકૃત લોકવાદી બ્રહ્મચર્ય કે સંયમ અનુષ્ઠાનમાં ન રહે કેમકે તેમનો આ અભિપ્રાય છે કે સ્વદર્શન પુજા કે તિરસ્કારથી કર્મબંધ થાય છે. •x - રાગદ્વેષ થતાં શુદ્ધિનો અભાવ થતાં મોક્ષનો અભાવ થાય છે. [વાસ્તવિક રીતે આ વાત ખોટી છે) કેમકે સર્વયા કર્મકલંકરહિત, યથાવસ્થિત વસ્તુ તવના જ્ઞાતા, સ્તુતિ કે નિંદામાં સમભાવ રાખી, રાગ-દ્વેષના અનુસંગના અભાવે કર્મબંધ થાય કઈ રીતે? કર્મબંધના અભાવે સંસારમાં અવતરણ કેમ થાય ? તેઓ કંઈક અંશે દ્રવ્ય બ્રહ્મચર્ય પાળે છતાં સખ્યણું જ્ઞાન અભાવે સખ્યણું અનુષ્ઠાન ન કરે. વળી તે બધાં વાદીઓ પોત-પોતાના દર્શનના અનુરાગથી વખાણનારા હોય, તેમાં વિવેકીએ આસ્થા ન કરવી. - હવે બીજી રીતે કૃતવાદીનો મત કહે છે - તે શૈવ, એકદંડી આદિ કૃતવાદી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૩/૭૨,૭૩ ૬૫ પોતાના અનુષ્ઠાન-દીક્ષા, ગૂચરણ સેવાદિમાં જ સર્વથા સંસાર પ્રપંચરહિત થવાનું બોલનારા કહે છે કે અન્ય કોઈ રીતે સિદ્ધિ ન થાય. શૈવદીક્ષાથી જ મોક્ષ થાય, એક દંડી ૨૫-તત્વના જ્ઞાનથી મોક્ષ માને છે, વેદાંતિકો ધ્યાનાદિથી મોક્ષ માને છે. બીજા પણ પોતાના મંતવ્યથી મોક્ષ માને છે - x - જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અહીં જ સંસારમાં અમારા મત મુજબના અનુષ્ઠાન કરવાથી ઐશ્વર્યનો સદ્ભાવ થાય છે તે કહે છે - ઇન્દ્રિય કબ્જો રાખનાર તે વશવર્તી. તે સંસારી શોભા વડે પરાભવ ન પામે. - X - તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે. - ૪ - ૪ - એ રીતે ઉક્ત આઠ ગુણ ઐશ્વર્યવાળી સિદ્ધિ અમારા અનુષ્ઠાનથી આ લોકમાં થાય અને મોક્ષરૂપ સિદ્ધિ પરભવે થાય તે બતાવે છે– • સૂત્ર-૭૪,૭૫ ઃ કોઈ વાદી કહે છે - [અમારા મતનું અનુષ્ઠાન કરનાર) સિદ્ધ અને નિરોગી થઈ જાય છે, તેઓ સિદ્ધિને મુખ્ય માનીને પોતાના દર્શનમાં ગ્રથિત છે. તે અસંવૃત્ત મનુષ્ય અનાદિ સંસારમાં વારંવાર ભમે છે અને લાંબા કાળ સુધી આસુર અને કિલ્બિર્ષિક સ્થાનોમાં જાય છે - તેમ હું કહું છું. • વિવેચન : ઉક્ત વાદીઓનું અનુષ્ઠાન કરનારને આ જન્મમાં ઐશ્વર્યરૂપ સિદ્ધિ પામીને પછી વિશિષ્ટ સમાધિયોગથી શરીર ત્યાગ કરીને સર્વદ્વંદ્વરહિત થઈ રોગરહિત થાય છે. શરીર-મનના અભાવે કોઈ દુઃખ પામતા નથી. આ લોકમાં કે સિદ્ધિના વિચારમાં શૈવ આદિએ કહેલું છે, તે શૈવ આદિ મુક્તિને જ આગળ કરીને પોતાના મતમાં ક્ત બનીને અનુકૂળ યુક્તિનું પ્રતિપાદન કરે છે. તે શાસ્ત્રબોધરહિત સામાન્ય પુરુષ પોતાનું ઇચ્છિત સાધવાને યુક્તિ બતાવે છે. એ રીતે પોતાને પંડિત માનતા, પરમાર્થથી અજ્ઞાન સ્વઆગ્રહ સાધક યુક્તિ બતાવે છે. - X - X - હવે તેમના અનર્થને બતાવવા સાથે દૂષણો કહે છે - તે પાખંડીઓ મોક્ષની વાંછાવાળા છતાં ઇન્દ્રિય અને મનથી અસંયત બની, તેમાં પણ લાભ છે એમ બતાવી વિષય ભોગ કરે છે. એ રીતે મુક્તિ બતાવે છે. આ રીતે ભોળા લોકોને ઠગીને અનાદિ સંસાર કાંતારમાં ભમશે. સ્વ દુશ્ર્ચયસ્ત્રિથી કર્મ જાળમાં બંધાઈને નકાદિ પીડા સ્થાનમાં ઉત્પન્ન થશે. ઇન્દ્રિય કાબૂ રહિતતાથી અશેષ દ્વન્દ્વ વિનાશરૂપ સિદ્ધિ નહીં પામે. જે અણિમાદિ સિદ્ધિ બતાવી છે, તે પણ - ૪ - દંભ માત્ર છે. તેઓની બાલતપ-અનુષ્ઠાનાદિથી સ્વર્ગ પ્રાપ્તિ બતાવી તે પણ એવી જ છે, તેઓ દીર્ધકાળ સુધી અસુરકુમાર આદિમાં - ૪ - તથા કિલ્બિષિક-નોકર જેવા અલ્પ ઋદ્ધિ, અલ્પભોગવાળા - ૪ - દેવ થાયછે. - તેમ હું કહું છું. 3/5 અધ્યયન-૧ સમય'' ઉદ્દેશા-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૬૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અધ્યયન-૧, ઉદ્દેશો-૪ ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથો કહે છે, તેનો સંબંધ-પૂર્વ ઉદ્દેશામાં સ્વસમયપરસમય અધિકાર કહ્યો, અહીં પણ તે જ કહે છે. અથવા પૂર્વે અન્યતીર્થિકના કુત્સિત આચાર કહ્યા, તે જ કહે છે. - ૪ - x + • સૂત્ર-૭૬,૭૭ : હે શિષ્ય ! [પરીષહ-ઉપસર્ગથી જિતાયેલા આ જ્ઞાની પોતાને પંડિત માને છે, તે [વારે] શરણરૂપ નથી. તે પૂર્વ સંયોગને છોડ્યા પછી પણ ગૃહસ્થ કર્તવ્યના ઉપદેશક છે..વિદ્વાન ભિક્ષુ તેમને જાણીને તેમાં મૂર્છા ન કરે. પણ અભિમાન અને આસક્તિ રહિત થઈ મુનિ માધ્યસ્થભાવથી વિચરે. • વિવેચન : અનંતર સૂત્ર સાથેનો સંબંધ - પૂર્વ સૂત્રમાં કહ્યું કે - અન્યતીર્થિકો અસુરસ્થાનમાં કિલ્બિર્ષિક થાય. શા માટે ? કેમકે તેઓ પરીષહ-ઉપસર્ગોથી જિતાયેલા છે. પરંપર સૂત્ર સંબંધ - આરંભે કહ્યું કે કર્મ કેમ બંધાય અને તુટે તે જાણે, જેમકે - આ પંચભૂતાદિ વાદીઓ અને ગોશાલકમતાનુયાયી પરીષહ-ઉપસર્ગથી અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મદ એ છ શત્રુથી જિતાયેલા છે, ઇત્યાદિ. આ સૂત્રની વ્યાખ્યા - પંચભૂત આદિ - ૪ - વાદીઓ રાગદ્વેષથી હણાયેલા, શબ્દાદિ વિષયમાં ક્ત, પ્રબળ-મહામોહોત્ય અજ્ઞાનથી હે શિષ્ય! તેઓ બાળક જેવા, વિવેકહીન, વ્યર્થ બોલનારા આ અન્યતીર્થિકો અસમ્યગ્ ઉપદેશથી કોઈને શરણ યોગ્ય થવા સમર્થ નથી. તથા તેઓ સ્વયં અજ્ઞાની હોવાથી બીજાને પણ મુગ્ધ કરે છે. તેઓ પોતાને પંડિત માને છે. બીજા પાઠ મુજબ અજ્ઞાનમાં રાચી સીદાય છે. દુઃખમાં રહેલા તે બીજાના રક્ષણને માટે થતાં નથી. - ૪ - પૂર્વના ધન, ધાન્ય, સ્વજનાદિ ગૃહસ્થ સંયોગોનો ત્યાગ કરીને અમે નિઃસંગ થઈ દીક્ષા લીધી છે એમ કહેનારા ફરી આરંભ, પરીગ્રહમાં આસક્ત બની ગૃહસ્થના પચન-પાયન આદિ જીવઘાતના કૃત્યો કરે છે અને તેનો જ ઉપદેશ આપે છે અથવા સાવધ અનુષ્ઠાનરૂપ સંરંભ, સમારંભ, આરંભનો ઉપદેશ આપી; દીક્ષિત હોવા છતાં ગૃહસ્થી જુદા પડતા નથી. - ૪ - ૪ - આવા તીર્થિકો પ્રતિ ભિક્ષુનું કર્તવ્ય બતાવે છે - તે પાખંડિકને અસત્ ઉપદેશદાનાભિરત જાણીને સમજવું કે આ મિથ્યાત્વથી હણાયેલા ચિત્તવાળા, વિવેકશૂન્ય પોતાનું કે બીજાનું હિત પણ કરવા સમર્થ નથી, એમ વિચારીને ભાવભિક્ષુ, સંયત વિદિત વેધ તેમનામાં આરાક્તિ ન કરે. તેઓની સાથે સંપર્ક પણ ન કરે. - ૪ - આઠ મદના સ્થાનમાં ક્યાંય અહંકાર ન કરે. અતીર્થિક, ગૃહસ્થ કે પાસસ્થાદિ સાથે સંબંધ છોડીને રાગદ્વેષના મધ્યમાં રહીને મુનિ ત્રણ જગા જ્ઞાતા થઈ આત્માનો નિર્વાહ કરે અર્થાત્ તેવા સાથે સંબંધ થાય તો અહંકાર ત્યાગી - ૪ - તેમની નિંદા ન કરીને પોતાની પ્રશંસા ત્યાગી મુનિએ આત્મામાં સ્થિર થવું. તે અન્યતીર્થિઓ રક્ષણને માટે કેમ થતાં નથી, તે કહે છે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૪/૮,૭૯ ૬૮ • સૂત્ર-૩૮,૭૯ : કોઈ વાદી કહે છે - પરિગ્રહી અને આરંભી મોક્ષ મેળવે છે. પણ ભાવભિક્ષ પરિગ્રહ અને આરંભરહિતને શરણે જાય...વિદ્વાન મુનિ શુદ્ધ આહારની ગવેષણા કરે અને આપેલ આહાર જ ગ્રહણ કરે. આહારમાં અમૃદ્ધ અને નિલભી બનીને અપમાનનું વર્જન કરે • વિવેચન-૭૮,૩૯ : તેઓ પરિગ્રહ - ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ સહિત વર્તે છે, તેના ભાવે પણ શરીર, ઉપકરણાદિમાં મૂછવાળા રહી જીવોને દુ:ખ દેનારા વ્યાપારમાં વર્તે છે. તેના અભાવે પણ ઓશિકાદિ ખાઈને અન્યતીચિંક આદિ પરિગ્રહ અને આરંભ વડે જ મોક્ષમાર્ગને બતાવે છે - પરલોક ચિંતામાં કોઈ કહે છે - આ શિર કે મુખ મંડનાદિથી શો લાભ? ગરના અનુગ્રહથી પરમ અક્ષની પ્રાપ્તિ કે દીક્ષા પ્રાપ્તિ થાય તો મોક્ષ થાય એવું બોલનાર રક્ષણ માટે થતાં નથી. • x • ધમપકરણ પણ શરીરના ઉપભોગને માટે જ રાખનાર સ્વલા પરિગ્રહી તથા સાવધ આરંભથી રહિત, કર્મબોજથી લકા, ઉતમ નાવ સમાન, સંસાર મહોદધિચી પ્રાણીઓને તારવામાં સમર્થ છે. ઓશિક આદિના અપરિભોજી તે ભિક્ષને શરણે જા. હવે પરિગ્રહ - આરંભરહિત કેમ રહેવું તે બતાવે છે - ગૃહસ્થ • x • પોતા માટે જ ભાત વગેરે રાંધે છે તે પરસ્કૃત - x - તે ઉદ્ગમ દોષરહિત આહારને યાચે. તથા સંયમકરણમાં નિપુણ, બીજાની આશંસાના દોષથી રહિત, નિઃશ્રેયસ બુદ્ધિ વડે અપાયેલ - x • ઉત્પાદન દોષરહિત - દૂતિ, ધબી આદિ દોષ હિત આહાર લે તે ભિક્ષા ગ્રહણપણા વડે રહે - અર્થાત્ એષણા દોષ પણ પરિહરે. તથા તે આહારમાં મૂર્ષિત થયા વિના રાગ-દોષથી મુક્ત થઈ - ગૌચરીના પાંચ દોષરહિત વાપરે. તે ભિઠ્ઠા બીજાનું અપમાન ન કરે તથા તપ અને જ્ઞાન મદ ન કરે, ઉદ્દેશાનો અર્વાધિકાર કહ્યો, હવે પરવાદી મતને બતાવે છે– • સૂત્ર-૮૦,૮૧ - કોઈ વાદી કહે છે - લોકવાદને સાંભળો જોઈએ, પણ લોકવાદ વિપરીત બુદ્ધિથી ઉત્પન્ન થયેલ છે, તેમાં બીજાની વાતનું અનુસરણ માત્ર છે...લોક અનંત, નિત્ય, શાશ્વત, અવિનાશી છે ધીરપુરષો નિત્ય લોકને અંતતાનું જુએ છે. • વિવેચન-૮૦,૮૧ - લોકવાદ-પાખંડી કે પૌરાણિકોનો મત ચયારૂં અભિપ્રાયથી કે અન્યથા બતાવે તે જાણે, એ બતાવે છે - આ સંસારમાં કોઈ એમ કહે છે - પરમાર્થથી ઉલટી પ્રજ્ઞાથી ઉત્પન્ન-dવ વિપર્યસ્ત બુદ્ધિ વડે ચેલું છે તે સિવાય બીજા અવિવેકીઓએ કહેલું તથા તેની પાછળ દોરાવું. જેમ અર્થ હોય તેથી વિપરીત ચાલનારાનું જે મંતવ્ય છે, તેની પાછળ જવું. હવે તે વિપર્યસ્ત બુદ્ધિ વડે ચેલ લોકવાદ બતાવે છે . જેનો અંત નથી તે અનંત, અન્વયરહિત નાશ વડે નાશ ન થાય એવું જે કહેલું છે તે બતાવે છે . જે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જેવો આ ભવમાં હોય તેવો પભવમાં થાય છે, પુરુષ પુરુષ જ થાય ઇત્યાદિ. અથવા અનંત એટલે અપરિમિત અવધિરહિત. નિત્ય એટલે ચપટુત-અનુત્પન્ન-સ્થિર એક સ્વભાવી લોક છે. તથા નિરંતર છે માટે શાશ્વત છે - તે બે અણુ આદિ કાર્યદ્રવ્ય અપેક્ષા વડે અશાશ્વત છતાં કારણ દ્રવ્ય પરમાણુવનો ત્યાગ કરતો નથી તથા દિશાદિ અપેક્ષાઓ વિનાશ પામતો નથી. વળી તેનો અંત હોવાથી તે અંતવાનું લોક છે, તેઓ તેને સાતદ્વીપ પરિમાણ કહે છે તે પરિમાણવાળો નિત્ય છે, એવું કોઈ સાહસિક બીજી રીતે અર્થનું પ્રતિપાદન કરવાથી ઉલટું દેખે છે. આ પ્રમાણે અનેક ભેદ ભિન્ન લોકવાદને સાંભળે. તથા અને લોક નથી, બ્રાહ્મણ દેવતા છે ઇત્યાદિ નિયુક્તિક લોકવાદને જાણે. - વળી - • સૂમ-૮૨,૮૩ - કોઈ કહે છે - લોક અપરિમિત જાણી શકાય છે, પણ પીયુષ તેને સર્વત્ર પરિમિત જુએ છે. શાસ્ત્રકાર કહે છે-] આ લોકમાં ત્રણ કે સ્થાવર જેટલા પણ પ્રાણી છે, તે તેમનો પર્યાય છે. જેથી તે ત્રસ કે સ્થાવરપણે [અચાન્ય) ઉત્પન્ન થાય છે.. • વિવેચન-૮૨,૮૩ - ક્ષેત્રથી કે કાળથી જેનું પરિમાણ નથી તે ‘અપરિમાણ’ કોઈ તીર્થિક એવું માને છે. અાથવુિ અપરિમિતજ્ઞ એવો અતીન્દ્રિય દૈટા, તે સર્વજ્ઞ નથી. અથવા અભિપ્રેત અર્થ અતીન્દ્રિયદર્શી. તેઓ કહે છે - બધું જુઓ કે ન જુઓ, પણ ઇષ્ટ અર્થને જરૂર જુઓ કેમકે કીડાની સંખ્યાનું પરિજ્ઞાન આપણે શા કામનું ? આ લોકમાં સર્વજ્ઞાને ઉડાવનાર વાદીનો આ મત છે તથા સર્વ ક્ષેત્ર અને કાળને આશ્રીને જાણવા યોગ્ય કમપણાને પામેલ પરિમાણની સાથે સપરિમાણ થાય તે સપરિચ્છેદ બુદ્ધિ. તેના વડે શોભે તે ધીર, * * * * * ઇત્યાદિ અનેક પ્રકારે લોકવાદ પ્રવર્યો છે. તેનો ઉત્તર જૈનાચાર્યો આપે છે - ત્રાસ પામે તે બસ-બેઇન્દ્રિયાદિ. પ્રાણી તે સવ, ત્રસવને પામે છે. સ્થાવસ્થાવર નામકર્મના ઉદયથી પૃથ્વીકાય આદિ છે. જો તેમનો લોકવાદ સત્ય હોય, તો જે આ જન્મમાં મનુષ્યાદિ હોય તે અન્ય જન્મમાં પણ તેવો જ થાય. તેથી સ્થાવર અને બસના તાËશવને લીધે દાન, અધ્યયન, જપ, તપ આદિ સર્વે અનર્થક છે. લોકમાં પણ અન્યથાપણું કહ્યું છે. જેમકે - વિષ્ટા સહિત બાળેલ, મરીને શિયાળ થાય છે. તેથી સિદ્ધ થયું કે સ્થાવર કે બસનું પોતાના કર્મ અનુસાર પરસ્પર સંક્રમણાદિ અનિવારિત છે. તથા અનંત અને નિત્ય લોક છે, તેમ કહ્યું તે જો પોતાની જાતિને ન ઉચ્છેદવા વડે નિત્યતા કહો તો અમારા ઇચ્છા મુજબ પરિણામનું અનિત્યત્વ સિદ્ધ થયું, પણ અપટુત્વ, અનુત્પન્ન આદિથી નિત્યસ્વ માનો તો તે ન ઘટે. કેમકે જે પ્રત્યક્ષ છે તેને બાઘા પહોંચે ઇત્યાદિ * * * * * તમારું કહેવું અસતુ છે. કેમકે બધું જ ઉત્પાદ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૪/૮૨,૮૩ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વ્યય-ધ્રૌવ્ય યુક્તત્વથી નિર્વિભાગ જ પ્રવર્તે છે. અન્યથા આકાશના કમળ માફક વસ્તુ પોતાનું વસ્તુપણું છોડી દે. તથા અંતવાળો લોક સાતદ્વીપવાળો માનેલો છે, • x • તે વ્યર્થ છે. તેના ગ્રાહક પ્રમાણના અભાવે પ્રેક્ષાપૂર્વક વિચારનારા તમારી વાત નહીં માને. પુનીયાને લોક નથી તે કથન પણ ખોટું છે, શું પણ હોવા માત્રથી વિશિષ્ટ લોકની પ્રાપ્તિ થાય ? કે તે જીવના ઉત્તમ કૃત્યોથી થાય? જો સંતાનથી જ સ્વર્ગ માનો તો ભૂંડ માત્ર સ્વર્ગે જાય. * * બે પુત્ર હોય, તેમાં એકે સારું અનુષ્ઠાન કર્યું અને બીજાને ખરાબ કર્યું તો તે બાપની શી દશા થાય? - ૪ - તથા ‘શાન’ યક્ષ છે, તે યુતિ-વિરોધી વચન છે. ‘અપરિમાણને જાણે' કહ્યું, તે પણ ખોટું છે. જો અપરિમિત જ્ઞાન છતાં તે સર્વજ્ઞ ન હોય તો હેય-ઉપાદેય ઉપદેશ દાનના વિકલપણાથી તેને બુદ્ધિવાનો ન સ્વીકારે. વળી કીટક સંખ્યા પરિજ્ઞાન અન્યત્ર પણ અજ્ઞાન હશે તેવી શંકા જન્માવે છે. • x - એ સર્વ રીતે સર્વાપણું ઇચ્છવા યોગ્ય છે. તથા તમે કહ્યું સ્વાપ-બ્બોધ-વિભાગથી પરિમિત જાણે, આ બાબત સર્વજન સામાન્ય હોવાથી કંઈ વિશેષ નથી. • x - સર્વચા બધા જગતની ઉત્પત્તિ અને પાછો વિનાશ થાય તેવું નથી. કેમકે “આવું ગત કદાપી ન હતું” એ વચન પ્રસિદ્ધ છે. આ પ્રમાણે અનંત આદિ લોકવાદને પરિહરીને જેવું હોય તેવો લોક પાછલી અડધી ગાથા વડે કહે છે– જે કોઈ બસ કે સ્થાવર આ સંસારમાં સ્વકર્મ પરિણતિ અનુસાર રહે છે, તે પર્યાય અને વ્યભિચારી પર્યાય વડે સ્વકર્મ પરિણતિથી ત્રસ જીવ સ્થાવરરૂપે, સ્થાવર જીવો ત્રસરૂપે પણ ઉત્પન્ન થાય છે, તો કોઈ ત્રણ ત્રસરૂપે જ અને સ્થાવર-સ્થાવરરૂપે જ ઉત્પન્ન થાય છે, પણ જેવો આ ભવમાં છે, તેવો જ બીજા ભવમાં થાય એવો નિયમ નથી. - દૃષ્ટાંત કહે છે • સૂત્ર-૮૪,૮૫ - દારિક શરીરવાળા પ્રાણી ગર્ભ આદિ અવસ્થાઓથી ભિન્ન ભાલ, કુમાર આદિ અવસ્થા પ્રાપ્ત કરે છે. બધાંને દુઃખ અપિય છે, માટે કોઈની હિંસા ન કરવી. જ્ઞાની હોવાનો સાર એ છે કે કોઈની હિંસા ન કરે અને સમતા એ જ અહિંસા છે, તે જાણવું જોઈએ. • વિવેચન-૮૪,૮૫ - ઔદારિક પ્રાણી સમૂહની ચેષ્ટા તે ‘કાન નાત નો.' દારિક શરીરી પ્રાણીની પૂર્વાવસ્થા ગર્ભ-કલલ-અબુદરૂપ હોય, તેથી વિપર્યાયભૂત તે બાળ-કુમારચૌવનાદિ છે અર્થાત્ ઔદારિક શરીરી મનુષ્યાદિ બાળ, કુમાર આદિ કાલાદિ કૃત અવસ્થા વિશેષ જુદી જુદી રીતે પ્રત્યક્ષ દેખાય છે. પણ પૂર્વે હોય તેવો સર્વદા ન રહે. એમ બધાં સ્થાવર, બસ માટે જાણવું. વળી બધાં પ્રાણીઓ શરીર, મન આદિના દુઃખથી આક્રાંત થઈને જુદી જુદી અવસ્થાને પામે છે, તેથી સર્વે પ્રાણીઓ ન મરે તેમ મનુષ્ય આચરવું અથવા બધાં પ્રાણીને દુ:ખ અપ્રિય અને સુખ પ્રિય છે, તેથી બધાને દુ:ખ ન દેવું એ પ્રમાણે ઉપદેશ પણ આયો. શા માટે જીવોને ન હણવા ? - જ્ઞાની અર્થાત્ વિશિષ્ટ વિવેકવાનો ન્યાય છે કે કોઈ સ્થાવર કે બસ પ્રાણીને દુ:ખ ન દેવું. ઉપલક્ષણથી જાણવું કે - જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, અન્ના ન સેવવું, પરિગ્રહ ન રાખવો, રાત્રિભોજન ન કરવું. આ બધું જ્ઞાનીનું કર્તવ્ય સમજીને આશ્રવકર્મમાં ન પ્રવર્તે. વળી અહિંસા વડે સમતાને આ રીતે જાણે - જેમ મને મારું મરણ અને દુ:ખ અપ્રિય છે, તેમ બીજા પ્રાણીને પણ છે, તેથી જ્ઞાની સાધુઓ પ્રાણિમાને પરિતાપના અપદ્રાવણાદિ દુ:ખ ન દેવું. - મૂલગુણ કહ્યા હવે ઉત્તગુણ કહે છે– • સૂત્ર-૮૬ થી ૮૮ - તે સાધુ સમાચારીમાં સ્થિત રહે, ગૃદ્ધિ રહિત બને, આત્માનું સંરક્ષણ કરે. ચય, આસન, શય્યા, આહાર, પાણીમાં સદા ઉપયોગ રાખે. ઈ-આદાનનિક્ષેપ-એષા સમિતિ, આ ત્રણે સ્થાનોમાં મુનિ સતત સંયમ રાખે ક્રોધ-માન-માયા-લોભનો ત્યાગ કરે. સાધુ સમિતિથી યુકત, પાંચ સંવરથી સંવૃત્ત, ગૃહસ્થોમાં આસક્તિ ન રાખનાર; મોક્ષપ્રાપ્તિ સુધી સંયમનું પાલન કરે - એમ હું કહું છું. • વિવેચન-૮૬ થી ૮૮ : અનેક પ્રકારે દશવિધ ચકવાલ સામાચારીમાં સ્થિત, આહારાદિમાં વૃદ્ધિ ન રાખનાર સાધુ -x - મોક્ષ પામે છે. તેના કારણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેને સારી રીતે રક્ષે - પાળે, તે ત્રણેની વૃદ્ધિ થાય તેમ કરે. તે ચારિત્ર કઈ રીતે પાળે - તે કહે છે : ચર્ચા અર્થાત્ ગમન-પ્રયોજન હોય તો જ યુગ માત્ર દૈષ્ટિએ ચાલે તથા સુપચુપેક્ષિત સુપમાર્જિત આસને બેસવું તથા શય્યા એટલે વસતિ કે સંથારો જોઈપૂજીને સ્થાનાદિ કરે તથા ગોચરી, પાણીમાં સમ્યક્ ઉપયોગવાળા થવું અર્થાતુ - ઈય, ભાષા, એષણા, આદાનનિક્ષેપ, પારિઠાપના સમિતિમાં ઉપયોગપણે રહેવું. * * * વળી ચાાિની શુદ્ધિ માટે ગુણોનો અધિકાર કહે છે - ઉક્ત ત્રણ સ્થાન - ૧, ઇર્ષા સમિતિ, ૨. આસન, શસ્યા વડે આદાન-ભાંડ મમ નિક્ષેપણા સમિતિ, 3, ભક્ત પાન એષણા સમિતિ, તથા ગૌચરી જતા બોલવાની સંભાવનાથી ભાષા સમિતિ કહી. આહાર કરતા ઉચ્ચાર-પ્રસવણ સંભવ હોવાથી પારિઠાપના સમિતિ લીધી. આ ત્રણે સ્થાને સમ્યગુ ચાલનાર તે સંયત, મોક્ષને માટે વર્તે તથા નિરંતર સમ્યક યથાવસ્થિત ત્રણ જગતનો જાણકાર હોય. આત્માને અહંકાર થાય તે માન, આત્મા કે ચાગ્નિને બાળે તે ક્રોધ, ગહન-માયા, • x • સંસારમાં જીવોને મધ્યમાં આવે તે લોભ. આ ચારે કષાયોના વિપાકોને મુનિ જાણે, આત્માથી તેને જુદો કરે. આગમમાં - x • ક્રોધ પહેલાં છે, અહીં માન કેમ પહેલા લીધું ?- માન હોય Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧/૧/૪/૮૬ થી ૮ તો ક્રોધ અવશ્ય થાય, પણ ક્રોધમાં માન હોય કે ન પણ હોય, માટે. આ પ્રમાણે મૂળ-ઉત્તર ગુણ બનાવી તેનો સાર કહે છે - પાંચ સમિતિથી સમિત સાધુ, પંચ મહાવ્રતયુકત, પાંચ સંવરયુક્ત, ગુપ્તિયુક્ત, ગૃહસ્થોથી નિર્લેપ - X - X • ભિક્ષ શેપકર્મક્ષય કરી મોક્ષ માટે સંયમાનુષ્ઠાન રત રહે. આ પ્રમાણે ગુર ભગવંત શિષ્યને ઉપદેશ આપે છે. અધ્યયન-૧ “સમય” - ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ જૂતિ - અધ્યયન સમાપ્તિ, અવનિ - ગણધર કહે છે કે જેમ તીર્થકરોએ કહ્યું છે, તે જ પ્રમાણે હું કહું છું, મારી બુદ્ધિથી તહીં. અનુગમ પૂરો થયો. હવે તયોનો ઉપસંહાર કહે છે - “બધાં નયોનું અનેક પ્રકારે વકતવ્ય છે, તે સાંભળીને સર્વનયોથી વિશુદ્ધ જે ચરણ ગુણ છે, તેમાં સાધુ રહે.” - X - X - X - X - X - X - 5 શ્રુતસ્કંધ-૧ - અધ્યયન-૧ “સમય” ટીકાનુવાદ પૂર્ણ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે શ્રુતસ્કંધ-૧ - અધ્યયન-૨ “વેયાલિય' છે • ભૂમિકા : ‘સમય’ નામક પહેલું અધ્યયન કહ્યું. હવે બીજું “વૈતાલીય” અધ્યયન કહે છે. તેનો સંબંધ-અધ્યયન-૧-માં જૈનદર્શનના ગુણો અને અન્ય મતના દોષો કહ્યા, તે જાણીને જેમ કર્મો નાશ થાય તેમ બોધ કરવો આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વાર કહેવા. ઉપક્રમમાં અધિકાર બે પ્રકારે-અધ્યયન અને ઉદ્દેશાનો અધિકાર અધ્યયન અધિકાર પૂર્વે નિર્યુક્તિકારે કહ્યો છે - ૪ - ઉદ્દેશાનો અર્થાધિકાર નિયુક્તિકાર કહેશે. નામનિપજ્ઞ નિક્ષેપામાં નિયુક્તિકાર કહે છે– [નિ.૩૬-] વેયાલિય એ પ્રાકૃત નામ છે, ભાવરૂપે ‘વિદારક’ એવું ક્રિયાવાચક નામ છે, બધે ક્રિયામાં કર્તા-કર્મ-કરણ એ ત્રણનું જોડું છે. એથી તે બતાવે છે - વિદારક, વિદારણ, વિદારણીય. આ ત્રણેના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે નિક્ષેપ ગણતા ત્રણ ચતુક થાય. નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય-વિદારક છે લાકડાં ચીરે છે, ભાવ વિદારક તો કર્મને વિચારવા યોગ્ય હોવાથી નોઆગમથી જીવ વિશેષ તે સાધુ છે - હવે કરણ - [નિ.3] નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય વિદારણ તે કુહાડો આદિ છે, ભાવવિદારણ-દર્શન, જ્ઞાન, તપ, સંયમ. તેઓનું જ કર્મ વિદારણમાં સામર્થ્ય છે, દ્રવ્ય વિદારણીય તે લાકડું આદિ ભાવમાં આઠ પ્રકારના કર્મ છે. [નિ.૩૮-] આ અધ્યયનમાં અનેક રીતે કર્મોનું વિદારણ કહ્યું છે, તેથી નિરુક્તિ વશથી “વિદારક” થાય. અથવા “વૈતાલીય’ એવું નામ છે. અહીં પ્રવૃત્તિમાં નિમિત વૈતાલીય’ નામે છંદ છે તે જ છંદમાં આ અધ્યયન રચ્યું છે માટે “વૈતાલીય' નામ છે. છંદોનુશાસન અધ્યયન-3ના શ્લોક-૫૩માં તેનું સ્વરૂપ બતાવેલ છે. તે ત્યાંથી જાણી-સમજી લેવું. હવે ઉપોદ્ઘાત [નિ.૩૯] ‘કામ' શબ્દ અહીં સ્વીકાર અર્થમાં છે. જો કે બધા આગમો શાકાત છે, તેમાં રહેલ અધ્યયન પણ શાશ્વત છે. તો પણ ભગવંત આદિનાથે કેવળજ્ઞાન સહિત અષ્ટાપદ ઉપર હતા, ત્યાં-જ્યારે ભરત ચક્રવર્તીએ પોતાના ૯૮ ભાઈઓને કાઢ્યા ત્યારે તેઓએ ભગવંતને પૂછયું કે -x- અમારે શું કરવું? ત્યારે ભગવંતે તેઓને ‘ગારદાહક'નું દેહાંત જણાવી કહ્યું કે, પ્રાણીની ઇચ્છા ભોગથી તૃપ્ત થતી નથી - એવા અર્થ ગતિ આ અધ્યયન કહેવાયું છે તે પુત્રોએ આ સાંભળી સંસારની અસારતા અને વિષયોના કટુ વિપાક અને નિઃસારતા જાણી, આયુ અને યૌવનની ચંચળતા જાણીને ભગવંતની આજ્ઞા જ શ્રેયસ્કર માની તેમની પાસે બધાં ભાઈઓએ દીક્ષા લીધી. અહીં બધો ઉપોદ્ઘાત કહેવો. • હવે ઉદ્દેશાયધિકાર [નિ.૪૦,૪૧-] ઉદ્દેશા-પહેલામાં હિતની પ્રાપ્તિ, અહિતનો ત્યાગરૂપ બોધ અને અનિત્યતા બતાવી. બીજામાં માન ત્યાગ અને શબ્દાદિમાં અનિત્યતા આદિ અધિકાર છે. બીજામાં અજ્ઞાનથી ઉપચિત કર્મના અપચયરૂપ અધિકાર કહ્યો તથા સાધુએ સુખ - X - X - X - X - X - ૪ - Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/ભૂમિકા ૪ પ્રમાદ વર્જન કરવો તે બતાવ્યું. * અધ્યયન-૨ “વેતાલિય' ઉદ્દેશો-૧ ૬ o હવે સૂકાતુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે• સૂત્ર-૮૯,૦ - હે ભવ્યો, સમ્યગ બોધ પામો, કેમ બોધ પામતા નથી ? પરલોકમાં સંબોધિ દુર્લભ છે. વીતેલ રાત્રિ પાછી નથી આવતી, સંયમી જીવન ફરીથી મળવું સુલભ નથી...જેમ બાજ પક્ષી વિતરને ઉપાડી જાય છે, તેમ આ ક્ષય થતાં [જીવ-] તૂટી જાય છે. જુઓ બાહ્ય-વૃદ્ધ કે ગભવિસ્થામાં જ જીવન સુત થઈ જાય છે. • વિવેચન-૮૯,૯૦ : ભગવંત આદિનાથ ભરતે તિરસ્કારેલા પોતાના ૯૮ પુત્રોને ઉદ્દેશીને કહે છે અથવા સુર, અસુર, મનુષ્ય, તિર્યયને ઉદ્દેશીને બોલ્યા કે - તમે જ્ઞાન-દર્શન-ચારિત્ર લક્ષણ ધર્મમાં બોધ પામો કેમકે આવો મળેલો અવસર ફરી મળવો દુર્લભ છે. મનુષ્ય જન્મ, કર્મભૂમિ, આર્યદેશ, સાટુકૂળ, બધી ઇન્દ્રિયોની કુશળતા, શ્રવણ શ્રદ્ધાદિ મળવા છતાં પોતાની બુદ્ધિથી કેમ બોધ પામતા નથી ? આટલી સામગ્રી મળ્યા પછી તુ ભોગો ત્યાગી સદ્ધર્મમાં બોધ પામવો. નિર્વાણાદિ સુખ દેનાર મનુષ્યભવમાં જૈનધર્મ પામીને, વિષય ઇન્દ્રિયોનું ક્ષણિક-અશોભન કામસુખ ભોગવવું ઉચિત નથી. જેમ વૈડૂર્યાદિ રત્નો મળે તો કાચના કકડા લેવા ઉચિત નથી. જેમણે પૂર્વભવે ચા િનથી આરાધ્યતેમને સમ્યગુદર્શનાદિ પ્રાપ્તિરૂપ બોધિ પરલોકમાં નિશે દુર્લભ છે. કેમકે વિષયપ્રમાદ વશ એક વાર ધર્મ આચરણથી ભ્રષ્ટ ને અનંતકાળ સંસાર ભ્રમણ થાય છે. જે સમિઓ ગઈ છે, તે પાછી આવવાની નથી, ગયેલ જુવાની પાછી આવતી નથી. કરોડો ભવે દુર્લભ મનુષ્યવ પામીને મારે પ્રમાદ કેમ થાય? કેમકે ઇન્દ્રનું પણ ગયેલ આયુ ફરી આવતું નથી...સંસારમાં સંયમપ્રધાન જીવિત સુલભ નથી. અથવા તૂટેલ આયુ ફરી સંધાવું શક્ય નથી. સંબોધ [જાગવું) સુતેલાનું થાય છે. સુવાનું નિદ્રાના ઉદયથી થાય. નિદ્રા અને જાગવું તેના ચાર નિક્ષેપ છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય-ભાવ નિક્ષેપને નિર્યુક્તિકાર કહે છે [નિર-] આ ગાળામાં દ્રવ્યનિદ્રા અને ભાવ સંબોધ બતાવ્યો છે. આધત્ત ગ્રહણથી ભાવનિદ્રા, દ્રવ્યબોધ પણ સમજી લેવા. તેમાં દ્રવ્યનિદ્રા તે તે નિદ્રાનો અનુભવ છે, તે દર્શનાવરણીય કર્મોદય છે. ભાવનિદ્રા તે જ્ઞાન, દર્શન, ચારિત્ર શૂન્યતા છે. દ્રવ્ય બોધ તે દ્રવ્યનિદ્રામાં સુતેલાનું જાગવું અને ભાવબોધ તે દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ, સંયમ જાણવા. અહીં ભાવ બોધ અધિકાર છે. • x - | (સૂpકારશ્રી કહે છે-] ભગવંત સર્વ સંસારીનું સોપકમવથી અનિયત આયુ બતાવતા કહે છે - તમે જુઓ કે કેટલાંકનું બાળપણમાં જ મૃત્યુ થાય છે એ રીતે કેટલાંક વૃદ્ધત્વમાં, કેટલાંક ગર્ભમાં મરે છે. - X - X • બધી અવસ્થામાં પ્રાણી સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રાણોને તજે છે. જેમકે - ત્રણ પલ્યોપમ આયુવાળા પણ પતિ પામી અંતર્મુહૂર્તમાં કોઈ મરણ પામે છે. - x - જેમ બાજ પક્ષી તિતરને મારી નાંખે છે એમ મૃત્યુ પ્રાણીના પ્રાણોને હરે છે. ઉપક્રમના કારણે આયુનો ઉપક્રમ થાય છે તેના અભાવે આયુષ્યનો ક્ષય થતાં જીવોનું જીવન તુટે છે. - તથા - સૂઝ-૧,૨ - કોઈ માતા-પિતાના મોહમાં પડી સંસારમાં ભમે છે, તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી, માટે સુવતી આ ભયો જોઈને આભથી વિરમે. સંસારમાં જુદા જુદા સ્થાને રહેલ પ્રાણીઓ કર્મો વડે નકાદિ ગતિમાં જાય છે, પોતાના કર્મોનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. • વિવેચન - કોઈ માતા-પિતાના મોહ અને સ્વજનના સ્નેહથી ધર્મમાં ઉધમ કરતા નથી, તે તે જ માતાપિતાને કારણે સંસારમાં ભમે છે. કહ્યું છે કે- આશ્ચર્ય છે કે ખલ એવા વિધાતાએ જીવોને લોઢા વિનાની માતા, પિતા, ઝ, પની, બંધુનામક સ્નેહની મોટી સાંકળે બાંધ્યા છે તેના સ્નેહાકુલિત માનસથી સ-રસ વિવેકરહિત થઈ સ્વજનના પોષણ માટે ગમે તેવું કૃત્ય કરવાથી અહીં સજ્જનો વડે નિંદાય છે, જન્માંતરે સદ્ગતિ સુલભ થતી નથી. માતાપિતામાં મોહિત મનવાળાને તેમના માટે કલેશ કરતાં અને વિષયસુખ લાલસાથી દુર્ગતિ જ થાય છે. આ પ્રમાણે દુર્ગતિના કારણો જાણીને સાવધ અનુષ્ઠાનથી અટકી શોભન વ્રતવાળા થવું અથવા પાઠાંતરથી સમાધિવાળા રહેવું. તેમ ન કરે તો પોતાના કલ્લા સાવધ અનુષ્ઠાનોથી પૃથ્વી પર જુદા જુદા સ્થાને તેઓ નકાદિમાં પોતાના કરેલ કર્મોથી અને ઈશ્વરાદિની પ્રેરણાથી નહીં, તે રીતે ભમશે. અથવા દુ:ખના હેતુરૂપ કર્મો જે નકાદિમાં જવા યોગ્ય છે, તેને અહીં એકઠાં કરે છે. આમ કહીને કર્મનો હેતુ તથા કર્તાનું સ્વરૂપ બતાવ્યું. આ બાંધેલા કર્મોના વિપાક ભોગવ્યા વિના તે છૂટતો નથી. એટલે કર્મના ઉદયે પ્રાણી તેને ભોગવીને કે તપ દ્વારા અથવા દીક્ષા લઈ ખપાવે છે, તે સિવાય ક દૂર થતાં નથી. - હવે બધાં સ્થાનોની અનિત્યતા બતાવે છે• સૂમ-૬૩,૬૪ - દેવ, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, સરિસૃપ અને રાજ, મનુષ્ય, શ્રેષ્ઠી, બ્રાહ્મણ, તે સર્વે દુઃખી થઈને પોતાના સ્થાનોથી મટે છે. જેમ તાલ-ફળ બંધન તૂટતાં નીચે પડે છે, તેમ કામભોગ અને સંબંધમાં વૃદ્ધ પ્રાણીઓ આયુનો અંત થતાં મૃત્યુ પામી કર્મસહિત જાય છે. • વિવેચન-૯૩,૯૪ : દેવો-જ્યોતિક, સૌધર્માદિ, ગંધર્વ અને રાક્ષસથી આઠે પ્રકારના વ્યંતરો, અસુર-દશ પ્રકારના ભવનપતિઓ, ભૂમિચર અને સરિસૃપાદિ તિર્યયો, રાજા-ચક્રવર્તી, બલદેવ, વાસુદેવાદિ, સામાન્ય મનુષ્યો, શ્રેષ્ઠીઓ, બ્રાહ્મણો આ બઘાં પોતાના સ્થાનોને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/૯૩,૯૪ e૬ દુ:ખી થઈને તજે છે. કેમકે બધાં પ્રાણીને પ્રાણ ત્યાગતા મહાદુઃખ ઉત્પન્ન થાય છે. - વળી - ઈચ્છા-મદનરૂપ કામ તથા પૂર્વના કે પછીના સંબંધીમાં આસક્ત થઈ કર્મવિપાકોને કર્મવિપાક કાળે સહેતા પ્રાણીઓ હોય છે. કહ્યું છે કે - ભોગની ઈચ્છાથી વિષયના સેવન થકી અહીં-તહીં કેવળ ક્લેશ થાય છે પણ ઉપશમ થતો નથી. જેમ પોતાની છાયા સવાર-સાંજ વધે છે, તેમ વિષય તૃષ્ણાને ઉપભોગથી શમન કરવા ઇચ્છનારની તૃષ્ણા શાંત થતી નથી. વળી તે ભોગો કે સંબંધીઓ તેને રક્ષણરૂપ થતાં નથી. જેમ તાલફળ બીંટડાથી તુટી જતાં અવશ્ય પડે છે, તેમ આ પણ પોતાના આયુષ્ય ક્ષયે મૃત્યુ પામે છે. • સૂઝ-૫,૯૬ : જે કોઈ ભહુયુત હોય, ધાર્મિક બાહાણ કે ભિન્ન હોય, પણ જે તે માયાકૃવું અનુષ્ઠાનોમાં મૂર્છાિત હોય તે પોતાના કર્મોથી દુઃખી થાય છે. જુઓ ! કોઈ અન્યતીર્થિ પરિગ્રહ ત્યાગી, દીક્ષા છે, પણ સંયમનું સમ્યક પાલન ન કરતા મોક્ષની વાતો તો કરે છે, પણ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કરતા નથી. તેના શરણથી આ ભવ કે પરભવને કેમ જાણી શકાય ? (કેમકે તેઓ પોતાના જ કર્મોથી પીડાય છે. • વિવેચન-૫,૯૬ : જેઓ શાસ્ત્રાર્થના પારગામી છે, ધર્મ આચરણ કરનારા છે, બ્રાહ્મણ કે ભિક્ષુ છે, તેઓ મુખ્યતાએ કર્મ કે માયા વડે કરેલ અસત્ અનુષ્ઠાનોમાં અતિ ગૃદ્ધ બનીને એવા કર્મો વડે પીડાય છે...હવે જ્ઞાન-દર્શનચાત્રિ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી એવા ત્રિકાળવિષયી સૂત્રથી અન્યતીર્થિકના ધર્મનો પ્રતિષેધ કરવા કહે છે - - x - તું જો કે કોઈ અન્યતીર્ચિ પરિગ્રહનો ત્યાગ કરીને કે પરિગ્રહનું જ્ઞાન મેળવીને દીક્ષા લેવા તૈયાર થાય છે, પણ સમ્યગુ જ્ઞાનના અભાવે સંસાર સમુદ્રને તરતો નથી, કેવલ આ સંસારે ભમે છે. કદાચ શાશ્વતપણાથી મોક્ષના ઉપાય કે સંયમ વિશે બોલે પણ સમ્યક્ જ્ઞાનાભાવે તેને આચરી શકતો નથી. હે શિષ્યા! તું તે માર્ગે જવા તૈયાર થયો છે, પણ આ ભવ કે પરલોકને કઈ રીતે જાણીશ? અથવા આરમ્ તે ગૃહસ્થ કે સંસાર અને પરમ્ તે પ્રdજ્યા પર્યાય કે મોક્ષ. સમ્યક્ જ્ઞાન વિના અન્યદર્શની તે બંનેથી ભ્રષ્ટ થાય છે. •x - સ્વકૃત કર્મથી પીડાય છે. કેટલાંક અન્ય તીર્થિઓ નિપરિગ્રહી તથા તપથી દુર્બળ છે, તેનો મોક્ષ કેમ ન થાય? • સૂઝ-૯૭,૯૮ : છે કે કોઈ નગ્ન અને કૃશ થઈને વિચરે કે માસક્ષમણ કરે, પણ જે તે મારા આદિથી યુક્ત છે, તો અનંતકાળ ગર્ભના દુ:ખ ભોગવશે. હે પુરુષ ! તું પાપકર્મથી નિવૃત્ત થા, મનુષ્યનું જીવન સંતવાળું છે. અહીં મનુષ્યભવમાં આસક્ત તથા કામમાં મૂર્શિત એવા અસંવૃત પુરષો મોહને પ્રાપ્ત સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થાય છે. • વિવેચન-૯૭,૯૮ - જો કે અન્યતીર્થિ-તાપસાદિ બાહ્ય ગૃહવાસાદિ પરિગ્રહ ત્યાગી નિકિંચનતાથી નગ્ન બની, દુર્બલ થઈને, પોતાના મત મુજબ દીક્ષા અનુષ્ઠાન કરે, જો કે તે તપ વિશેષ કરીને ખાય તો પણ આંતર કષાય પરિત્યાગ ન કરવાથી મોક્ષ પામતો નથી. જે અન્યતીથિ માયા વડે - કષાયો વડે યુક્ત હોય. તે અનંતકાળ ગર્ભમાં રખડશે - તેનો સાર એ છે કે અકિંચન હોય, તપોનિષ્ઠ હોય પણ કષાયનો ત્યાગ કર્યા વિના નકાદિ સ્થાનથી લઈ તિર્યંચાદિ સ્થાનમાં - x - અનંત કાલ - x • ભમશે. જે કારણથી મિયાર્દષ્ટિ ઉપદિટ તપ વડે ગતિ માર્ગ નિરોધ થતો નથી, તેથી જૈન માર્ગમાં સ્થિર થવા ઉપદેશ આપે છે - હે પુરુષ! જે પાપ અનુષ્ઠાન વડે દુ:ખ મળવાનું છે, તે કર્મથી નિવૃત થા. કેમકે પુરુષોનું જીવિત વધુમાં વધુ ત્રણ પલ્યોપમ છે. સંયમજીવિત પલ્યોપમની અંદર પૂર્વ કોડી વર્ષ હોઈ શકે. અથવા - x • સાંત તવાળું છે. * * * એ રીતે મનુષ્યોનું અપ આયુ જાણી, તે વીતી ન જાય ત્યાં સુધી ધર્માનુષ્ઠાનથી સફળ કરવું. પણ જેઓ ભોગ તથા નેહરૂપ કાદવમાં ફસાયા છે, મનુષ્યભવમાં કે સંસારમાં કામ-ભોગમાં મૂર્ષિત થઈ તે મનુષ્યો મોહ પામે છે - x • અથવા મોહનીય કર્મ બાંધે છે હિંસાદિ સ્થાનથી નિવૃત, ઇન્દ્રિયોથી સંયત લોકો આવું કરે છે, તો [ભવ્યાત્મા એ શું કરવું ? તે કહે છે • સૂત્ર-૯,૧૦૦ : હે યોગી! તું યતના સહિત સમિતિ અને ગુપ્તિ યુક્ત બનીને વિચર કારણ કે સૂમ પાણીયુક્ત માર્ગ ઉપયોગ વિના પાર કરવો દુર છે. તું મહાવીર દ્વારા સમ્યક્ પ્રરૂપિત અનુશાસનમાં પરાક્રમ કર..જે વિરત, વીર, સંયમ ઉધત, ક્રોધાદિ કષાયનાશક, પાપવિરd, અભિનિવૃત્ત છે, તે કોઈપણ પાણીનો ઘાત કરતાં નથી. વિવેચનé,૧૦૦ : જીવન થોડું છે તે જાણીને અને વિષયોને કલેશપાયા સમજીને ઘરના ફૉસારૂપ બંધનને છેદીને પ્રાણીઓના રક્ષણનો યત્ન કરતો ઉધાવિહારી બન - સંયમ યોગવાનું, ગુપ્તિ સમિતિથી રક્ષિત બન. શા માટે ? માર્ગમાં સૂક્ષ્મ પ્રાણીઓ હોય છે, તેથી અનુપયોગે ચાલતા જીવોને બચાવવા દુર્ગમ છે. આ રીતે ઇસમિતિ બતાવી, ઉપલક્ષાણથી બધી સમિતિમાં સતત ઉપયોગવાળા થવું. આગમ સૂત્રાનુસાર સંયમમાં વર્તવું. આવું બધાં અરિહંતોએ સમ્યક્ રીતે પ્રકથી કહેલું છે. - વીર પુરુષો ક્યા છે ? – જેઓ હિંસા, જૂઠ આદિ પાપથી જે વિરત છે, વિશેષથી કર્મ દૂર કરવા પ્રેરે છે, તે વીર છે. સમ્યગ્રતયા આરંભોના પરિત્યાગ વડે ઉસ્થિત છે, તેમણે ક્રોધ, માન, માયા, લોભ તથા આદિ શબ્દથી બીજી મોહનીય કર્મ પ્રકૃતિ દૂર કરનાર તથા સૂક્ષ્મ, બાદર જીવોને મન, વચન, કાયાથી હણતા નથી. સર્વથા સાવધ અનુષ્ઠાનથી વિરત Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/૯,૧૦૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અને ક્રોધાદિના ઉપશમ વડે શાંત કે મુક્ત જેવા જાણવા • પાછો ઉપદેશ આપે છે. • સૂત્ર-૧૦૧,૧૦૨ - બુિદ્ધિમાન સાધુ વિચારે કે- પરીષહોથી હું એકલો જ પીડાતો નથી પણ લોકમાં બીજી અનેક પ્રાણી વ્યથા પામી રહ્યા છે. એ રીતે સાધક આત્મૌપમ્ય સહિત જુએ, પીડાના સ્પર્શે રે નહીં, પણ સહન કરે. ભીંતનો લેપ કાઢી તેને ક્ષીણ કરી દેવામાં આવે તેમ સાધુ અનશન આદિ તપ વડે શરીરને કૃશ કરી દે, તથા અહિંસા ધર્મનું પાલન કરે, ભગવતે જ ધર્મની પરાપણા કરી છે. • વિવેચન-૧૦૧,૧૨ - પરીષહ ઉપસર્ગો આ ભાવના ભાવી સહેવા - હું એક જ ઠંડી, તાપ આદિ દુ:ખ વિશેષથી પીડાતો નથી, બીજા પણ પ્રાણીઓ આ લોકમાં અતિ દુસહ દુઃખથી પીડાય છે. તેઓ પણ સભ્ય વિવેકના અભાવે નિર્જરા ફળ પામતા નથી. કહ્યું છે કે - દુ:ખો મેં સહા નહીં, સુખને મેં છોડ્યા નહીં, દુઃસહ તાપ આદિ દુ:ખો સહ્યા પણ તપ ન કર્યો, રાત-દિન ધનને ચિંતવ્ય પણ પરમ તત્વને ન જાણું, સંસારના સુખના અર્થી બની જે જે કૃત્યો કર્યા તેના તેના ફળોથી વંચિત થયા. જો ગૃહસ્થ જે કષ્ટ સહે છે, તેવા કલેશ સંયમ સ્વીકારી વિવેકીઓ સહે તો ઘણો ગુણ થાય છે. કહ્યું છે કે ભૂખથી કૃશતા, તુચ્છ ભોજન, ઠંડી-તાપ, રૂક્ષવાળ, પૃથ્વીશયન આ દુ:ખ ઘેર સહે તો પતન થાય, સંયમમાં સહે તો ઉન્નતિ થાય. દોષ પણ ગુણ થાય. આ પ્રમાણે સહે તો જ્ઞાનાદિ વડે સ્વહિત-આત્મહિતવાળો થઈ તીણ બુદ્ધિ વડે વિચારી, હણે નહીં અર્થાત ક્રોધાદિથી આત્માને ન પીડતો, મહાસવવાળો બની, પરીષહોને સંખ્ય રીતે સહે, મનોદુ:ખી ન થાય અથવા અનિદ એટલે તપ, સંયમમાં કે પરીષહ સહેવામાં બળ-વીર્ય ન ગોપવે. બાકી પૂર્વવતું...જેમ • x • છાણ આદિથી લેપેલ-જાડી કરેલ ભીતના લેપનાં પડ ઉખડતા પાતળી પડે, તેમ અનશનાદિ વડે દેહના લોહી-માંસ સુકવ. તે સુકવતા તારા કર્મો પણ ઘટશે. તથા વિવિધ હિંસારહિત બની અહિંસાને ધારણ કર, * * * આ મોક્ષને અનુકૂળ ધર્મ અહિંસા લક્ષણવાળો છે અને પરીષહઉપસર્ગ સહન કરવા રૂપ ધર્મ છે. જે સર્વજ્ઞ ભગવંતે કહ્યો છે - વળી - • સૂઝ-૧૦૩,૧૦૪ - જેમ ધૂળથી ભરેલી પક્ષિણી પોતાનું શરીર કંપાવી ધૂળને ઉડાડી દે છે, તેમ દ્રવ્ય ઉપધાનવાન તપસ્વી સાધુ કમને ખાવી દે છે. અણગારવાની એષણા માટે ઉપસ્થિત, શ્રમણોચિત સ્થાનસ્થિત તપસ્વીને બાળક અને વૃદ્ધ પ્રાર્થે તો પણ સાધુ તેમને આધિન ન થાય. • વિવેચન : જેમ પક્ષિણી જથી ખરડાયેલા અંગને કંપાવીને તે ચોટેલી રજને ખેરવી નાંખે છે, એમ મુક્તિગમન યોગ્ય ભવ્ય તે મોક્ષ સમીપ લઈ જનારા અનશન આદિ તપથી ઉપધાનવાનું બની, તે સાધુ “કોઈને ન હણવાની” પ્રવૃત્તિ કરી જ્ઞાનાવરણીયાદિ કર્મોને દૂર કરે છે - હવે અનુકૂળ ઉપસર્ગો કહે છે– TIT એટલે ઘર, તે ન હોવાથી આણગાર, તે સંયમ સ્થાનમાં રહીને ગૌચરી) એષણાર્થે પ્રવૃત થાય, શ્રમ પામે તે શ્રમણ, તથા ઉત્તરોત્તર વિશિષ્ટ સંયમ સ્થાને ચડેલા, વિશિષ્ટ તપોનિષ્ટ એવાને પણ કદાચ પુત્ર-પૌત્રાદિ કે પિતા, દાદા આદિ દીક્ષા છોડવા પ્રાર્થના કરે - તેઓ કહે કે - તમારે અમને પાળવા જોઈએ, અમારું કોઈ નથી અથવા કહે કે અમને તો તું એક જ પાળવા યોગ્ય છે, આમ બોલતા તેઓ શ્રમ પામશે, પણ પરમાર્થ જાણતા તે સાધુએ આ બધી વાતો ધ્યાનમાં લેવી નહીં (ગૃહસ્થ બનવું નહીં] - વળી - સૂત્ર-૧૦૫,૧૦૬ - કદાચ તેઓ તે શ્રમણ સમક્ષ કરણ વિલાપ કરી આકર્ષિત કરવા ઇચ્છે તો પણ તે સાધનામાં ઉધત ભિક્ષુને સમજાવીને ગૃહસ્થ ન બનાવી શકે. કદાચ તેઓ કામભોગ માટે પ્રલોભન આપે કે તેને બાંધીને ઘેર લઈ જાય પણ જે તે સાધુ અસંયમી જીવન ન ઈચ્છતા હોય, તો ગૃહસ્થ બનાવી ન શકે. • વિવેચન - કદાચ તે માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિ તેમની પાસે જઈને કરુણાપ્રધાન વચનો કહે કે કૃત્યો કરે. જેમકે - હૈ નાથ-પ્રિય-કાંત-સ્વામી ! તું અતિ વલ્લભ ઘરને વિશે દુર્લભ છે, હે નિર્દય! તારા વિરહમાં બધું શૂન્ય લાગે છે. તું શ્રેણી-ગામ-ગોષ્ઠીગણમાં જ્યાં હતો ત્યાં દીપતો હતો, હે સુપુરુષ! તારા ઘર-બાર વિશે શું કહેવું ? વળી પુત્ર માટે કોઈ સગાં તો રડતા કહે છે કે હે પુત્ર ! કુળવર્ધક એક પુત્રને ઉત્પણ કરીને દીક્ષા લે. આ રીતે - x - કહે ત્યારે તે ભિક્ષ રાગ-દ્વેષ રહિતતાથી કે મુક્તિની યોગ્યતાથી સમ્યક્ સંયમ ક્રિયા માટે ઉત્થિત તે સાધુને તેના સગાં] દીક્ષાથી ભ્રષ્ટ કસ્વા માટે સમર્થ નથી, તેને સાધુવેશ ત્યજાવી ગૃહસ્થ બનાવવા શકિતમાન થતાં નથી. જો કે તે સગાં સંયમપવૃત્ત સાધુને સુંદર ભોગોથી લોભાવે છે એટલે કે અનુકૂળ ઉપસર્ગ કરે અથવા બાંધીને ઘેર લાવે. એ રીતે અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોથી પીડે, તો પણ તે સાધુ જીવિતનો અભિલાષી ન થાય, તેમ અસંયત જીવિતને ન પ્રશંસે, તે કારણથી તેનાં સગાં તેને પોતાનો કરવા સમર્થ ન થાય કે ગૃહસ્થભાવે સ્થાપી ન શકે - પરંતુ - • સૂત્ર-૧૦૩,૧૦૮ : મમત્વ દેખાડનારા માતા, પિતા, પુત્ર, પની તે સાધુને શિક્ષા આપે છે કે - તમે દુરદર્શી છો, અમારું પોષણ કરો, જેથી તમારો પરલોક ન બગડે. કોઈ અસંવૃત્ત પુરુષ અન્ય-અન્યમાં મૂર્શિત થઈ, મોહ પામે છે, તેઓ અસંયમને ગ્રહણ કરીને પુનઃ પાપકાર્ય કરવામાં લરિજાત થતા નથી. • વિવેચન-૧૦૩,૧૦૮ :કદાચ માતા-પિતાદિ તે નવદીક્ષિતને શીખવે કે - અમે તારાં સ્નેહી છીએ, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧/૧૦૭,૧૦૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અમે તારા માટે અથવા પોષકના અભાવે અત્યંત દુ:ખી છીએ. તું તો બરોબર જોનારો-સૂમદર્શી છે, હોંશીયાર છે. માટે અમારું પોષણ કર અન્યથા પ્રવજયા લઈને તેં આ લોક બગાડ્યો છે, અમારું પાલન ન કરીને તું પરલોક પણ બગાડીશ. દુ:ખી સ્નેહીને પાળવાથી તને પુણ્ય થશે. • xx • એ રીતે તેમના દ્વારા ઉપસર્ગ પામીને કેટલાક કાયર આવું કરે કેટલાંક અલા સત્વવાળા સાધુ માતાપિતાદિથી ભરમાઈને સમ્યગ્ગદર્શનાદિ સિવાય શરીરાદિ બદું જુદું છે તે ન જાણવાથી અસંવૃત થઈ સારા અનુષ્ઠાનમાં મુંઝાય છે અને સંસાગમનના એક માત્ર હેતુભૂત અસંયમ, તેને અસંયતો ઉન્માર્ગમાં પ્રવૃત્ત થઈ - x + આદરે છે • x • અનાદિ ભવ અભ્યાસથી દુષેધ એવા વિષમયઅસંયમમાં વર્તે છે તેઓ આવા કર્મોમાં પુનઃ પ્રવૃત્ત થઈ ધૃષ્ટ બની પાપકર્મ કરતા લજાતા નથી. • સૂત્ર-૧૦૯,૧૧૦ - હે પંડિતા તેથી તમે રાગદ્વેષરહિત બની વિચારો, પાપથી વિરમો, શાંત થાઓ. વીર પુરુષો જ ધુવ એવા મહામારૂપ મોક્ષમાર્ગને પામે છે. મન, વચન, કાયાણી સંવૃત્ત કર્મવિદારણ માર્ગે પ્રવેશે છે. ધન, વજન અને આરંભનો ત્યાગ કરી, સુસંવૃત્ત થઈ વિચરે • તેમ હું કહું છું. • વિવેચન-૧૦૯,૧૧૦ - જે માતા-પિતાદિના મોહથી પાપકર્મમાં પ્રવૃત થાય, તે કર્મના વિપાક વિચારીને તું મુક્તિગમન યોગ્ય ભવ્ય બનીને કે રાગદ્વેષરહિત થઈ છે. તથા સત વિવેકયુક્ત બનીને અસત અનુષ્ઠાનરૂપ પાપકર્મથી નિવૃત્ત થઈ ક્રોધાદિત્યાગી શાંત થા તથા વિનયવાન, કર્મવિદારણ સમર્થ બની મહામાર્ગ એવા જ્ઞાનાદિ મોક્ષમાર્ગ તથા મોક્ષ પ્રતિ ધવ-નિર્દોષ જાણીને તે જ માર્ગ આદર, પણ અસતુ અનુષ્ઠાનવાળા નિર્લજ ન થવું. હવે ઉપદેશદાન પૂર્વક ઉપસંહાર કરે છે - કર્મ વિદારણ માર્ગમાં આવીને - x - મન-વચન-કાયાથી સંવૃત થઈ, દ્રવ્ય અને સ્વજનો અર્થે થતાં સાવધ આરંભ ત્યાગીને, ઇન્દ્રિયોને સંવરી, સંયમ અનુષ્ઠાનમાં વર્તે. - x • અધ્યયન-૨ “વેયાલીય” ઉદ્દેશા-૧નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ • સૂઝ-૧૧૧,૧૧૨ - સર્ષ પોતાની કાંચળી છોડી દે, તેમ સાધુ કમરૂપી રજને છોડી દે. એમ જાણીને મુનિ મદ ન કરે, બીજાની નિંદા ન કરે કેમકે પરાનિંદા અશેયર છે. જે બીજાની અવજ્ઞા કરે છે, તે સંસારમાં ઘણું પરિભ્રમણ કરે છે, પણ સિંઘ પાપનું કારણ છે, એવું જાણીને મુનિ મદ ન કરે. • વિવેચન-૧૧૧,૧૧૨ : જેમ સાપ અવશ્ય ત્યાજ્ય કાંચળીને તજે છે, તેમ સાધુ આઠ પ્રકારની કર્મજ અકષાયી બની તજે છે. આ રીતે કપાયનો અભાવ જ કર્મ અભાવનું કારણ છે, આવું જાણીને કાલરાય વેદી મુનિ મદ ન કરે. મદના કારણ કહે છે - જેમકે કાશ્યપ ગોગાદિ. ગોગની માફક બીજા મદસ્થાનો ગ્રહણ કરવા. વિદ્વાનુ-વિવેકી સાધુ જાતિ, કુલ, લાભાદિથી મદ ન કરે. પોતે માત્ર મદ જ ન કરે પણ બીજાની દુશંછા પણ ન કરે તે કહે છે - પાપકારી પરનિંદા પણ ન કરવી, મુનિ મદ ન કરે - તે નિયુક્તિની બે ગાળામાં કહે છે. [નિ.૪૩,૪૪-] તપ, સંયમ, જ્ઞાનમાં પોતાને ઉત્તમ માનતા માન ઉત્પન્ન થાય, તે પણ મહામુનિઓએ ત્યાગવા યોગ્ય છે, તો પરનિંદાને ત્યાગવાનું તો પૂછવું શું ? મોક્ષગમન એક હેતુ તે નિર્જરાનો મદ પણ અરિહંતોએ નિષેધ્યો છે, તેથી જાતિ, કુળ આદિ મદોને ખાસ તજવા. હવે પરવિંદાના દોષ બતાવે છે . જે કોઈ અવિવેકી પોતાના સિવાય બીજા માણસનું અપમાન કરે છે, તે તે કૃત્યથી બાંધેલ કમોં વડે ચાર ગતિરૂપ સંસારમાં • x- અત્યર્થ મહાંત કાળ ભમે છે. પાઠાંતરમાં ઉત્તર શબ્દ પણ છે. • x • પરનિંદાથી સંસાર વધે છે, પરનિંદા દોષરૂપ જ છે. અથવા સ્વસ્થાનથી અધમ સ્થાને પાડનારી છે. તેમાં આ જન્મમાં સુધરનું દૃષ્ટાંત છે, પરલોક સંબંધમાં પુરોહિતનું દૃષ્ટાંત છે, જેનાથી શ્વાનાદિમાં તેની ઉત્પત્તિ થઈ. • x-x - પરિઝંદા દોષવાળી જાણી મુનિઓએ જાતિ આદિ મદ ન કરવો. • x • મદના અભાવે શું કરવું ? તે કહે છે– • સૂઝ-૧૧૩,૧૧૪ : ભલે કોઈ ચક્રવર્તી હોય કે દાસનો દાસ, પણ દીein ધારણ કરી છે, તેણે લજાનો ત્યાગ કરી સદા સમભાવથી વ્યવહાર કરવો. શ્રમણ સંયમમાં સ્થિત રહી સમતામાં ઉઘુક્ત થાય, સમાહિત પંડિત મૃત્યુકાળ પત્ત યાવત કથા મુજબ સંયમારાધન કરે. • વિવેચન-૧૧૩,૧૧૪ : સામાન્ય પુરપ તો ઠીક, પણ જેનો કોઈ નાયક નથી એવા સ્વયં પ્રભુ ચક્રવર્તી આદિ હોય અને નોકરનો નોકર હોય, આ બંને જેણે સંયમ-દીક્ષા અંગીકાર કરેલ હોય, તેઓ લજ્જા ન ધરતાં, ગર્વ કર્યા વિના પરસ્પર વંદન - પ્રતિવંદનાદિ ક્રિયા કરે અતિ ચક્રવર્તી પણ સાધુ થયા પછી પોતાના દાસ એવા સાધુને વંદન કરતા લજ્જા ન પામે, પણ સમભાવે વિયરે-સંયમમાં ઉધુત બને - હવે કયા લજ્જા-મદ ન અધ્યયન-૨ ઉદ્દેશો-૨ o પહેલા પછી હવે બીજો ઉદ્દેશો કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં ભગવંતે પોતાના પુત્રને ધમદિશના કહી, અહીં પણ તે જ અધ્યયન અધિકાર છે. સૂરનો સૂત્ર સાથે સંબંધ-છેલ્લા સૂત્રમાં બાહ્ય દ્રવ્ય, સ્વજન, આરંભનો ત્યાગ કહ્યો. અહીં પણ “માન ત્યાગ’ અધિકાર છે. હવે સૂગ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૨/૧૧૩,૧૧૪ કરવો તે બતાવે છે— સમભાવયુક્ત સામાયિક આદિમાં સંયમ કે સંયમસ્થાનમાં છમાંના કોઈપણ સ્થાનમાં રહેલા કે છંદોપસ્થાનીયાદિમાં પોતે રહે તે બતાવે છે - સમ્યક્ શુદ્ધિમાં કે સ્વયં સમ્યક્ શુદ્ધ તપસ્વી લજ્જામદના ત્યાગથી કે સમાન મનવાળા થઈ સંયમમાં ઉધમ કરે - કેટલો કાળ ? – ૮૧ જેમ દેવદત્ત, યજ્ઞદત્ત, કથા મુજબ. જ્ઞાનાદિ કે શુભ અધ્યવસાય વડે સમાહિત કે સમાધિયુક્ત, રાગદ્વેષાદિરહિત અથવા મુક્તિગમનની યોગ્યતા વડે ભવ્ય બનીને પંડિત સાધુ સદ્-અસા વિવેકથી ભૂષિત બની - X - મરણ પર્યંત લજ્જામદ ત્યાગ કરીને સંયમાનુષ્ઠાનમાં પ્રવર્તે - શું આલંબીને આ કરવું ? - તે કહે છે— સૂત્ર-૧૧૫,૧૧૬ : મોક્ષને જાણનાર મુનિ જીવના અતીત, અનાગત વિચારીને [લજ્જા-મદ ધારણ ન કરે કઠોર વચનોથી આહત થાય તો પણ સમતા રાખે. પ્રજ્ઞાવાન મુનિ સદા કષાયોને જીતે, સૂક્ષ્મદર્શી જ્ઞાની કદી ક્રોધ કે માન ન કરે પણ વિરાધક રહે. • વિવેચન : દૂર એટલે મોક્ષ, તેને જોઈને અથવા દૂર એટલે દીર્ઘકાળ, તેને વિચારીને કાલ ત્રણને જાણનારો મુનિ અતીત ધર્મ એટલે જીવનો ઉચ્ચ-નીચ સ્થાનમાં જવાનો સ્વભાવ. અનાગતધર્મ-ભાવિ ગતિ, તેને વિચારીને લજ્જા અને મદ ન કરે. તથા તે મુનિને દંડથી મારે કે કડવા વચન કહે કે ખંધકઋષિના શિષ્યોની જેમ મારે, તો પણ સંયમમાં કહેલા માર્ગે જાય અથવા પાઠાંતથી સમતાભાવે સહન કરે. બીજી રીતે ઉપદેશ આપતા કહે છે– પ્રજ્ઞામાં પૂર્ણ તે પરુપજ્ઞ, પાઠાંતરથી પ્રશ્નનો ઉત્તર દેવામાં સમર્થ, તે સર્વકાળ કષાયોને જીતે તથા સમતા વડે અહિંસાદિ લક્ષણ ધર્મ કહે. તથા સૂક્ષ્મ સંયમમાં પણ જે ક્રિયા હોય તેમાં અવિરાધક રહે અને બીજાથી હણાતા કે પૂજાતા તે ક્રોધી કે માની ન થાય તે જ માહણ-સાધુ છે. • સૂત્ર-૧૧૭,૧૧૮ : ઘણાં લોકો દ્વારા નમનમાં જે સર્વ અર્થોથી અનિશ્રિત છે, સરોવરની જેમ સદા સ્વચ્છ છે તે [કાશ્યપ] અરિહંતનો ધર્મને પ્રકાશિત કરે. સંસારમાં ઘણાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં સ્થિત છે. તે દરેકને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત પંડિત પુરુષ તેઓની હિંસાથી અટકે. • વિવેચન-૧૧૭,૧૧૮ - ઘણાં માણસોને પોતા તરફ નમાવે કે તેઓ નમે તે “બહુજન નમન ધર્મ” છે તે ધર્મને ઘણાં લોકોએ પોત-પોતાના આશયો વડે પોતે માનેલા તત્ત્વોની પ્રશંસા કરે છે. [દૃષ્ટાંત] રાજગૃહીમાં શ્રેણિક રાજા હતો. તેને પોતાના ચતુર્વિધ બુદ્ધિપ્રધાન પુત્ર સાથે વાતો થતી. કોઈ વખતે વાત થઈ કે આ લોકમાં ધર્મી વધારે કે અધર્મી ? 3/6 ર સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પર્યાદા બોલી કે અહીં અધર્મી ઘણાં છે, ધર્મ તો સો માં એકાદ કરતો હશે. ત્યારે અભયકુમારે કહ્યું કે - પ્રાયઃ બધાં લોકો ધર્મી છે, છતાં શંકા હોય તો પરીક્ષા કરો. - ૪ - ત્યારે અભયકુમારે એક ધોળો - એક કાળો, બે મહેલ બનાવ્યા. દાંડી પીટાવી કે ધર્મીઓ પૂજાનો સામાન લઈ ધોળા મહેલે જવું, અધર્મીએ કાળા મહેલમાં જવું. બધાં ધોળા મહેલે પ્રવેશ્યા. – અભયકુમારે તેમને પૂછયું કે તમે કઈ રીતે ધાર્મિક છો? હું ખેડૂત છું. અનેક પક્ષી મારા ખેતરના દાણા ખાય છે, વળી હું દાન આપું છું. બીજાએ કહ્યું કે હું બ્રાહ્મણ છું. પટ્કર્મ કરું છું, ઘણાં શૌચ-સ્નાનપૂર્વક પિતૃઓને તર્પણ કરું છું. ઇત્યાદિ - ૪ - ૪ - દરેકે પોતાની રીતે સ્વ-સ્વ કૃત્યને ધર્મમાં નિયોજ્યો. બીજી તરફ કાળા મહેલમાં બે શ્રાવકોને જોયા. તેમને પૂછયું તમે શું અધર્મ કર્યો? એક કહે મેં મધપાન કરેલ, બીજો કહે હું જૂઠું બોલેલ. માટે પરમાર્થથી તો સાધુ જ ધાર્મિક છે, જે સ્વીકારેલી પ્રતિજ્ઞાના પાલનમાં સમર્થ છે, અમે તો મનુષ્ય જન્મ પામી, જૈનશાસન પામીને પણ લીધેલ નિયમ પાળી ન શક્યા માટે અમે અધર્મી છીએ. અધમાધમ છીએ માટે કાળા મહેલમાં આવ્યા છીએ. - X - X + X - ઇત્યાદિ - x - ઉત્તર આપ્યો. આ પ્રમાણે બધાં પોતાને ધાર્મિક માનીને ધર્મી બનતા ‘બહુજન નમન ધર્મ' એમ કહ્યું. તેમાં સમાધિવાળા બનીને સાધુ પુરુષે બાહ્ય અત્યંતર ધન-ધાન્ય-સ્ત્રીમમત્વ આદિમાં અપ્રતિબદ્ધ થઈ ધર્મને પ્રકાશવો. તેને માટે એક દૃષ્ટાંત આપે છે - જેમ સ્વચ્છ પાણીથી ભરેલા કુંડમાં અનેક જળચરો દોડાદોડ કરે, તો પણ તે અનાકૂળ-અમલિન રહે, તેમ સાધુ ક્ષાંતિ આદિ લક્ષણ ધર્મ પ્રગટ કરે અથવા તીર્થંકર કહેલ ધર્મ પ્રકાશે (અને અનેક કષ્ટો વચ્ચે પણ અનાકૂળ-અમલિન રહે.] હવે બહુજન નમન યોગ્ય ધર્મમાં રહીને કેવો ધર્મ પ્રરૂપે તે કહે છે - અથવા બીજી રીતે ઉપદેશ આપે છે– દશ પ્રકારના પ્રાણોને આશ્રીને જીવનું અભેદપણું હોવા છતાં પ્રાણીઓમાં અનેક ભેદો છે, તે કહે છે - પૃથ્વીકાય આદિ ભેદે, તેમાં સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત અથવા નકાદિ ચારે ગતિથી સંસારમાં રહેલા છે તે ભિન્ન ભિન્ન પ્રત્યેક જીવો પ્રત્યે સમતા-દુઃખનો દ્વેષ અને સુખ પિયત્વ-જોઈને અથવા માધ્યસ્થતા ધરીને સંયમમાં રહેલ તે સાધુ અનેક ભેદ ભિન્ન પ્રાણીગણમાં દુઃખનો દ્વેષ અને સુખની ઇચ્છા સમજીને જીવ હત્યાથી વિરતિ કરે. તે પાપ અનુષ્ઠાનથી દૂર રહેનાર એટલે પંડિત છે - વળી - • સૂત્ર-૧૧૯,૧૨૦ : ધર્મના પારગામી તથા આરંભથી દૂર રહેનાર તે મુનિ છે. પણ મમત્વયુક્ત પુરુષ શોક કરે છે છતાં પોતા માટે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતા નથી. પરિગ્રહ આ લોક અને પરલોક બંનેમાં દુઃખદાયી છે, તે વિધ્વંસણ ધર્મ છે, એવું જાણીને કર્યો વિવેકી ગૃહવાસમાં રહે? Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/ર/૧૧૯,૧૨૦ • વિવેચન-૧૧૯,૧૨૦ : શ્રત અને સાત્રિ ધર્મનો પાર પામનારો-સિદ્ધાંત પારગામી કે સમ્યક ચારિત્ર અનુષ્ઠાયી છે. ચાત્રિને આશ્રીને કહે છે - સાવધ અનુષ્ઠાનના અભાવરૂપે સ્થિત છે મુનિ છે. જે પાપારંભને નથી છોડતા તે અધર્મી છે. તેઓ મરણ સમયે કે દુ:ખ આવતા શોક કરે છે. અથવા ઇષ્ટ વ્યક્તિના મરણમાં કે ધન નાશ થતાં તે મારા હતા કે હું તે ધનનો માલિક હતો એમ શોક કરે છે. આવી રીતે વિલાપ કરવા છતાં પોતાના આત્મા સમાન ગણી ગ્રહણ કરેલ પરિગ્રહ-સોનું, ચાંદી આદિ કે ઇટ સ્વજનાદિ નષ્ટ કે મૃત થતાં પાછા મળતા નથી. અથવા ધર્મના પાણ મતિ આભથી દૂર થયેલ હોય, તેને માતા-પિતાદિ | મળતા નેહાળ બનીને તેને પાછો મેળવવા વિલાપ કરે છે, તો પણ તે આભાર્થી સાધુને ગૃહસ્થપણે બનાવી શકતા નથી. અહીં નાગાર્જુનીયા કહે છે - તે મુનિને આવેલા સાંભલી કેટલાંક સંસારી સગાં તેને ઉત્તમ ધર્મમાં વિપ્ત કરવા તૈયાર થાય તો પણ પંડિત સાધુ તેમના ફંદામાં ન ફસાય. આ જ લોકમાં સુવર્ણ, સ્વજનાદિ દુ:ખદાયી છે તે વિદ્વાને જાણવું જોઈએ. તે કહે છે - ધન મેળવવામાં દુ:ખ, પછી રક્ષણમાં દુ:ખ, આવક અને ખર્ચમાં દુ:ખ છે. આવા દુ:ખભાજન ધનને ધિક્કાર છે. વળી કહે છે - નિર્મળ પાણી, કોમળ ઘાસ અને ચાટવી સમીપ શાંત ઝાડીમાં રહેવાનું છતાં સ્વકુળને છોડીને હાથણીના વશમાં જઈ દુખ આવતા શા માટે છે છે? કેમકે સ્નેહ એ અનર્થ પરંપરાનું મુખ્ય બંધન છે. આ લોક માફક પરલોકમાં પણ દુઃખ છે, પરિગ્રહ-મમત્વથી બંધાયેલ કર્મથી દુ:ખ ભોગવે છે • x - કદાચ ધન-સ્વજન મળી જાય તો પણ તે નાશ થવાના સ્વભાવવાળું છે, એમ જાણીને કયો વિદ્વાન્ ગૃહવાસમાં રહે અથવા ગૃહ પાસમાં બંધાય? કહ્યું છે કે - સ્ત્રી પરિભવકારા છે, બંધુજન બંધન છે, વિષયો વિષ છે. છતાં લોકોને આ કેવો મોહ છે ? શત્રુને મિત્ર માને છે. • સૂત્ર-૧૨૧,૧૨૨ - સંસારી સાથેનો પરિચય મહાન કીચડ છે, તેમ જાણીને વંદન-પૂજન પ્રાપ્ત થતાં દુરદ્ધર એવા સૂક્ષ્મ શરારૂપ ગર્વ ન કરતાં તે વિદ્વાન મુનિ ગૃહસ્થ પરિચયનો ત્યાગ કરે..સાધુ એકલા વિચરે, એકલા કાયોત્સર્ગ કરે, એકલા શસ્યા સેવે અને ધર્મધ્યાન કરે, તપમાં પરાક્રમ કરે તેમજ મન-વરીનનું ગોપન કરે. • વિવેચન-૧૨૧,૧૨૨ : સંસારીઓને દુ:ખથી ત્યજાય તેવા હોવાથી મહાનું અથવા સંરંભથી પરિગોષણા થાય તે પરિગોપ-દ્રવ્યથી કાદવ આદિ અને ભાવથી રોગ છે. તેનું સ્વરૂપ કે વિપાક જાણીને જે દીક્ષા લે, તેને રાજા આદિ કાયા વડે વંદન અને વસ્ત્ર, પગાદિથી પૂજન કરે તો પણ આ લોકમાં કે ભગવંતની આજ્ઞામાં રહેલ મુનિ તેને કર્મ ઉપશમનું ફળ છે તેમ જાણી ગર્વ ન કરે. કેમકે ગર્વ એ સૂક્ષ્મ શલ્ય છે, જે દુ:ખેથી ઉદ્ધરી શકાય છે. માટે સ0-ચાર વિવેકનો જ્ઞાતા ગૃહસ્થના પરિચયનો ત્યાગ કરે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અહીં નાગાર્જનીયા કહે છે કે - સ્વાધ્યાય, ધ્યાન તત્પર, એકાંતસ્પૃહા હિત સાધુને જે બીજા વડે વંદન, પૂજનાદિ થાય તે સદનુષ્ઠાન કે સુગતિમાં મહાન વિદના છે • x • તે જાણીને તથા સૂક્ષ્મ શરા દુરદ્ધર હોવાથી તેને પણ પંડિત સાધુ દૂર કરે. તે દૂર કરવાનો ઉપાય બતાવે છે– એકલા દ્રવ્યથી એકલવિહારી, ભાવથી રાગદ્વેષરહિત થઈ વિચરે. તથા એકલા જ કાયોત્સર્ગ કરે, ગદ્વેષરહિત થઈ આસને બેસે - સુવે, ધર્મધ્યાનાદિ યુકત રહે અર્થાતુ બધી અવસ્થામાં - ચારિત્રપાલન, સ્થાન, આસન, શયનાદિમાં રાગદ્વેષરહિત સમતાવાળો જ થાય. તથા ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા યથાશક્તિ તપ કરનારો થાય. સારી રીતે વિચારીને બોલનારો તથા [અધ્યાત્મ મન વડે સંવૃત ભિક્ષુ થાય. - વળી - • સૂઝ-૧૨૩,૧૨૪ - સાધુ શુન્ય ઘરનું દ્વાર ન ખોલે, ન બંધ કરે, કોઈ પૂછે તો ઉત્તર આપે નહીં, ઘરનું પરિમાર્જન ન કરે, ન તૃણ સંથારો કરે...જ્યાં સુપ્તિ થાય ત્યાં રોકાઈ જાય, સમ-વિષમ પરીષહો સહન કરે. ત્યાં રહેલ મુનિ ‘ચક’ કે ‘મૈરવ' કે “સરીસૃપ” [ના પરીષહ સહન કરd] ત્યાં જ રહે. • વિવેચન-૧૨૩,૧૨૪ : કોઈ સાધુ શયનાદિ નિમિતે શૂન્યગૃહમાં રહે તો ત્યાં બારણાને ન ખોલે - ન બંધ કરે - ન હલાવે. ત્યાં રહેતા કે બીજે સ્થાને, કોઈ ધર્મ કે માર્ગ પૂછે તો સાવધ ભાષા ન બોલે અને આભિગ્રહિક જિનકલ્પિકાદિ નિરવધ ભાષા પણ ન બોલે. વૃણા કે કચરો બહાર ન કાઢે, અભિગ્રહિક હોય તો સૂવા માટે ઘાસનો સંથારો પણ ન કરે, તો કંબલાદિની વાત જ ક્યાં રહી? બીજા સાધુ પોલું ઘાસ પણ ન પાથરે. વિહાર કરતા જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં જ કાયાન્સ રહે. સમુદ્રમાંથી મગર અાદિ ઉપસર્ગ કરે તો આકૂળ ન થાય, અનુકૂળ-પ્રતિકૂળ શયન, આસન હોય તો યથાવસ્થિત સંસાર સ્વભાવ જાણનાર મુનિ તેને રાગદ્વેષરહિત થઈ સહન કરે. તે શૂન્યગૃહાદિમાં રહેલ સાધુ દંશમશકાદિ કે સિંહાદિ કે સરીસૃપ હોય તો તેના ઉપસર્ગો પણ સારી રીતે સહન કરે. હવે ત્રણ પ્રકારના ઉપગ સહન કરવાનું બતાવે છે સુઝ-૧૫,૧૨૬ - શૂન્યગૃહમાં સ્થિત મહામુનિ તિર્યચ, મનુષ્ય, દેવસંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે, પણ ભયથી રોમાંચિત ન થાય...તે ભિક્ષુ જીવનની આકાંક્ષા ન કરે, પૂજનનો પ્રાણી ન બને. શૂન્યગૃહમાં રહેતા ભિક્ષુ ભયંકર ઉપસM સહન કરવાને અભ્યસ્ત થઈ જાય છે. • વિવેચન-૧૫,૧૨૬ - સિંહ, વાઘ આદિ તિર્યચકૃત, મનુષ્યકૃત, અનુકૂળ-પ્રતિકૂળ અર્થાત્ સકાર પુરસ્કાર-દંડ શાતનાદિ જાનિત, વ્યંતરાદિ એ હાસ્ય-દ્વેષથી કરેલ એ ત્રણે પ્રકારના ઉપસર્ગો સાધુ નિર્વિકારપણે સહે, તે બતાવે છે - ભયથી રુંવાડું પણ ન ફસ્કે અથવા Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/J૧૨૫,૧૨૬ ૮૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્રણે પ્રકારના ઉપસર્ગો તેણે સહન કરેલા જાણવા. - x - આદિ શબ્દથી દષ્ટિ કે મુખવિકાર પણ ન કરે. શૂન્યગૃહમાં રહેલ તેનાથી શ્મશાનમાં રહેલ જિનકભી આદિ પણ લેવા. - વળી - તે ભયંકર ઉપસર્ગોથી પીડાયેલો જીવિતનો આકાંક્ષી ન બને, અર્થાત્ જીવનનું મમત્વ મૂકી ઉપસર્ગો સહે. પૂજાનો વાંછક ન બને. આ રીતે જીવિત અને પૂજાથી નિપેક્ષ બનીને વારંવાર શિયાળ, પિશાયાદિના ભયંકર ઉપસર્ગ સમ્યકતયા સહેતા તે આત્મ સમીપ આવે છે અર્થાત્ શૂન્યાગારમાં આવા ઉપસર્ગો સહેવાથી શીત-ઉણ આદિ ઉપસર્ગો સુખેથી રહે છે. • સૂત્ર-૧૨૭,૧૨૮ - આત્મરત, સમ્યફપાલક, એકાંતસ્થાન સેવન કરનાર; તેને ભગવંત સામાયિક કહ્યું છે, એવા મુનિ ઉપસર્ગ આવતા ભયભીત ન થાય. ઉષ્ણ જળ પીનાર, ધર્મસ્થિત, અસંયમથી લજિત થનાર મુનિને રાજી આદિનો સંસર્ગ અનુચિત છે, કેમકે તે સંસર્ગ તેવ સાધુને સમાધિભંગ કરે છે. • વિવેચન-૧૨૭,૧૨૮ : આત્માને સમીપમાં લીધેલ કે જ્ઞાનાદિથી આત્માને પામનાર તે ઉપનીહતર છે. તથા 'તારૂન' પર આત્માને ઉપકારી કે રક્ષા કરનાર અથવા સગવ પાલક છે, તથા સ્ત્રી, પશુ, પંડક વર્જિત સ્થાન અથવા જ્યાં સ્થાન થાય તે આસન કે વસતિ આદિ યુકત મુનિને સમભાવરૂપ સામાયિકાદિ ચારિત્ર સર્વજ્ઞોએ કહ્યું છે, તેથી ચાસ્ત્રિીએ ઉક્ત નિયમવાળા થવું. તથા પરિસહ-ઉપસર્ગ જનિત ભયથી ડરપોક ન બને તેને સામાયિક છે. વળી મુનિ ત્રણ ઉકાળાનું પાણી પીનાર અથવા ઉણ પાણીને ઠંડુ ન કરીને તપેલું પાણી લેનાર તથા શ્રુત ચાસ્ત્રિ નામક ધર્મસ્થિત, અસંયમ પ્રતિ લજ્જાવાનું બની અસંયમની જુગુપ્સા કરે. આવા મુનિનો રાજાદિ સાથે જે સંબંધ છે અનર્થના હેતુરૂપ હોવાથી અસાધુ છે. જયોત અનુષ્ઠાન કરવા છતાં રાજાદિના સંસર્ગથી દુષ્યનિ જ થાય છે. સ્વાધ્યાયાદિ બરાબર થતા નથી. - પરિહાર્ય દોષ બતાવીને હવે ઉપદેશ આપે છે. • સૂઝ-૧૨૯,૧૩૦ - કલહ કરનાર, તિરસ્કારપૂર્ણ અને કઠોર વચન બોલનાર ભિક્ષુના સંયમ તથા મોક્ષ નષ્ટ થાય છે, માટે વિવેકી સાધુ કલહ ન કરે. શીતોદકની જુગુપ્સા કરનાર, અપતિજ્ઞ, નિષ્કામ પ્રવૃત્તિથી દુર તથા ગૃહસ્થના પાત્રમાં ભોજન ન કરનારને ભગવંતે સામાયિક કહેલ છે. • વિવેચન-૧૨૯,૧૩૦ : અધિકરણ એટલે કલહ, તે કરનાર તે અધિકરણકર. આવો ભિક્ષુ કલહ કરનારી ભાષા બોલે તે મોક્ષ કે મોક્ષના કારણરૂપ સંયમનો ધ્વંસ કરે છે. અથgિ ઘણાં કાળે તપ વડે અર્જિત મહાપુણ્ય, કલહ કરતા કે પરોપઘાતી વાણી બોલતાં તક્ષણ નાશ પામે છે. કહ્યું છે કે, જે પુચ મહાકટે તપ, નિયમ, બ્રાહ્મચર્યથી બાંધ્યું હોય તે કલહ કરતાં થોડીવારમાં નષ્ટ થાય છે - x-x- માટે આવું જાણીને વિવેકી પુરુષ જરાપણ કલહ ન કરે. અપાસુ-સિયિd] પાણીની ગુપ્સા કરના-છોડનાર સાધુને નિયાણારૂપ પ્રતિજ્ઞા ન હોય, તથા નવ• તે કર્મ, તેનો ત્યાગી અર્થાત્ કર્મબંધના કારણોનો ત્યાગ કરનાર સાઘને, જે ગૃહસ્થના કાંસ્યપદાદિમાં ન જમે તેને સર્વજ્ઞ ભગવંતે સમભાવરૂપ સામાયિક કહેલ છે. • સૂત્ર-૧૩૧,૧૩ર : તુટેલ આય ફરી સંધાતુ નથી, છતાં અજ્ઞાની જન પાપ કરવાની ધૃષ્ટતા કરે છે, માટે મુનિએ બીજા પાપી છે, હું ધર્મી છું તેવો મદ ન કરવો જોઈએ. ઘણી માયા અને મોહથી આચ્છાદિત પ્રજા સ્વછંદતાથી નષ્ટ થાય છે. પણ મુનિ સંયમમાં પ્રવૃત્તિ કરે, અને શીતોષ્ણાદિ પરીષહો સહન કરે. • વિવેચન-૧૩૧,૧૩ર : કાળના પર્યાયથી તુટેલું જીવિત ફરી સંધાવું શક્ય નથી, -x • આવું જાણવા છતાં અજ્ઞાની જન પાપ કરવામાં ધૃષ્ટ થાય છે, અસદનુષ્ઠાનથી પણ લજાતો નથી, એવો અજ્ઞાની તેવા અસદનુષ્ઠાનથી અજિત કર્મોચી ભરાય છે અથવા ધાન્યાદિ માફક મપાય છે. એમ જાણીને યથાવસ્થિત પદાર્થનો વેતા મુનિ મદ ન કરે અર્થાત્ તેવા પાપકૃત્યોમાં હું સારું કરું છું એવો ખોટો મદ ન કરે. ઉપદેશાંતરને કહે છે પોત-પોતાના અભિપ્રાય પ્રમાણે કુગતિગમનના એક હેતુ વડે કેટલાક લોક તે ગતિમાં લીન થાય છે. જેમ કોઈ બકરાદિના વધને પોતાના મતે ધર્મસાધન છે તેમ કહે છે, કેટલાંક સંઘાદિને આશ્રીને દાસી-દાસ-ધન-ધાન્યાદિ પરિગ્રહ કરે છે. વળી કેટલાંક કપટીઓ - x • મુગ્ધ પુરુષોને ફસાવે છે, તેઓ કહે છે - કુર્કટથી આ લોક સાધ્ય છે, કુર્કટ વિના કંઈ પ્રવર્તતું નથી, તેથી લોકને અર્થે પિતૃને કુકુટ દાન કરવું. આ રીતે પ્રા કપટ પ્રધાન છે. શા માટે ? મોહ-અજ્ઞાનથી આચ્છાદિત, સારા-માઠાના વિવેકથી રહિત છે. આવું જાણીને તે સાધુ પ્રગટ અમારી કૃત્ય વડે મોક્ષ અથવા સંયમમાં પ્રકાથિી લીન થાય અથ શોભન ભાવયુક્ત થાય. તથા અનુકૂળ-પ્રતિકૂળ પરીષહોને મન-વચન-કાયાથી સહે. • સૂત્ર-૧33,૧૩૪ . જે રીતે અપરાજિત જુગારી, કુશળ પાસાથી જુગાર રમતો તું દાવને જ સ્વીકારે છે, કલિ-દ્વાપર કે ત્રેતાને નહીં..તેમ સાધુ આ લોકમાં રક્ષા કરનારા સવજ્ઞ જે અનુત્તર ધર્મ કહ્યો છે, તેને કલ્યાણકારી અને ઉત્તમ સમજી ગ્રહણ કરે. પંડિત પુરુષ શેષને છોડીને કૃતને જ ગ્રહણ કરે. • વિવેચન-૧૩૩,૧૩૪ : કુજય એટલે જુગારી, જુગારમાં ઘણું જીતે, તો પણ સજ્જનોએ અનર્થનો હેતુ જાણીને નિંધો છે. કોઈ જુગારી પાસે કે કોડીથી રમતાં કુશળ હોવાથી પોતે બીજાથી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/J૧૩૩,૩૪ ન જીતાય, પણ પોતે જીતે અને જીત્યા પછી તે એક-કલિ, બે-દ્વાપર, બણ-ગિક ના લેતાં ચોકડા-કડ વડે રમે છે તે રીતે - જેમ જુગારી જીત્યા પછી સર્વોત્તમ દીવ્ય ચતુકને જ ગ્રહણ કરે છે, તેમ મનુષ્યલોકમાં ગાયી અર્થાત્ સર્વજ્ઞ કહેલ આ ક્ષાંતિ આદિ લક્ષણ કે શ્રુત-ચારિત્ર નામક ધર્મથી ઉત્તર [અધિક] કોઈ ન હોવાથી અનુત્તર ધર્મ છે. તેને એકાંત હિતકારી અને સર્વોત્તમ માનીને આકાંક્ષા રહિત સ્વીકારે. વળી નિગમન માટે તે જ દૃષ્ટાંત બતાવે છે . જેમ કોઈ જુગારી એકાદિ છોડીને કૃતયુગચતુક લે છે, તેમ પંડિત સાધુ પણ ગૃહસ્થ, કુપવાની, પાસાદિનો ભાવ છોડીને સર્વોત્તમ ઘમને ગ્રહણ કરે, • સમ-૧૩૫,૧૩૬ : ગ્રામઘમ-મૈથુનસેવન મનુષ્યો માટે દુર્ભય છે, એવું મેં સાંભળેલ છે. તેનાથી નિવૃત્ત અને સંયમમાં પ્રવૃત્ત જ ભગવંત ઋષભના અનુયાયી છે. જે મહાન, મહર્ષિ, જ્ઞાતા મહાવીર દ્વારા કથિત ધર્મનું આચરણ કરે છે તેઓ જ ઉસ્થિત, સમુસ્થિત છે, એક-બીજાને ધર્મમાં પ્રવૃત્ત કરે છે. • વિવેચન-૧૩૫,૧૩૬ - દુ:ખે કરીને જીતાય તેથી પ્રધાન છે. કોનાથી ? બધાથી, પણ ઉપદેશ યોગ્ય માત્ર મનુષ્યો હોવાથી તેમને લીધા. - x• શું દુર્જય છે? ગ્રામધર્મશદાદિ વિષય કે મૈથુન, એવું સર્વજ્ઞ કહ્યું કે જે મેં પછી સાંભળ્યું છે. આ બધું પૂર્વે કહેલ કે હવે કહેવાનાર બધું આદિ તીર્થકર ઋષભદેવે પોતાના પુત્રોને કહ્યું જે પરંપરાએ સુધમસ્વિામી ગણધર સુધી કહેવાયું, તે મેં પણ સાંભળ્યું. માટે અનવધ છે. તેથી આ ઇન્દ્રિયોના દુર્જય વિષયોથી વિરત બની સમ્યક સંયમ પાળવા તૈયાર થયેલા છે. તેઓ કહષભદેવ કે વર્ધમાનસ્વામીના ધર્મને અનુસરનારા છે, તે જ તીર્થંકરપ્રણીત ધર્મના અનુષ્ઠાયી થાય છે . વળી . જે મનુષ્યો-ગ્રામધર્મ વિરતિ કે જેને જ્ઞાતપુત્ર, જ્ઞાન વડે મહાનું છે તેણે તથા અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહેનાર મહર્ષિ વર્ધમાન સ્વામીએ કહ્યો છે - તે ધર્મને આદરશે, તે જ સંયમમાર્ગમાં ઉધત થયેલા, કુતીર્થી અને નિકૂવાદિને ત્યાગીને તથા કુમાર્ગ-દેશના ત્યાગ વડે ઉત્થિત જાણવા. પણ કુપાવચનિક જમાલિ આદિને ન લેવા. ઉપર બતાવેલા ચણોદ્ધ ધર્મ અનુષ્ઠાથી પરસ્પરથી ધર્મ આશ્રીને અથવા ધર્મથી પતિત થતો હોય તેને પ્રેરણા કરીને સારા ધર્મમાં જોડે. • સત્ર-૧૩,૧૩૮ - પહેલાં ભોગવેલાં શબ્દાદિ વિષયોનું સ્મરણ ન કરવું. કર્મોને નિવારણ ઇચ્છા કરવી, જે વિષયો પતિ આસક્ત નથી, તે સમાધિને જાણે છે. સંયત પુરષ ‘કાથિક', “પ્રાનિક’ અને ‘સંપસાક’ ન બને, અનુત્તર ધર્મને જાણીને કોઈ વસ્તુ પર મમતા ન કરે. • વિવેચન-૧૩,૧૩૮ :દુર્ગતિ કે સંસાર પ્રતિ જીવોને જે નમાવે છે તે પ્રણામક શબ્દાદિ વિષયો જે ૮૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પૂર્વે ભોગવેલ છે, તેનું સ્મરણ ન કર, તે સ્મરણ મહા અનર્થને માટે થાય છે, તથા ન ભોગવેલા વિષયની આકાંક્ષા ન કર. વારંવાર ચારિત્રને યોગ્ય અનુષ્ઠાન કર. શા માટે ? દુર્ગતિ તરફ જીવને લઈ જાય તે ઉપધિ એટલે માયા કે આઠ પ્રકારના કર્મ, તેને હણવા તૈયાર થજે. તથા જે દુષ્ટ ધર્મ પ્રતિ લીન છે, કુમાર્ગ અનુષ્ઠાયી છે, તે અન્યતીથિ અથવા ઉપતાપકારી જે શબ્દાદિ વિષયો છે, તેમાં મહાસત્વવાળી સાધુ નમી જતા નથી. તેનું આચરણ કરનારા થતાં નથી, પણ સન્માર્ગ અનુષ્ઠાયી, ધર્મધ્યાન રત રહે છે. દીક્ષિત-સાધુએ ગૌચરી વખતે કથા ન કરવી અથવા ધર્મવિરુદ્ધ, નિંદા કરનારી કે સ્ત્રી આદિ કથા ન કરવી તથા રાજાદિના નિમિતિયા રૂપે કે દર્પણાદિ પ્રશ્ન નિમિત્તરૂપ પ્રાનિક ન થવું તથા વૃષ્ટિ, ધન આદિ કથાના સંપસાસ્ક ન થવું. અનુત્તર શ્રુત, ચામિ ધર્મ સમજીને વિકથા અને નિમિત્તનો ત્યાગ કરી સમ્યક્ ક્રિયાવાનું બનેતે બતાવે છે-સંયમ અનુષ્ઠાનની ક્રિયા કરનાર તે કૃતક્રિય છે, તેવો સાધુ-આ મારું છે અને હું તેનો સ્વામી છું એવો પરિગ્રહ-આગ્રહી ન બને. • સૂત્ર-૧૩૯,૧૪o - મુનિ માયા, લોભ, માન અને ક્રોધ ન કરે જેણે કર્મોનો નાશ કરી, સંયમનું સારી રીતે સેવન કરેલ છે, તેમનો જ સુવિવેક જગતમાં પ્રસિદ્ધ છે. મુનિ અનાસકત, સ્વહિત, સુસંવૃત, ધમથિી, તપમાં પરાક્રમી અને સંયત ઈન્દ્રિય થઈને વિચરે કેમકે આત્મહિત દુઃખથી પ્રાપ્ત થાય છે. • વિવેચન-૧૩૯,૧૪o : ‘છત્ર' એટલે માયા, કેમકે પોતાના અભિપ્રાયને ઢાંકે છે, તે માયા ન કરવી બધાથી પ્રશંસાય-બધા તેનો એક સરખો આદર કરે તે પ્રશસ્ય એટલે લોભ, તે ન કરવો જાતિ આદિ મદ સ્થાનોથી ખેંચે તે ઉત્કર્ષ એટલે માન, તે ન કરવું. - x - મુખ, દૃષ્ટિ, ભ્રકુટી વિકારથી પ્રકાશમાં આવે તે ક્રોધ, તે સાધુ ન કરે. તે કષાયોનો જે મહાત્માએ ત્યાગ કર્યો છે, તે જ ધર્મ પ્રતિ પ્રણત છે. અથવા તે જ સત્પયોનો વિવેક પરિજ્ઞાનરૂપે પ્રસિદ્ધિ પામ્યો છે. તેઓ જ ધર્મમાં પ્રણત છે કે જે મહાસવી પુરષોએ આઠ પ્રકારનાં કર્મ ધોનાર સંયમાનુષ્ઠાનને સેવેલ છે અથવા જે સદનુષ્ઠાયીએ -x - કર્મનો નાશ કર્યો છે તેમને ધર્મમાં પ્રણત જાણવા. જેનાથી લેપાય તે સ્નેહ, તે સ્નેહરહિત અર્થાત્ સર્વત્ર મમવરહિત. અથવા પરીષહ-ઉપસર્ગથી ન હણાય તે અનિહ અર્થાતુ ઉપસર્ગોથી અપરાજિત. પાઠાંતરમાં ‘અUTદ' છે. એટલે ‘અનઘ’-નિરવધ અનુષ્ઠાયી. હિત સાથે વર્તે તે સહિત અથવા જ્ઞાનાદિ યુક્ત. સ્વહિત કે આત્મહિત સદનુષ્ઠાન પ્રવૃતિથી થાય, તે બતાવે છે - સુસંવૃત્ત તે ઇન્દ્રિય અને મનથી આકાંક્ષા રહિત બને. • x - શ્રુત ચાસ્ત્રિરૂપ - X • ધર્મનો અર્થી બને કેમકે સજ્જનો તે ધર્મને જ વાંછે છે તથા તપમાં પરાક્રમી બની સંયમાનુષ્ઠાન કરે, તે સંયત ઇન્દ્રિય છે. કેમકે આત્મહિત તો સંસારમાં ભટકતા ધર્મ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૧૩૯,૧૪૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કર્યા વિનાના અનન્યાસીને દુ:ખથી પ્રાપ્ત થાય છે. કહે છે આ મનુષ્યભવ દશ દષ્ટાંત દુર્લભ કહ્યો છે, તેનાથી આઈફોગાદિની પ્રાપ્તિ દુર્લભ છે, માટે આત્મહિત દુ:ખેથી પ્રાપ્ત થાય છે, એમ જાણવું. જેમકે - પૃથ્વીકાયાદિથી બસપણું અને તેમાં પંચેન્દ્રિયવ ઉત્કૃષ્ટ છે. તેથી પણ મનુષ્યત્વ અને તેમાં આદિશ, દેશમાં કુળ, કુળમાં જાતિ, જાતિથી રૂ૫, રૂપથી બળ શ્રેષ્ઠ છે. બળથી આયુ, આયુથી વિજ્ઞાન, તેથી સમ્યકત્વ અને તેમાં શીલ પ્રાપ્તિ દુર્લભ છે. ઉકત યોગ્યતા મોક્ષસાધનનો ઉપાય છે, હે સાધુ! આમાંનુ તે ઘણું મેળવ્યું છે, હવે થોડું જ બાકી છે. માટે જિનોત માર્ગે સમાધિ રાખીને તું ઉધમ કર. અનાર્યનો સંગ છોડીને ઉત્તમ સાધુનો સંગ કરવો તે શ્રેયસ્કર છે - હવે કહે છે - • સૂત્ર-૧૪૧,૧૪૨ - સર્વ જગદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે સામાયિક કહ્યું છે, નિશ્ચયથી જીવે તે પહેલાં સાંભળેલ નથી અથવા તેનું અનુષ્ઠાન કર્યું નથી. આ રીતે આત્મહિતને દુર્લભ જાણી, ધમોંમાં મહદ્ અંતર જાણીને ગર ઉપદિષ્ટ માર્ગે ચાલતા, ઘણાં વિરત મનુષ્યોએ આ સંસારસમુદ્રને પાર કર્યો છે • તેમ હું કહું છું - • વિવેચન-૧૪૧,૧૪૨ : જગતના સર્વભાવદર્શી જ્ઞાતપુને સામાયિકાદિ પ્રરૂપ્યું છે, તે નક્કી પૂર્વે મનુષ્યએ સાંભળેલ નથી અથવા સાંભળેલ હશે તો તે સામાયિકાદિ યથાવસ્થિત આરાધ્યા નહીં હોય. અથવા વિતરું પાઠ છે અર્થાત વિપરીત આરાધેલ હશે. તેથી જીવોને આત્મહિત દુર્લભ કહ્યું. વળી કહે છે ઉક્ત રીતે આત્મહિતને અતિ દુર્લભ જાણીને, જૈનેતર તથા જૈનધર્મમાં ઘણું ચતર માનીને અથવા કર્મના વિવરને જાણીને અથવા મનુષ્યત્વ આર્યોનાદિને સદનુષ્ઠાનના અવસર જાણીને શ્રુત ચાસ્ત્રિાત્મક જૈનધર્મ, હિત સહ વર્તે તે સહિત, જ્ઞાનાદિ યુક્ત ઘણાં લોકો લઘુકર્મી છે, તે તીર્થકર કે આચાર્યના કહેલ માગનિષ્ઠાયી છે, પાપકર્મોથી વિરત થઈને અપાર સંસાસાગરને તર્યા છે. એમ તીર્થકરે - x - કહ્યું છે. - x - અધ્યયન-૨ ‘વેયાલીય’ . ઉદ્દેશા-૨નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૨, ઉદ્દેશો-૩ % o બીજો ઉદ્દેશો કહી હવે ત્રીજો આરંભે છે. તેનો સંબંધ આ પ્રમાણે પૂર્વેના ઉદ્દેશાને અંતે ‘વિરત'ને કહ્યા. તેઓને કદાચ પરીષહ આવે તો સહેવા જોઈએ, નિર્યુક્તિકારે પણ પૂર્વે આ કહ્યું છે. અજ્ઞાનથી ઉપયિત કર્મનો અપચય પરીષહ સહેવાથી થાય, માટે પરીષહો સહેવા જોઈએ. આ સંબંધથી આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે • સૂત્ર-૧૪૩,૧૪૪ : સંવૃત્તકર્મ ભિાને અજ્ઞાનવશ જે દુ:ખ ઋષ્ટ થાય છે, તે સંયમ થકી flણ થાય છે, તે પંડિત પુરુષ મરણને લાંઘીને મોક્ષ પામે છે. જે પુરુષો સ્ત્રીઓથી સેવિત નથી, તેઓ મુક્ત પુરુષ જેવા છે, જેણે કામભોગોને રોગ સમાન જાણી લીધા છે, તે પુરુષની જ મુક્તિ થાય છે. • વિવેચન-૧૪૩,૧૪૪ : જેણે કમને રોક્યા છે -x- અથવા મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગરૂપ કૃત્યોને રોકનાર સાધુને અસાતા વેદનીય કે તેના કારણરૂપ આઠ પ્રકારનું કર્મ બદ્ધ, પૃષ્ટ, નિકાચિત છે, તે કર્મ અજ્ઞાન વડે ઉપચિત હોય, તેને ભગવંતે કહેલ સત્તર પ્રકારનો સંયમ આદરવાથી પ્રતિક્ષણે ક્ષય પામે છે તેનો સાર એ કે • જેમ તળાવમાં પાણી હોય, બહારના પાણીને તેમાં આવતુ રોકી દઈએ, તો અંદરનું પાણી સૂર્યના તાપથી સૂકાય છે, એ પ્રમાણે આશ્રવહાર રોકીને સાધુ ઇન્દ્રિય યોગ અને કપાય પ્રતિ સલીનતા કરવાથી સંવૃતાત્મા થઈ સંયમાનુષ્ઠાન વડે અનેક ભવના જ્ઞાનોપચિત કર્મો ક્ષય પામે છે. જેઓ સંવૃતાત્મન તથા સદનુષ્ઠાયી વિવેકી પંડિત જન્મ-જરા-મરણ-શોકાદિને તજીને મોક્ષે જાય છે એમ સર્વજ્ઞો કહે છે.. કદાચ કોઈ તે જ ભવમાં મોક્ષ ન પામે, તેને માટે કહે છે - જે મહાસત્વવાળા છે, કામાર્થી સ્ત્રીઓ દ્વારા પ્રાર્થના કરાયા છતાં, તેમણે તેને ભોગવી નથી અથવા અવસાય-ક્ષય લક્ષણથી દૂર થયા છે, તેવાને મોક્ષે ગયેલા સમાન કહ્યા છે. ભવ પાર ન ગયા હોવા છતાં તે નિકિંચનપણે શબ્દાદિ વિષયમાં અપ્રતિબદ્ધ હોવાથી સંસારસમુદ્રના તટે પહોંચેલા છે, તેથી સ્ત્રીના ભાગથી જે ઉંચે જાય છે, તે તમે વિચારો. જેઓ ભોગને રોગ સમ જુએ છે, તેને સંતીર્ણ સમા કહ્યા છે. તથા કહ્યું છે કે - કૂલ, ફળોના સને, દારુ માંસ સ્ત્રી ભોગને જાણીને તેનાથી જે દૂર થયા છે, તે દુકરકારકને હું વંદુ છું. અથવા બીજા પાઠ મુજબ ઉર્વ-સૌધર્માદિ, તિર્યક્રતીર્થાલોક, અધ:ભવનપત્યાદિ, તેમાં જે ભોગ છે, તેને રોગ માફક જાણી ત્યાખ્યા છે, તેને તરેલા સમાન જ જાણવા. - ફરી પણ ઉપદેશ આપે છે• સુત્ર-૧૪૫,૧૪૬ - જેમ વણિક દ્વારા લાવેલ ઉત્તમ વસ્તુને રાજ ગ્રહણ કરે છે. તેમ સાધુ, આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજન ત્યાગ સહિત મહાવતો ગ્રહે છે. આ લોકમાં જે મનુષ્યો સુખીલ, અત્યાસક્ત, કામમૂર્શિત અને કૃપણ સમાન ધૃષ્ટ છે, તે કહેવા છતાં પણ સમાધિને જાણતા નથી. • વિવેચન-૧૪૫,૧૪૬ : જેમ પ્રધાન રત્ન, વસ્ત્ર, આભરણાદિ દેશાંતરથી કમાઈ લાવેલ વણિક રાજાને અર્પણ કરે, તે તેઓ ધારણ કરે છે, તેમ આ રન સમ પાંચ મહાવ્રતો અને કહ્યું Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧//૩/૧૪૫,૧૪૬ સત્રિભોજન વિરમણ વ્રત આચાર્યોએ અર્પણ કરતા સાધુ ધારણ કરે છે. પૂર્વના રનો કરતા પણ આ મહાપ્રતરત્ન વિશેષ કિંમતી છે. અર્થાત્ રનોનું ભાજન જેમ રાજા છે, તેમ મહાવ્રતોનું ભાજન સાધુઓ જ છે. જે મનુષ્યો લઘુમતી છે, આ મનુષ્યલોકમાં સુખશીલીયા છે, તે આલોક, પરલોકના અપાયોથી ન ડરતા સાતગૌરવમાં વૃદ્ધ થયેલા તથા ઇચ્છા મદનરૂપ કામમાં ઉત્કટ તૃણાવાળા, દીન માફક ઇન્દ્રિયોથી પરાજિત થઈ તેવા ભોગોને સેવતા ઇટ બનેલા જેવા છે. અથવા અા દોષથી જેમકે સમ્યક્ પડિલેહણાદિ ન કરતા કઈ સંયમ વિરાધના થવાની ? એ રીતે પ્રમાદથી ક્રિયામાં સીદાતા સમસ્ત સંયમને કપડાની માફક મેલો કરે છે, તેઓ ધર્મધ્યાનાદિનો ઉપદેશ આપવા છતાં જાણતા નથી - ફરી ઉપદેશ આપતા કહે છે• સૂગ-૧૪૩,૧૪૮ - જેમ વ્યાધિથી વિક્ષિપ્ત અને પ્રતાડિત બળદ બળહીન થઈ જતાં દુર્બળતા કારણે ભાર વહન કરી શકતો નથી અને કલેશ પામે છે...તેમ કામૈષણાનો જ્ઞાતા આજકાલમાં કામભોગ છોડી દઈશ કહે, પણ છોડી શકતો નથી, માટે કામભોગની ઇચ્છા જ ન કરવી. મળ્યા છતાં તેને ન મળેલ જાણવા • વિવેચન-૧૪૭, ૧૪૮ : શિકારી જેમ વિવિધ મૃગાદિ પશુને અનેક પ્રકારે કૂટપાશાદિથી પરવશ કરે કે થકાવી દે, ચાબકથી નિર્બળ થાય એટલે થાકવાથી દોડી ન શકે અથવા વહન કરનાર ગાડાવાળો જ બળદ બરાબર ન ચાલે તો પરોણાદિથી મારતા તે બળદ નિર્બળ બની મરી જાય તો પણ ભાર વહન ન કરી શકે, વિષમ પથે જઈ ન શકે અને ત્યાં જ કાદવ આદિમાં ખેદ પામે. આ દટાંતથી બોધ આપે છે આ રીતે શબ્દાદિ વિષયોની પ્રાર્થના કરવામાં નિપુણ તે કામ પ્રાર્થનાસક્ત શબ્દાદિ કાદવમાં મગ્ન બનીને તે આજે કે કાલે કામસંબંધ-પશ્ચિય તજીશ જોવા અધ્યવસાયથી રહે છે, પણ તે ભોગોને નિર્બળ બળદ જેમ વિષમ માર્ગને છોડવા સમર્થ ન થાય તેમ છોડવા સમર્થ થતો નથી. પણ ડાહ્યો સાધુ કામી થાય તો પણ આલોક-પરલોકના અપાયો ગુરુ પાસે જાણવાથી શબ્દાદિ વિષયોને વજસ્વામી કે જંબુસ્વામી માફક ઇચ્છતા નથી તથા ક્ષુલ્લકકુમાર માફક કોઈ નિમિત્ત • X • મળતા બોધ પામીને પ્રાપ્ત ભોગોને ન મળેલા જાણીને મહાસત્તપણે તેનાથી નિસ્પૃહ થાયકામભોગ શા માટે છોડવા? • સૂગ-૧૪૯,૧૫૦ : પછી અસાધુતા ન થાય તે માટે સાધુ સ્વયંને અનuસિત કરે - હે આત્મા અસાધુ દુર્ગતિમાં ગયા બાદ શોક, હાયહાય અને વિલાપ કરે છે. - અ લોકમાં જીવનને જુઓ, સો વર્ષનું આયુ યુવાવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. આ જીવનને થોડા દિવસોનો નિવાસ સમજે, વૃદ્ધ મનુષ્યો જ કામભોગોમાં મૂર્શિત બને છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન-૧૪૯,૧૫o : પછી મરણકાળે કે ભવાંતરે કામના સંબંધથી કુગતિશમનાદિ અસાધતા પ્રાપ્ત થશે માટે આત્માને વિષયસંગથી દૂર રાખ તથા આત્માને સમજાવ કે હે જીવ! જે સાધુકર્મકારી હિંસા, જૂઠ, ચોરી આદિમાં પ્રવૃત્ત થઈ દુર્ગતિમાં જાય પછી અતિ શોક કરે છે, તે પરમાધામીથી પીડા પામી, તિર્યંચમાં ભૂખ-તરસથી પીડાઈ બરાડા પાડતો નિઃશાસા નાંખે છે, ઘણો વિલાપ કરે છે, ડે છે - હે મા ! હું મરું છું, મને કોઈ બચાવનાર નથી. દુકૃત કરનારા પાપીને મને કયું શરણ છે ? આ રીતે અસાધુકારીને દુ:ખ પ્રાપ્ત થાય છે, તેથી વિષય સંગ ન કરવો એ પ્રમાણે આભાને અનુશાસિત કરે. વળી-આ સંસારમાં બીજો ભવ તો દૂર રહો, પણ આ ભવમાં જ સર્વ સુખમાં અનિત્યતા રહી છે તથા આવી ચિમરણ વડે પ્રતિક્ષણ આયુ નાશ પામે છે અથવા સર્વ આયુ ક્ષય થાય છે. સો વર્ષનું આયુ પણ કોઈપણ નિમિત્તરૂપ ઉપક્રમ આવતાં નાશ પામે છે અથવા લાંબુ આયુ હોય તો પણ સો વર્ષના અંતે તો તૂટે જ છે, આ આયુ પણ સાગરોપમની અપેક્ષાએ આંખના પલકારા જેવું થોડા કાળના નિવાસ જેવું છે, તેમ જાણ. આવું અપાયુ છતાં હીનપુણ્ય જીવ શબ્દાદિ વિષયોમાં વૃદ્ધ થઈ મૂછ પામી, ત્યાં જ આસક્ત ચિત થઈને નકાદિ ચાતના સ્થાનમાં જાય છે. - પણ - • સૂત્ર-૧૫૧,૧૫ર : આ લોકમાં જેઓ આરંભમાં આસક્ત છે, આત્મદંડી, એકાંત હિંસક છે, તેઓ ચિત્કાળ માટે નકાદિ પાયલોકમાં જાય છે કે અસુર દેવ થાય છે. જીવન તૂટ્યા પછી સંધાતુ નથી, તો પણ અજ્ઞાની મનુષ્યો ધૃષ્ટતા કરતા કહે છે . અમને વર્તમાન સુખનું પ્રયોજન છે, પરલોક કોણે જોયો છે ? • વિવેચન-૧૫૧,૧૫ર : જે કોઈક મહામોહાકલિત ચિતવાળા બનીને આ મનુષ્યલોકમાં સાવધ અનુષ્ઠાનરૂપ હિંસાદિમાં નિશ્ચયથી આસક્ત છે, તેઓ આત્માને દંડે છે, માટે આદંડક છે તથા એકાંતે પાણીના હિંસક અથવા સદનુષ્ઠાન હિંસક છે. તે પાપકર્મકારીના સ્થાન એવા નકાદિમાં દીર્ધકાળ રહેવા જવાના છે. તથા બાળતપથી આસુરીંગતિમાં દાસ જેવા દેવતા અથવા કિલ્બિષિક જેવા અધમ દેવતા થાય છે. વળી તૂટેલું આયુ સાંઘવુ શક્ય નથી, એમ સર્વજ્ઞો કહે છે. જેમકે - ડંકા વગાડીને સત્રિ-દિવસ વીતે છે, આયુ ઘટતું જાય છે, પણ ગયેલો સમય પાછો આવતો નથી, આ રીતે જીવોનું આયુ ક્ષય પામે છે. છતાં અજ્ઞાની લોકો નિવિવેકથી અસદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા પૃષ્ટતા ધરે છે અથgિ પાપકર્મ કરતાં લજાતો નથી. અજ્ઞજનને પાપકર્મ કરતી વેળા કોઈ હિતવચન કહે તો પણ જૂઠી પંડિતાઈના ગર્વથી કહે છે - વર્તમાનમાં જીવવું, ભૂત ગયું અને ભાવિ આવ્યું નથી, માટે બુદ્ધિમાને વર્તમાન વડે પ્રયોજન સાધવું. તેઓ કહે છે-] આ લોક જ વિધમાન છે, પરલોક નહીં -x • x - તેઓ કહે છે - હે સુંદરી! - X • ખા, પી, વીતી ગયું તે તારું નથી, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૩/૧૫૧,૧૫૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હે બીકણ ! ગયેલું પાછું નથી આવતું. આ શરીર પુદ્ગલ સમૂહ માત્ર છે; જેટલો ઇન્દ્રિયોથી અનુભવાય તેટલો જ લોક પુરુષ છે, હે ભદ્રે ! બાકી બધાં શાસ્ત્રો મિથ્યા છે. • x • આ પ્રમાણે આ લોકના સુખાભિલાષી અને પરલોકને ગોપવનારા નાસ્તિકને ઉત્તર આપે છે સૂત્ર-૧૫૩,૧૫૪ - હે ધતુલ્ય પુરણ / તું સર્વોકત સિદ્ધાંતમાં શ્રદ્ધા કર, મોહનીય કર્મના પ્રભાવથી અંધ થયેલ દષ્ટિવા જ સિદ્ધાંતની શ્રદ્ધા ન કરે. દુ:ખીજન વારંવાર મોહને વશ થાય છે, તેથી સાધુ નિંદા અને સ્તુતિથી દૂર રહે, જ્ઞાનાદિ સંપન્ન સાધુ બધાં પાણિને આત્મ સમ જુએ. • વિવેચન-૧૫૩,૧૫૪ : દેખે તે દેખતો, ન દેખે તે અંધ. આ અંધ સમાન અર્થાત કાર્ય-અનાર્યના વિવેકથી રહિત તે ધતુરા જાણવો. તેને ઉદ્દેશીને કહે છે - હે સંઘતુચી! તું પ્રત્યક્ષ એકલાને જ માને છે, તેથી કાર્ય-અનાર્યના વિવેકથી અજાણ છે. માટે તું સર્વાના આગમમાં કહેલને પ્રમાણ કર. કેમકે એકલા પ્રત્યક્ષને માનતા સમસ્ત વ્યવહાર વિલોપવાથી હણાયેલો છે, એ રીતે પિતાનો વ્યવહાર પણ સિદ્ધ થશે. હે અસર્વજ્ઞના દર્શનને માનનાર વાદી ! તું, સ્વયં અવગુદર્શી છે, તેવા દર્શનને પ્રમાણ કરવાથી કાર્ય-કાર્યના વિવેકરહિતપણાથી સર્વજ્ઞ વચનને નહીં આદરે તો અંધવત્ બનીશ. - અથવા તું અદક્ષ-અનિપુણ હો કે દક્ષ-નિપુણ હો, જેવો-તેવા હો કે અચ દર્શનવાળો હો; તો પણ કેવળ-સર્વજ્ઞથી પ્રાપ્ત હિત વયનને માન. તેનો સાર એ કે - નિપુણ કે અનિપુણે સર્વજ્ઞના વચનને માનવું અથવા હે અદટ-અવ દર્શનવાળા ! તું અતીત, અનામત, સૂક્ષ્મપદાર્થોને દેખનારા જ્ઞાનીનું આગમ વચન માન. હે પ્રદર્શન ! અસર્વજ્ઞ ઉક્ત શાસન અનુયાયી ! પોતાનો દાગ્રહ છોડી સર્વજ્ઞોકત માર્ગની શ્રદ્ધા કર. આવા જીવોનું દર્શન અતિશયથી વિરુદ્ધ છે, તેનો બોધ ટંકાઈ ગયો છે માટે તે સર્વજ્ઞના માર્ગમાં શ્રદ્ધા કરતો નથી. તેનો બોધ શાથી ઢંકાયેલ છે ? મોહ કરાવે તે મોહનીય-મિથ્યા દર્શનાદિ કે જ્ઞાનાવરણીયાદિ સ્વકૃત કર્મો વડે ઢંકાયેલા દર્શનવાળા પ્રાણી સર્વજ્ઞ કથિત માર્ગની શ્રદ્ધા કરતા નથી, તેથી તેવાને પ્રેરણા કરે છે. o અસાતા વેદનીયના ઉદયથી કે તેના કારણોથી દુ:ખી થઈ પ્રાણી વારંવાર મોહ પામે છે - સદ્ સિદ્ વિવેકહિત બને છે. અર્થાત દુ:ખને અનુભવતો મૂઢ બનીને ફરી પાપ કરી વારંવાર સંસારસાગરમાં અનંતકાળ ભમે છે. તેથી મોહ છોડીને સમ્યગ રીતે ઉત્થિત થઈ, તિરૂપ આત્મશ્લાઘા અને વસ્ત્રાદિ લામરૂપ પુજનને પરિહરે, એ રીતે વર્તતો સહિત કે જ્ઞાનાદિયુક્ત થઈને દીક્ષા લઈ; બીજા જીવોને સુખના વાંછક તથા દુ:ખના હેપી જાણીને-દરેકને પોતાના આત્મવતુ માની તે પ્રાણીને બચાવે. • સૂઝ-૧૫૫,૧૫૬ : ગૃહસ્થપણે રહીને, શ્રાવકધર્મ પાળીને ક્રમશઃ પ્રાણી હિંસાથી જે પુરુષ નિવૃત્ત થાય છે, સર્વ પ્રાણીમાં સમભાવ રાખે છે, તે સુવતી સ્વર્ગે જાય છે. ભગવંતના આગમને સાંભળીને, તેમાં કહેલ સત્ય-સંયમમાં ઉધમી થવું. કોઈના પર મત્સર ન કરવો અને વિશુદ્ધ ભિક્ષા લાવી વિચરવું. • વિવેચન-૧૫૫,૧૫૬ :| ગૃહવાસમાં રહેલ મનુષ્ય પણ આનુપૂર્વીએ ગુરુ પાસે ધર્મ શ્રવણ કરે, યથાશક્તિ આદર, સમ્યક્રતયા યતનાથી વર્તી જીવ-ઉપમર્દનથી દૂર રહે - શા માટે ? જે કારણથી પોતાને અને બીજાને સમાન માની યતિ અને ગૃહસ્થમાં સમભાવ રાખે અથવા જિનપ્રવચનાનુસાર એકેન્દ્રિયાદિમાં સમભાવ સખે, આ સમતા વડે ગૃહસ્થ પણ સુવતી થઈ દેવલોકે જાય, તો પછી મહાસત્તપણે પંચમહાવ્રતધારી સાધુ માટે તો કહેવું જ શું ? વળી જ્ઞાન-ઐશ્વર્યયુક્ત સર્વજ્ઞની આજ્ઞા કે આગમને સાંભળીને તેમના આગમમાં કે તેમના કહેલ સંતપુરને હિતકારી સંયમમાં લઘુકર્મી બની, તેને પાળવામાં ઉધમ કરે. તે માટે સર્વત્ર મસર ત્યાગી, રાગ-દ્વેષ છોડી, ફોમ-વાસ્તુ-ઉપધિ-શરીરનું મમત્વ મકી સાધુ બનીને ૪૨-દોષરહિત આહાર લઈ ભિક્ષા વડે પોતાનો નિર્વાહ કરે. - વળી • સૂઝ-૧૫૩,૧૫૮ : ધમ ધાધું શણીને બળ-વીર્ય ગૌપવ્યા વિના સંવર કરે ગુપ્ત અને જ્ઞાનાદિ યુકત બની સદા યતના કરે, મોક્ષનો અભિલાષી થઈ વિચરે. અજ્ઞાની જન ધન, પશુ અને જ્ઞાતિજનોને શરણ માને છે. તે માને છે કે તેઓ માત્ર છે, હું તેમનો છું, પણ વસ્તુત: તે ગાણ અને શરણ નથી. • વિવેચન-૧૫૩,૧૫૮ : આ હેય છે - ઉપાદેય છે, એમ જાણીને સર્વજ્ઞોક્ત સર્વસંવરરૂપ માર્ગનો આશ્રય લે. x • પરમાર્ચથી બીજા અર્થો અનર્થરૂપ જાણીને ધર્મને જ પ્રયોજનરૂપ માને તે ધમર્યાં. તે બળ-વીર્યને ગોપવે નહીં. તથા મન-વચન-કાયાથી ગુપ્ત અર્થાત્ સુપણિહિત યોગવાળા બને. જ્ઞાનાદિથી યુક્ત બની સર્વકાળ આત્મા તથા પરમાં સમભાવે વર્તે - કેવો બનીને ? પરમ એટલે ઉત્કૃષ્ટ અને ઉપાયત એટલે દીર્ધ. પસ્મ આયત એટલે મોક્ષ. તેનો અર્થી-અભિલાષી બનીને પૂર્વોક્ત વિશેષણથી વિશિષ્ટ બને - બીજી રીતે કહે છે - ધન, ધાન્ય, સુવર્ણાદિ-વિત. હાથી, ઘોડા, ગાય આદિ પશુ. માતા, પિતા, પુત્ર આદિ સ્વજન. આ બધાનું શરણ અજ્ઞાની માને છે - તે બતાવે છે - આ વિત, પશુ, જ્ઞાતિ મારા ઉપયોગમાં આવશે, હું તેના અર્જન-પાલન અને સંરક્ષણાદિ વડે બીજા ઉપદ્રવ દર કરીશ, એવું તે જ્ઞાની માને છે પણ તે જાણતો નથી કે જેને માટે ધનને ઇચ્છે છે, તે શરીર અશાશ્વત છે. વળી - 8દ્ધિ સ્વભાવથી જ ચંચળ છે, રોગ અને વૃદ્ધત્વથી શરીર હણાયેલું છે, બંને જવાના સ્વભાવવાળા છે, તેનો સંબંધ કેટલો કાળ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૩/૧૫૭,૧૫૮ રહેવાનો ? તથા હજારો માતાપિતા અને સેંકડો પુત્ર-પત્નીઓ પૂર્વ જન્મોમાં કર્યા. કોણ માતા અને કોણ પિતા ? ધન આદિ કશું નરકમાં પડતા શરણ કે રક્ષણરૂપ થતા નથી, રાગ કરનારાને પીડા થતાં, તેને કોઈ બચાવનાર નથી. તે જ કહે છે— ЕЧ • સૂત્ર-૧૫૯,૧૬૦ - દુઃખ આવતા જીવ એકલો જ તે ભોગવે છે, ઉપક્રમથી આયુ નષ્ટ થતાં એકલો જ પરલોકે જાય છે. તેથી વિદ્વાનો કોઈને શરણ માનતા નથી. બધા પ્રાણી સ્વયંસ્કૃત્ કર્મોથી ‘કલ્પિત' છે. અવ્યકત દુઃખથી પીડિત છે. તે શઠ જીવો જન્મ-જરા-મરણના દુઃખો ભોગવે છે અને ભયાકૂળ થઈ સંસાર ચક્રમાં પરિભ્રમણ કરે છે. • વિવેચન-૧૫૯,૧૬૦ - પૂર્વે બાંધેલ અસાતા વેદનીયના ઉદયથી દુઃખ આવે ત્યારે જીવ એકલો જ દુઃખ ભોગવે છે. જ્ઞાતિ કે ધન કંઈ કામ આવતા નથી. કહ્યું છે કે - સ્વજન મધ્યે રહેલ રોગી એકલો જ રોગ ભોગવે છે, સ્વજનો તેનો રોગ ઓછો કે નિર્મૂળ કરી શકતા નથી. અથવા ઉપક્રમથી કે આયુ ક્ષય થતાં મરણ આવતા જીવ એકલો જ જાય છે અથવા બીજેથી આવે છે. તેથી વિવેકી-ચથાવસ્થિત સંસાર સ્વભાવનો જ્ઞાતા, તેઓનું જરાપણ શરણ માનતો નથી. - શા માટે ? - આત્મા પોતે જ પોતાના રક્ષક છે. એકને જ જન્મ, મરણ, શુભાશુભ ગતિ ભવાવર્તમાં થાય છે, તેથી આત્માએ હંમેશાને માટે આત્મહિત કરવું. જીવ એકલો જ કર્મ કરે છે, તેના ફળ પણ એકલો જ ભોગવે છે, એકલો જ જન્મે છે - મરે છે અને પરલોકમાં જાય છે. વળી સર્વે સંસાર ઉદરના વિવરમાં રહેનારા પ્રાણીઓ સંસારમાં ભટકતાં સ્વકૃત જ્ઞાનાવરણીયાદિ કર્મ વડે સૂક્ષ્મ-બાદર પર્યાપ્તક - અપર્યાપ્તક એકેન્દ્રિયાદિ ભેદે રહેલા છે. તે જ કર્મો વડે એકેન્દ્રિયાદિ અવસ્થામાં અવ્યક્ત-મસ્તક શળાદિ, વ્યક્તકોઢ વગેરે રોગોના દુઃખોથી યુક્ત સ્વભાવથી જ પ્રાણીઓ - ૪ - તે જ યોનિમાં ભયાકૂળ બનીને શઠકર્મ કરીને - x - ગર્ભાધાનાદિ દુઃખોથી પીડાય છે. - સૂગ-૧૬૧,૧૬૨ : મેધાવી, આ ક્ષણને જાણે, બોધિની પ્રાપ્તિ સુલભ નથી, એમ વિચારે. એ પ્રમાણે ભગવંત ઋષભદેવ અને અન્ય તીર્થંકરોએ પણ કહ્યું છે. હે ભિક્ષુઓ ! જે તીર્થંકરો પૂર્વે થઈ ગયા અને હવે થશે, તે બધા સુવ્રત પુરુષોએ તથા ભગવંત ઋષભના અનુયાયીઓએ પણ આ ગુણોને મોક્ષનું સાધન બતાવેલ છે. આ પ્રત્યક્ષ, સામે દેખાવાથી કહે છે - આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, લક્ષણ ક્ષણને જાણીને તેને ઉચિત કર. દ્રવ્ય એટલે ત્રસપણું, પંચેન્દ્રિયત્વ, સુકુલ ઉત્પતિ, મનુષ્યત્વ. ક્ષેત્ર તે સાડા પચીશ આદેશ. અવસર્પિણી કાળનો ચોથો આરો વગેરે - ધર્મ પ્રાપ્તિ લક્ષણ. ભાવ-તે ધર્મશ્રવણ, તેની શ્રદ્ધા, ચારિત્રાવક કર્મના ક્ષયોપશમથી Εξ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ એકાંત હિતકારક વિરતિ લેવાનો ઉત્સાહ છે. આવી ક્ષણ-અવસર જાણીને ધર્મ કર. વળી સમ્યગ્દર્શન પ્રાપ્તિરૂપ બોધિ સુલભ નથી. એવું જિનેશ્વરે કહેલું જાણીને તેની પ્રાપ્તિ માટે તેને અનુરૂપ કાર્ય કર. જેણે ધર્મ કર્યો નથી તેવાને બોધિ દુર્લભ છે. કહ્યું છે કે - મળેલ બોધિમાં ધર્મ ન કરતાં ભાવિ બોધિની પ્રાર્થના કરે છે, તો તને પૂછું છું કે બીજી બોધિ કયા મૂલ્યથી મૂલવીશ ? આ પ્રમાણે ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્ત પ્રમાણ કાળે ફરી બોધિ મળે છે, આવું જાણીને જ્ઞાનાદિ સહિત થઈ બોધિનું દુર્લભત્વ વિચારજે. અથવા કયિામ પાઠ છે - તેથી - ઉદયમાં આવેલા પરીષહોને સમતાથી સહન કરજે. આવું રાગદ્વેષને જિતનાર જિન ઋષભદેવે પોતાના પુત્રોને ઉદ્દેશીને કહ્યું, તથા અન્ય તીર્થંકરોએ પણ કહ્યું છે, તે કહે છે— હે સાધુઓ! સર્વજ્ઞ ભગવંત પોતાના શિષ્યોને કહે છે - પૂર્વે જે જિનેશ્વરો થયા અને ભાવિમાં થશે. તેઓ શોભનવતી છે, તેથી તેમનામાં સુવ્રતપણાથી જ જિનત્વ આવ્યું છે, તે બધાં જિનેશ્વરો. ઉક્ત ગુણોને કહેનારા છે, સર્વજ્ઞોમાં આ વિશે કોઈ મતભેદ નથી - તે બતાવ્યું છે. ઋષભદેવ કે વર્ધમાનસ્વામીના ધર્મને આચરનારા છે, તેથી કહ્યું કે - સમ્યગ્દર્શન જ્ઞાન ચાસ્ત્રિાત્મક એક જ મોક્ષમાર્ગ છે. - ૪ - - સૂત્ર-૧૬૩,૧૬૪ : ત્રિવિધ યોગથી પ્રાણીની હિંસા ન કરે. આત્મહિતમાં રહી અનિદાન બનીને સંવૃત્ત રહે. એ રીતે અનંત જીવ સિદ્ધ થયા છે - થાય છે - થશે. આ પ્રમાણે અનુત્તર જ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તર જ્ઞાનદર્શનધર, અર્હતુ, જ્ઞાતપુત્ર, વૈશાલિક, ભગવંત મહાવીરે કહ્યું - તે હું કહું છું. • વિવેચન-૧૬૩,૧૬૪ : મન, વચન, કાયાથી અથવા કરવા, કરાવવા, અનુમોદવા વડે દશવિધ પ્રાણને ધારણ કર્તા પ્રાણીને ન હણો. આ પ્રથમ મહાવ્રત છે, ઉપલક્ષણથી બીજા મહાવ્રતો પણ લેવા તથા આત્માનું હિત છે, જેને સ્વર્ગાદિની પ્રાપ્તિરૂપ ઇચ્છા નથી, તે અનિદાન છે. તથા ઇન્દ્રિય અને મનથી અથવા મન, વચન, કાયાથી સંવૃત્ત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત છે. આવા ગુણવાળા અવશ્ય સિદ્ધિ-મોક્ષને પામે છે, તે દર્શાવે છે— પૂર્વોક્ત માર્ગના અનુષ્ઠાનથી અનંતા મનુષ્યો સર્વકર્મક્ષય કરી સિદ્ધ થયા છે અથવા સંવૃત્ત થઈ વિશિષ્ટ સ્થાનના ભાગી થયા છે તથા વર્તમાનકાળે યોગ્ય સમયે સિદ્ધ થાય છે, ભાવિમાં આ માર્ગે ચાલનારા જ સિદ્ધ થશે. બીજો કોઈ સિદ્ધિ માર્ગ નથી. આવું સુધર્માસ્વામી જંબૂસ્વામી આદિ પોતાના શિષ્યોને કહે છે - તે ઋષભસ્વામીએ પોતાના પુત્રોને ઉદ્દેશીને બતાવ્યું. આથી પ્રધાન બીજું કોઈ નથી માટે અનુત્તર છે. તેવા અનુત્તર જ્ઞાની, અનુત્તરદર્શી-સામાન્ય વિશેષ પરિચ્છેદક અવબોધ સ્વભાવ, આ રીતે બૌદ્ધ મતના નિરાસ દ્વારા જ્ઞાનાધાર રૂપ જીવ બતાવવા કહે છે - - અનુત્તર જ્ઞાનદર્શન ધર - કંઈક અંશે ભિન્ન જ્ઞાન દર્શન આધાર. મન્ સુરેન્દ્રાદિથી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧/૨/૩/૧૬૩,૧૬૪ પૂજાને યોગ્ય જ્ઞાતપુત્ર વર્ધમાનસ્વામી કે ઋષભસ્વામી. માવાન્ - ઐશ્વર્ય આદિ ગુણ યુક્ત પ્રભુએ વિશાલા નગરીમાં અમને કહ્યું અથવા વિશાલ કુલમાં જગ્યા માટે 28ષભદેવ વૈશાલિક કહેવાયા. કહ્યું છે કે જેની માતા વિશાળ પુન્યવતી છે, જેનું મૂળ વિશાળ છે, જેનું વચન વિશાળ છે, તેથી જિનને વૈશાલિક કહે છે. - અધ્યયન-૨ “વેયાલિય’ ઉદ્દેશા-૨નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ ત્તિ શબ્દ પરિસમાપ્તિ સૂચક છે, હું તમને કહું છું, નયો પૂર્વવત્. " શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ટીકાનુવાદ પૂર્ણ ૫ - X - X - X - X - X - ૪ - સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા છે • ભૂમિકા : બીજું અધ્યયન કહ્યું, હવે ત્રીજું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં જૈનદર્શન-જૈનેતર મત કહો. જૈનેતર મતના દોષો અને જૈનદર્શનના ગણો જાણીને જૈનદર્શનમાં બોધ મેળવવા કહ્યું. તે પ્રતિબોધ પામી દીક્ષિત થયેલાને કદાચ - • ઉપસર્ગો આવે તો સમભાવે સહેવા તે માટે આ અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના અનુયોગ દ્વારો ચાર છે. તેમાં અધ્યયન અને ઉદ્દેશાના બે અધિકારો છે, • x• તેમાં ઉદ્દેશાનો અધિકાર નિયુક્તિકાર કહેશે. નામ નિષ્પન્ન નિક્ષેપો કહે છે [નિ.૪૫-] ઉપસર્ગો નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ ભેદથી છ પ્રકારે છે. નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય ઉપસર્ગ કહે છે - દ્રવ્ય ઉપસર્ગ બે પ્રકારે છે. ઉપસર્ગકત દ્રવ્ય ચેતન, અચેતન બે ભેદે છે. તેમાં તિર્યચ, મનુષ્ય આદિ પોતાના અવ્યવ વડે ઘાત કરે તે સચિતદ્રવ્ય ઉપસર્ગ છે. લાકડાં વગેરે અયિત દ્રવ્ય ઉપસર્ગ છે. •x - તેમાં ઉપસર્ગ-ઉપતાપ એટલે શરીરમાં પીડા કરવી વગેરે છે. તિર્મય-મનુષ્ય ઉપસાદિ કે નામાદિ તેના ભેદો છે. તcવની વ્યાખ્યા પાછલી અડધી ગાથાથી કહે છે. દિવ્યાદિ-બીજા તરફથી જે પીડા થાય તે આગંતુક ઉપસર્ગ છે, તે દેહ અથવા સંયમને પીડા કરનાર છે. હવે ક્ષેત્ર ઉપસર્ગ કહે છે [નિ.૪૬- જે ક્ષેત્રમાં સામાન્યથી કૂટ, ચોર આદિ ઉપસર્ગ સ્થાનો હોય તે ફોન “બહુ ઓઘપદ” છે. પાઠાંતરમાં “બહુ ઓઘભય” પાઠ છે. એટલે જ્યાં ઘણાં ભયસ્થાનો છે, તે લાઢ આદિ ક્ષેત્રો જાણવા. કાળ ઉપસર્ગ તે એકાંત દ:માદિ આરો આદિ શબ્દથી જે ક્ષેત્રમાં શ્રીમ આદિ અતિ દુ:ખદાયી કાળ લેવો - ભાવ ઉપસર્ગ તે જ્ઞાનાવરણીયાદિ કર્મો. આ બધાં ઉપસર્ગો સામાન્યથી ધિક, ઉપકમિક બે ભેદે છે તેમાં અશુભ કર્મ નિત તે ઔધિક ભાવ ઉપસર્ગ, દંડાદિ શાથી અસાતા વેદનીય ઉદયથી થતી પીડા તે ઔપક્રમિક ઉપસર્ગ છે, તેને હવે વર્ણવે છે [નિ.૪] ઉપક્રમણ તે ઉપકમ. ઉદયમાં ન આવેલ કર્મો ઉદયમાં આવવા તે. તે જે દ્રવ્યના ઉપયોગથી કે દ્રવ્ય વડે અસાતા વેદનીયાદિ અશુભ કર્મ ઉદીરાય અને જેના ઉદયથી અપસવીને સંયમમાં વિઘાત થાય છે તેથી તે ઔપક્રમિક ઉપસર્ગ સંયમવિઘાતકારી છે. અહીં મોક્ષ પ્રતિ પ્રવૃત યતિને મોક્ષના અંગરૂપ સંયમમાં જે વિનહેતુ છે તે બનાવે છે. તેમાં ઔધિક અને ઔપકમિકમાં ઔપક્રમિકનો અહીં અધિકાર છે. તે દ્રવ્ય વિષય ચિંતવતા ચાર પ્રકારે છે - દેવતાનો, મનુષ્યનો, તિર્યંચનો, આત્મસંવેદનનો. [નિ.૪૮] ઉકત દેવતાદિ ઉપસર્ગ પ્રત્યેક ચાર-ચાર ભેદે છે. તેમાં દેવતાસંબંધી - હાસ્યચી, દ્વેષથી, વિમર્શથી, પૃથવિમાત્રાચી. મનુષ્યનો - હાસ્ય, દ્વેષ, વિમર્શ, [37] Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧/ભૂમિકા કુશીલ સેવનથી. તિર્યંચનો - ભય, દ્વેષ, આહાર, સંતાન રક્ષણથી. આત્મસંવેદન ઘનથી, લેશથી; તે આંગળી વગેરેના સ્પર્શરૂપ, તથા સ્તંભન અને પ્રપાતનથી. અથવા વાત, પિત, શ્લેષ્મ, સંનિપાતથી. આ દિવ્યાદિ ચારે ને ચારે વડે ગુણતાં ૧૬ભેદ થાય. પ્રાપ્ત થતાં - x • આ ઉપસર્ગો સમ્યક્ પ્રકારે સહેવા અંગે - X - પછી કહેશે. EE [નિ.૪૯,૫૦-] પહેલા ઉદ્દેશામાં પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન છે, બીજામાં સ્વજનાદિએ કરેલા અનુકૂળ ઉપસર્ગો છે, ત્રીજામાં આત્માનું વિષીદન અને પરવાદીનું વચન છે...ચોથામાં હેત્વાભાસ વડે અન્યતીર્થિકો જૈન સાધુને બહેકાવે અને વ્યામોહિત કરે તો તેમને યથાવસ્થિત અર્થપ્રરૂપણા થકી સ્વસમય પ્રતીત નિપૂણ હેતુઓ વડે બોધ આપેલ છે. અધ્યયન-૩ - ઉપસર્ગપરિજ્ઞા - ઉદ્દેશો-૧ ૦ હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે— - સૂત્ર-૧૬૫,૧૬૬ - કોઈ વિજેતાનું દર્શન ન થાય, ત્યાં સુધી કાયર પોતાને શૂરવીર સમજે છે. જેમ શિશુપાળ ધર્મી મહારથ કૃષ્ણને યુદ્ધમાં આવતા જોઈને ક્ષોભ પામ્યો...સંગ્રામમાં ઉપસ્થિત, પોતાને શૂર માનનાર યુદ્ધના અગ્રભાગે તો જાય છે, પણ જેમ માતા યુદ્ધ વિક્ષિપ્ત પુત્રનું ભાન ભૂલી જાય છે, તેમ તે પુરુષ વિજયી પુરુષ દ્વારા છેદન-ભેદન થતાં દીન બને છે. • વિવેચન-૧૬૫,૧૬૬ : કોઈ અલ્પબુદ્ધિ સંગ્રામમાં જતાં પોતાને શૂરવીર માને છે, પાણી વિનાનાં કોરા વાદળ માફક આત્મપ્રશંસામાં તત્પર બની વચન ગર્જના કરે છે. જેમકે - શત્રુ સૈન્યમાં મારા જેવો કોઈ લડવૈયો નથી. સામે કોઈ ખુલ્લી તલવારે લડવાવાળો ન આવે ત્યાં સુધી જ બોલે છે. કહ્યું છે - સિંહની ગુફામાંથી પૂછડું પછાડવાનો અવાજ ન સાંભળે, ત્યાં સુધી જ હાથીના મદ ઝરે છે અને અકાળ વૃષ્ટિ માફક ગાજે છે. - x - તેથી દૃષ્ટાંત કહે છે– માદ્રી પુત્ર શિશુપાળ, વાસુદેવના દર્શન પૂર્વે બડાશ હાંકતો હતો પછી જ્યારે શસ્ત્રો ચલાવતો, શત્રુસેના ભંગ કરવામાં સમર્થ, મહારથી નારાયણને લડવા આવતો જોયો ત્યારે બોલવામાં બહાદુર એવો શિશુપાલ પણ ક્ષોભ પામ્યો. આ દૃષ્ટાંતનો સાર સમજવો-યોજવો. ભાવાર્થ માટે કથાનો સાર કહે છે - દમઘોષ રાજા અને વસુદેવની બહેન માદ્રીનો પુત્ર શિશુપાલ, અદ્ભુત બળવાળો અને કલહપ્રિય હતો. આવા અનર્થ પુત્રને જોઈને ભય-હર્ષથી વિલખા મુખવાળી માતા જોશીને પૂછે છે ત્યારે જોશીએ વિચારીને કહ્યું કે - ૪ - તારો પુત્ર લડાઈમાં દુર્જય અને મહાબલી થશે. આ તારા ચતુર્ભુજ પુત્રને, જેના જોવાથી બે ભુજા જ રહેશે, તેનાથી તારા પુત્રને ભય થશે. - ૪ - માતાએ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કૃષ્ણને દેખાડ્યા ત્યારે શિશુપાલને બે જ ભૂજાઓ રહી. તેથી કૃષ્ણની ફોઈએ શિશુપાલને કૃષ્ણના પગે પાડ્યો. કૃષ્ણે સો અપરાધ ક્ષમા કરીશ તેમ વચન આપ્યું - ૪ - ૪ - જ્યારે શિશુપાલના સો અપરાધ થયા ત્યારે શિશુપાલનું મસ્તક સુદર્શન ચક્ર વડે છંદી નાંખ્યુ. હવે વર્તમાન દૃષ્ટાંત કહે છે— ૧૦૦ જેમ વચન વડે ગાજતા-શૂર બનીને લડાઈના અગ્ર ભાગે અને પોતાને શૂરવીર માનતા સુભટો, તે સંગ્રામમાં ઉપસ્થિત શત્રુ સૈન્યના તલવારના ઘા આવતાં ભયથી સર્વત્ર આકુળ-વ્યાકુળ થતાં હોય ત્યારે કમરેથી પડી ગયેલા બાળકને પણ માતા ભૂલી જાય છે. એ રીતે ભાલા કે તીથી ઘાયલ થઈ કોઈ શૂર બનેલ સુભટ નીચે પડે છે અને કોઈ અલ્પ સત્વવાળો દીન બનીને પલાયન થઈ જાય છે. હવે બોધ આપે છે— - સૂત્ર-૧૬૩,૧૬૮ : એ જ રીતે ઉપસૌથી સૃષ્ટ ન થયેલો, ભિક્ષાચર્યામાં અકુશલ શિષ્ય પોતાને શૂરવીર માને પણ રૃક્ષ સંયમને પાળી શકતો નથી. જેમ હેમંતઋતુમાં ઠંડી બધા અંગોને સ્પર્શે ત્યારે મંદ સાધુઓ રાજ્ય ભ્રષ્ટ ક્ષત્રિયની માફક વિષાદને પામે છે. * વિવેરાન-૧૬૩,૧૬૮ : ઉપર કહ્યા મુજબ પોતાને શૂર માનતો સિંહનાદ કરતો સંગ્રામના મોખરે ઉભો રહેલો, પછી વાસુદેવ કે તેવો બીજો જીતનારને લડતો જોઈને દીનતા ધારણ કરે છે, એ રીતે નવ દીક્ષિતને પરીષહો આવ્યા ન હોય ત્યારે બોલે કે દીક્ષામાં શું દુષ્કર છે ? તે અકુશલ ભિક્ષાર્થે કે અન્યત્ર જતાં સાધુના આચારમાં અપ્રવીણ હોવાથી પોતાને શિશુપાલની જેમ ત્યાં સુધી જ શૂર માને છે, જ્યાં સુધી રૃક્ષ સંયમ ન સ્પર્શે-અશુભ કર્મ ઉદયમાં ન આવે, પણ તેમ થતા તે ઘણા ભારેકર્મી અલ્પ સત્વવાળા દીક્ષા છોડી દે છે - હવે સંયમની રૂક્ષતા કહે છે– હેમંતઋતુ - પોષ અને મહામાં હિમ જેવો વાયુ લાગે, તે અસહ્ય શીત સ્પર્શ લાગે ત્યારે તે જડ, ભારે કર્મી સાધુ રાજ્યભ્રષ્ટ ક્ષત્રિયની માફ્ક દીન-ભાવને ધારણ કરે છે - હવે ઉષ્ણ પરીષહ કહે છે. - સૂત્ર-૧૬૯,૧૭૦ : ગ્રીષ્મઋતુના તીવ્ર તાપથી નવદીક્ષિત સાધુ વિમનસ્ક અને તૃષાતુર થાય છે, ત્યારે જળરહિત મત્સ્યની જેમ તે મંદ વિષાદ પામે છે. દત્ત-એષણા સદા દુઃખરૂપ છે, યાચના દુ:ખેથી ત્યાજ્ય છે, સાધારણ જન એમ કહે છે કે આ દુર્ભાગી પાપકર્મનું ફળ ભોગવી રહેલ છે. • વિવેચન-૧૬૯,૧૭૦ : ગ્રીષ્મ ઋતુ - જેઠ આદિ માસના તાપથી તપેલો વિમનસ્ક, તરસથી અભિભૂત થઈ ઘણી દીનતાને પામે છે - તે બતાવે છે - તે ઉષ્ણ પરીષહના ઉદયથી જડ, અશક્ત સાધુ વિષાદ પામે છે. જેમ પાણીના અભાવે મત્સ્ય વિષાદ પામે છે, બીજે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧/૧૬૯,૧૩૦ ૧૦૧ ૧૦૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ન જઈ શકતા મરણ પામે છે, તેમ સત્વના અભાવે સાધુ સંયમથી ભ્રષ્ટ થાય છે અતિ ગ્રીમના તાપથી અલા ઉદકને કારણે તાપથી માછલા તરડે છે, તેમ અલાસવવાળા ચારિ લઈને પરસેવો, મેલ આદિથી ગંધાતા ગાત્રયી, બાહ્ય ઉણતાથી તપ્ત થઈ, શીતળ જળની જલધારા કે ચંદનાદિ વિલેપનરૂપ ઉણ પ્રતિકારક વસ્તુને યાદ કરે છે અને વ્યાકુળ ચિત્તથી સંયમ અનુષ્ઠાનમાં ખેદ પામે છે. Q યાચના પરીષહ કહે છે - સાધુએ સર્વદા દાંતખોતરણી આદિ પણ બીજા દ્વારા આપેલ લેવાનું છે. ઉત્પાદાદિ એષણા દોષરહિત ભોગવવું જોઈએ, તેથી ક્ષુધાદિ વેદનાથી પીડાયેલને જીવનપર્યન્ત બીજાએ આપેલ વસ્તુની એષણાનું દુ:ખ હોય છે. યાયના પરીષહ અ૫સત્વી દખેચી તજી શકે છે - કહ્યું છે - “મને આપો' એમ બીજાને કહેતા મુખનું લાવણ્ય ક્ષય પામે છે, કંઠ મધ્યે વાયા લથડે છે, હૃદય થરથરે છે. ગતિ-ભ્રંશ-મુખની દીનતા-શરીરે પરસેવો-રંગ ફીકો પડવો આદિ મરણ સમયે જીવના જે ચિન્હો થાય, તે ચિન્હો યાચકના થાય છે. આ રીતે દુ:ખે કરીને ત્યાજ્ય એવો યાચના પરીષહ જીતીને, અભિમાન રહિત, મહાસત્વી, જ્ઞાનાદિ વૃદ્ધિ માટે, મહાપુરુષ સેવિત માર્ગે ચાલે. પાછલા અર્ધશ્લોકથી આક્રોશ પરીષહ કહ્યો - અનાર્ય - સાધારણ ન આ પ્રમાણે કહે છે - આ સાધુઓ પરસેવાથી મેલા શરીરવાળા, મુંડીયા, શુઘા આદિ વેદનાથી પીડાયેલા, પૂર્વકૃત કર્મથી દુઃખી થાય છે. અથવા ખેતી આદિથી કંટાળીને સાધુ બન્યા છે, અથવા આ અભાગીયાને સ્ત્રી, પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો માટે સાધુ બની ગયો છે. • સૂગ-૧૦૧,૧૭૨ - જેમ કાયર પુરુષ સંગ્રામમાં વિષાદ પામે છે, તેમ ગામ કે નગરમાં પૂવક્ત શબ્દોને સહન કરવામાં અસમર્થ મંદમતિ સાધુ પણ વિષાદ પામે છે. કોઈ કૂર કૂતરો સુધિત ભિક્ષુને કરડે તો તે મંદમતિ સાધુ અગ્નિથી દDલ • ગભરાયેલા પાણીની જેમ દુઃખી થાય છે - વિષાદ પામે છે. • વિવેચન-૧૦૧,૧૩ર : પૂર્વોક્ત આક્રોશરૂપ તથા ચૌર-ચારિકાદિ રૂપ શબ્દોને સહન કરવાને અસમર્થ સાધુ ગામ, નગર કે માર્ગમાં વિચરતા તે આક્રોશ થતાં અજ્ઞ, મંદસવવાળા સાધુ વિલખા થઈ સંયમથી ભ્રષ્ટ થાય છે. જેમ સંગ્રામમાં ગયેલ કાયર પુરષ શગુના ચક, ભાલા, તલવાર, તીર આદિથી વ્યાકુળ તથા પહ, શંખ, ઝલ્લરીના નાદથી સમાકુલ થઈ, પૌરવ ત્યાગીને અપયશનો ડાઘ લઈને ભાગે છે. આકોદાદિ શબ્દ સાંભળીને અલાસવવાળા સાધુ સંયમમાં વિષાદ પામે છે - હવે વધુ પરીષહ કહે છે - x • ભિક્ષા માટે ફરતા ભિક્ષુને કોઈ કૂતરો દાંત વડે તેના અંગને વિદારે ત્યારે • x - જ્ઞાન, અપસવથી દિનતા પામે છે જેમ અગ્નિ વડે બળતા પ્રાણી પીડાથી પીડાય છે, આર્તધ્યાનથી ઉપહત થાય છે, તેમ સાધુ પણ ક્રૂર પ્રાણીથી કરડાતાં સંયમથી ભ્રષ્ટ થાય છે. • સૂત્ર-૧૭૩,૧૭૪ : કોઈ કોઈ સાધુના પીઓ સાધુને જોઈને કહે છે કે • ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરનારા આ લોકો પોતાના પૂર્વ કર્મોનું ફળ ભોગવે છે. કોઈ કોઈ પરષ જિનકથી આદિને જઈને કહે છે . આ નગ્ન છે, પરપિંડયાથ, મુંડી, લુખસના રોગથી સડી ગયેલા અંગવાળા, ગંદા, અશોભનીય છે. • વિવેચન-૧૩,૧૭૪ - કેટલાંક ધર્મહીન, પુણ્યક, સાધુધર્મના નિંદકો, અનાર્યો માર્ગમાં સાધુને જોઈને એમ બોલે છે કે આ સાધુઓએ પૂર્વે અશુભ આચર્યું છે કે તે કર્મના ફળ હવે ભોગવે છે, ઘેર ઘેર ભટકે છે, લુખુ સૂકું ખાય છે, કોઈને દાન આપતા નથી, મારો લોચ કરીને, સર્વ ભોગ સુખથી રહિત થઈ દુ:ખી થઈને જીવે છે - વળી - કેટલાંક કુગતિમાં જનારા અનાર્યો બોલે છે - આ જિનકભિ આદિ મુનિ નાગા છે, બીજાના ભોજનને માંગનાર, અધમ, મેલથી મલિન, માથું મુંડાવેલા છે તથા ખરજ આવતા ખણવાથી શરીર પર રેખા પડતાં કે ખંડિત અંગથી વિરૂપ શરીરવાળા કે રોગની દવા ન કરવાથી વિનષ્ટ અંગવાળા, પરસેવાથી ભરેલા તથા બીભત્સ કે દુષ્ટ બીજા લોકોને પણ અસમાધિ ઉત્પન્ન કરે છે. હવે આવું બોલનારના વિપાક કહે છે• સૂગ-૧૫ : આ પ્રમાણે વિપતિપ અને સ્વયં અજ્ઞાની, મોહથી વેષ્ટિત મૂર્મો અંધકારથી નીકળી અંધકારમાં જાય છે - કુમાર્ગગામી થાય છે. • વિવેચન - ઉક્ત પુણહીનો, સાધુના સખ્તામાર્ગના વેષી, પોતે અજ્ઞાન છતાં, બીજા વિવેકી પુરપનું કહ્યું ન માનીને અજ્ઞાનરૂપી અંધકારથી ગહન અંધકારમાં જાય છે અથવા નીચેથી પણ નીચી ગતિમાં જાય છે. જેમકે જ્ઞાનાવરણીયથી વક-જડ બનેલા અને મિથ્યાદર્શનથી આચ્છાદિત થઈ ખિજ્ઞ પ્રાય, સાધુના વિદ્વેષથી કુમાર્ગે જનારા થાય છે. કહ્યું છે કે - સહજ, નિર્મલ વિવેક એ એક ચક્ષુ છે, તેવા ગુણજ્ઞાની સંગતિ એ બીજું ચક્ષુ છે. આ બંને જેને નથી, તે તત્વથી અંધ છે, તે અવળે માર્ગે ચાલે, તેમાં તેનો શું દોષ ? • સૂત્ર-૧૬,૧૭ : દંશ, મચ્છરથી પીડિત તથા તૃણાસ્પતિ સહન કરવામાં અસમર્થ સાધુ વિચારે છે કે મેં પરલોક તો જોયો નથી, પણ આ કષ્ટથી મરણ પ્રત્યક્ષ છે. કેશલોચથી સતત અને બહાચર્યથી પરાજિત મૂર્ણ મનુષ્ય જાળમાં ફસાયેલી માછલીની જેમ વિષાદ પામે છે. • વિવેચન-૧૬,૧૭૩ :સિંધ, તામલિત, કોંકણાદિ દેશમાં અધિક ડાંસ, મચ્છરો હોય છે, ત્યાં સાધુ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૧/૧૩૬,૧૭૩ ૧૦૩ ૧૦૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કઠોર અને દુસહ પરીષહોથી પીડિત સાધુ સંયમભ્રષ્ટ થાય - તે હું કહું છું. • વિવેચન : ઉપસંહારા કહે છે - હે શિષ્ય! આ ઉદ્દેશામાં આદિથી અંત સુધી દંશમસક આદિ પીડા ઉત્પાદક પરીષહો જ ઉપસર્ગો છે. તે સંપૂર્ણ સ્પર્શે છે. સ્પર્શેન્દ્રિયથી અનુભવાય માટે સ્પર્શ કહે છે. ઉકત અનાર્યકત ઉપદ્રવો પીડાકારી છે. અભસવવાળા સાધુ દુ:ખેથી રહે છે, કેટલાંક તે સહન ન થવાથી પુણ્યહીત કેટલાંક સાધુ અપયશ પામીને રણ મોચે તીરોના મારથી આકુળ બનેલ હાથી જેમ ભાગે તેમ નિર્બળ સાધુ પરવશ બની ભારે કમોંથી પાછા ઘેર જાય છે. અથવા તીવ્ર ઉપસર્ગોથી સંયમ તજી ઘેર જાય છે. - x - અધ્યયન-3 “ઉપસર્ગ પરિજ્ઞા” ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ર્ક અધ્યયન-3 ઉદ્દેશો-૨ ર્ક ૦ ઉદ્દેશો પહેલો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - આ ઉપસર્ગ પરિા અધ્યયનમાં ઉપસર્ગો બતાવ્યા. તે અનુકૂળ અને પ્રતિકૂળ બે ભેદે છે. ઉદ્દેશા-૧ માં પ્રતિકૂળ કહ્યા. અહીં અનુકૂળ ઉપસર્ગ કહે છે. વિહાર કરતા જાય ત્યારે ડાંસાદિથી કરડાતાં તથા નિકિંચન હોવાથી ઘાસમાં સુતા તેના સ્પર્શને સહન કરવામાં અસમર્થ થઈ પીડાતો એવો કદાચ વિચારે કે પરલોકાર્થે આ કુકર અનુષ્ઠાન કરીએ છીએ, મેં પરલોક પ્રત્યક્ષ જોયો નથી. અનુમાનથી પણ જણાતો નથી, તેથી આવા દુઃખો સહન કરતાં કદી મારું મરણ થશે, તો પરલોકમાં બીજું કશું ફળ નથી. - કેશ લોચચી બધી બાજુએ તપેલા તથા વાળ ખેંચાતા નીકળેલ લોહીથી ઘણી પીડા થાય છે, ત્યારે અલાસવી ખેદને પામે છે તથા સ્ત્રીસંગ વિમુખ થતાં ગભરાઈ જાય છે. તે વાળ ખેંચાતા કે અતિ દુર્જય કામપીડાથી મુખજડ સાધુ સંયમાનુષ્ઠાનમાં શીથીલ થાય છે કે સંયમથી સર્વથા ભ્રષ્ટ થાય છે જેમ માછલાં નળમાં પકડાઈને મૃત્યુ પામે છે, તેમ તે રાંકડા બધાને પીડનાર કામથી હારીને સંયમ જીવિતથી ભ્રષ્ટ થાય છે. • સૂત્ર-૧૭૮ થી ૧૮૦ : આત્મા દંડાય તેવું આચરણ કરનાર વિપરીત ચિત્તવૃત્તિવાળા તથા રાગદ્વેષથી યુક્ત, કોઈ અનાર્ય પુરષ સાધુને પીડા પહોંચાડે છે...અનાર્ય દેશની સીમા પર વિચરતા સુવતી સાધુને - આ જાસુસ છે, ચોર છે; એમ કહીને અજ્ઞાની તેમને દોરીથી બાંધે છે અને કઠોર વચનથી ભર્સના કરે છે..દંડ, મુષ્ટિ કે ફલકથી મરે છે, ત્યારે તે સાધુ પોતાના જ્ઞાતિજનોને ક્રોધિત થઈ ઘેરથી નીકળી જનાર સ્ત્રીની માફક યાદ કરવા લાગે છે. • વિવેચન-૧૩૮ થી ૧૮૦ : આત્મા જેના વડે દંડાય-હિતી ભ્રષ્ટ થાય તે આત્મદંડ, જે અનાર્યોનું અનુષ્ઠાન છે તથા તેઓ વિપરીત આગ્રહમાં આરૂઢ, અંત:કરણ વૃત્તિવાળા છે તે મિથ્યાવથી ઉપહત દષ્ટિવાળા છે. તથા તે હર્ષ-દ્વેષથી યુક્ત થતુ રાગ-દ્વેષથી આકુળ છે, આવા અનાર્યો, સદાચારી સાધુને ક્રીડા કે દ્વેષથી ક્રૂર કર્મ કરીને દંડ આદિથી કે વચનથી સંતાપે છે. તે જ બતાવે છે– પૂવક્ત અનાર્યો આત્માનું અહિત કરનારા, મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા, ગદ્વેષયુકત છે. અનાર્ય દેશમાં આવતા સાધુને કહે છે કે આ જાસૂસ છે, ચોર છે, એમ માનીને સુવતી સાધુને પીડે છે, દોરડા વડે બાંધે છે. સતુ-અસત્ વિવેકરહિત તે અજ્ઞાની ક્રોધ વચનથી સાધુને તિરસ્કારે છે. તે અનાદેિશની સીમાઓ વર્તતા સાધુને અનાર્યો દંડ કે મુઠ્ઠીથી મારે છે અથવા બીજોરા આદિ ફળયી કે તલવારથી કર્થના કરે છે ત્યારે કોઈ અપરિણત, અજ્ઞાન સાધુ સ્વજનોને યાદ કરે છે. જેમકે - જે અહીં મારા સંબંધી હોય તો મને આવી કદર્શના ન થાત. જેમ કોઈ સ્ત્રી ક્રોધથી ઘરચી નીકળી ગયેલ, નિરાધાર બની, માર્ગમાં સૌને વહાલી લાગતી હોવાથી ચોરો દ્વારા પીડાતાં પોતાના સગાને યાદ કરે, તેમ સાધુ સગાને યાદ કરે છે. • સૂત્ર-૧૮૧ - જેમ બાણોથી વિદ્ધ હાથી સંગ્રામમાંથી ભાગે, તેમ હે શિષ્યો ! પૂવક્ત • સૂ-૧૮૨ : નેહાદિ સંબંધરૂપ અનુકૂળ ઉપસર્ગો સૂક્ષ્મ છે, સાધુ માટે તે દુધ્યિ છે. અહીં જે કોઈ સાધુ વિષાદ કરે છે, તે સંયમ પાલનમાં સમર્થ થતાં નથી. • વિવેચન : હવે પ્રતિકૂળ ઉપસર્ગ પછી અનુકૂળ ઉપસર્ગો કહે છે. • x • હવે • x • કહેવાતા અનુકૂળ ઉપસર્ગો સૂક્ષ્મ છે. કેમકે તે પ્રાયઃ ચિતમાં વિકાર કરનારા હોવાથી અંદર રહેલા છે, પ્રતિકૂળ ઉપસર્ગો ઘણે ભાગે શરીરને પીડાકારી હોવાથી પ્રગટરૂપે બાદર છે. સંગ એટલે માતા-પિતાદિનો સંબંધ જે સાધુને પણ છોડવો મુશ્કેલ છે, પ્રાય જીવિતનો નાશ કરે તેવા પ્રતિકૂળ ઉપસર્ગોમાં માધ્યસ્થતા રાખવી મહાપુરુષ માટે શક્ય છે, પણ અનુકૂળ ઉપસર્ગો તેવા મહાત્ સાધુને પણ ધર્મથી પતિત કરે છે, માટે ડતર છે. આવા ઉપસર્ગો આવતા કેટલાંક અલાસવી સત્ અનુષ્ઠાનમાં શીથીલ બને છે અથવા સર્વથા સંયમને તજે છે. પણ પોતાને સંયમાનુષ્ઠાનમાં પ્રર્વતાવવા કે સ્થાપવા સમર્થ થતા નથી. હવે સૂક્ષ્મ સંગોને કહે છે. • સૂત્ર-૧૮૩ થી ૧૮૫ : સાધુને જોઈને તેના સ્વજન તેની પાસે જઈ રહે છે અને કહે છે કે - હે તાતાં તું અમારું પાલન કરે. અમે તને ખોસેલ છે, તે અમને કેમ છોડે છે? [સાધુને કહે છે) હે તાત! તારા પિતા વૃદ્ધ છે, તારી બહેન નાની છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૨/૧૮૩ થી ૧૮૫ ૧૦૫ હે તાતા તારો આજ્ઞાકારી સહોદર-ભાઈ છે, તો પણ તું મને કેમ છોડે છે ? હે મા માતા-પિતાનું પાલન કર, તેથી તારો પરલોક સુધરશે. પોતાના માતા-પિતાનું પાલન કરવું એ લૌકિક આચાર છે. • વિવેચન-૧૮૩ થી ૧૮૫ - માતા-પિતાદિ સ્વજન દીક્ષા લેતા કે દીક્ષા લીધેલાને મળતાં તેને વીંટીને રડે છે કે રડતા દીનવચનો બોલે છે કે અમે તને બાળપણથી પોસ્યો હતો જેથી બુઢાપામાં તું અમારી સેવા કરે, માટે હવે તું અમારું પોષણ કર અથવા કયા કારણથી કે કોના દબાણથી તું અમને છોડીને જાય છે ? તારા વિના અમારું કોઈ રાક નથી. હૈ પણા જ આ તારા પિતા સો વર્ષથી અધિક વૃદ્ધ છે, તારી બહેન અપાત ચૌવના-નાની છે, જો આ તારા સહોદર ભાઈઓ છે; તું અમને શા માટે છોડે છે ?... આ તારી માતા છે, પિતા છે, તેનું તું ભરપોષણ કર. એમ કરવાથી તારું આ લોક અને પરલોકમાં ભલું થશે. હે પુત્ર! આ જ લોકે આચરેલું છે, આ જ લૌકિક માર્ગ છે કે - વૃદ્ધ માતા-પિતાનું પાલન કરવું. કહ્યું છે કે જ્યાં વડીલો પૂજાય છે - ૪ - X - ત્યાં જ હું વસુ છું. • સૂત્ર-૧૮૬ થી ૧૮૯ : હે માં ઉત્તરોત્તર ઉત્પન્ન આ તારા મધુરભાષી, નાના પુત્રો છે. તારી પની નવયૌવના છે, તે ક્યાંક પરપુરુષ પાસે ચાલી ન જાય ? હે પુમા ઘેર ચાલ. ઘરનું કોઈ કામ ન કરશો, અમે કરી લઈશું. તમે એક વખત ઘેરથી નીકળી ગયા, હવે ફરીથી ઘેર આવી જાઓ. હે પુત્ર ! ઘેર આવીને ફરી પાછો જો તેથી કંઈ તું અશ્રમણ નહીં થઈ જય. ગૃહકાર્યોમાં ઇચ્છારહિત રહેતા તમને કોણ રોકી શકે છે ? હે ! તારું જે કંઈ દેતું હતું, તે બધું અમે ઉતારી દીધું છે, વ્યવહાર માટે તારે જેટલું સુવર્ણ-ધન જોઈશે, તે અમે તને આપીશું. - વિવેચન-૧૮૬ થી ૧૮૯ : શ્રેષ્ઠ, અનુક્રમે જન્મેલા, મધુર વચન બોલતા એવા તારા નાના પુત્રો છે. તથા આ તારી નવયૌવના અથવા અભિનવોઢા પત્ની છે. હે પુત્ર! તેનો તું ત્યાગ કરીશ તો ઉન્માર્ગે જનારી થશે, લોકમાં તારો અપવાદ થશે. - હે મા અમે જાણીએ છીએ કે તું કામચોર છે. છતાં ચાલ આપણે ઘેર જઈએ, હાલ તું કંઈ કામ ન કરતો, પછી તારે કંઈ કામ હશે, તો પણ અમે તારા સહાયક થઈશું. એક વખત તું ગૃહકાર્યથી કંટાળી ભાગી ગયો. અમે તને ફરીવાર જોઈશું, અમે તને બનતી મદદ કરશું માટે ચાલ, આપણે ઘેર જઈએ, અમારું આટલું માન. હે પુત્ર ! ઘેર જઈને વજન વર્ગને જોઈને, પાછો આવતો રહેજે. આટલી વાર માત્ર ઘેર આવવાથી તું અશ્રમણ નહીં થઈ જાય. વળી તું ઘરનું કામ કરવા ઇચ્છતો નથી, તો તારી ઇચ્છા મુજબ કરતાં તને કોણ રોકી શકે છે ? અથવા વૃદ્ધાવસ્થામાં મદનઇચ્છા - કામરહિત થઈને સંયમ અનુષ્ઠાનમાં ઉધમ કરતાં યોગ્ય અવસરે કોણ ૧૦૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રોકવાનું છે ? હે પુત્ર ! તે જે કંઈ પણ દેવું કરેલ છે, તે બધું જ અમે સરખે ભાગે વહેંચી લીધું છે અથવા ઉત્કટ એવું દેવું થોડું-થોડું આપવાનું કહીને ગોઠવી દીધેલ છે. વળી જે કંઈ ધન હતું તે વ્યાપારમાં લગાડેલ છે. તથા બીજા પ્રકારે જેમ તને ઉપયોગમાં આવશે તેમ અમે તને આપીશું. હું નિધન છું, એવો ભય તારે ન રાખવો. ઉપસંહારાર્થે કહે છે– • સૂગ-૧૦ : આ પ્રમાણે તેના સ્વજનો કરુણ બનીને વ્યગ્રાહિત કરે છે. ત્યારે જ્ઞાતિજનના સંગથી બંધાયેલો સાધુ પાછો ઘેર ચાલી જાય છે. વિવેચન : પૂર્વોક્ત રીતે માતા-પિતાદિના કરુણ વયનોથી કરણ બનીને અથવા તેઓ દીન બનીને ઉભા રહેતા, દીક્ષા લીધેલ કે દીક્ષા લેતા ને સુજ્ઞાહિત કરે છે, તે અપરિણતધર્મી, અપસવી, ભારે કર્મી માતા, પિતા, પુત્ર, પની આદિથી મોહિત થઈ ઘર તરફ દોડે છે અર્થાત્ દીક્ષા છોડીને ગૃહ-પાશમાં બંધાઈ જાય છે. • સૂત્ર-૧૯૧ થી ૧૯૩ : જેમ જંગલમાં ઉત્પન્ન વૃક્ષને લતા બાંધી લે છે, તેમ સાધુને સ્વજનો ચિતમાં અશાંતિ ઉત્પન્ન કરી કુનેહપાશમાં) બાંધી લે છે. - સ્વજનના નેહમાં બદ્ધ સાધુને નવા પકડેલા હાથીની જેમ સારી રીતે રાખે છે. નવપસૂતા ગાય વાછડા પાસે રહે તેમ સ્વજનો પાસે રહે છે. સ્વજનસંગ મનુષ્ય માટે સાગરની જેમ હુસ્તર છે. જ્ઞાતિજનના સંગમાં મૂર્શિત અસમર્થ પુરુષ કલેશને પામે છે. • વિવેચન-૧૯૧ થી ૧૯૩ : જેમ વૃક્ષ અટવીમાં ઉત્પન્ન થાય, તેને વેલડીઓ વીટે છે, તેમ તે સ્વજનો સાધુને અસમાધિ વડે બાંધે છે. તેઓ એવું કંઈ કરે છે, જેથી સાધુને અસમાધિ થાય છે. કહ્યું છે કે - અમિત્ર મિત્રના વેશમાં કંઠે બઝી ડે છે અને કહે છે - હે મિત્ર ! સુગતિમાં ન જા, સાથે દુર્ગતિમાં જઈશું. માતા-પિતાદિ સંબંધ વડે બદ્ધ-પરવશ થયેલને તેમના સ્વજનો તે અવસરે તેને અનુકૂળ વર્તીને ધૈર્ય ઉપજાવે છે. જેમ નવા પકડેલા હાથીની ધૃતિ ઉપજાવવા શેરડીના કકડા ખવડાવે છે, તેમ સ્વજનો પણ સાધુને સર્વે અનુકૂળ ઉપાયો વડે લલચાવે છે અથવા જેમ નવી વયાએલી ગાય પોતાના દૂધ પીતા વાછડાની નજીક રહેતી પાછળ કરે છે, એમ સ્વજનો પણ દીક્ષા છોડાવવાનું કે છોડેલાને નવા જન્મેલા માફક માનીને તેની પાછળ પડે છે. હવે સંગ-દોષ બતાવવા કહે છે પૂર્વોક્ત સંગી-માતા પિતાદિ સંબંધો કર્મબંધના હેતઓ છે. કેમકે - જેમ તળીયું ન દેખાતું હોવાથી સમુદ્રને દુર કહ્યો છે, તેમ આ સગાનો મોહ અલાસવવાળા દુ:ખે કરીને છોડી શકે છે. કાયર સાધુઓ તે સંગથી અસમર્થ બની કલેશ પામે છે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૨/૧૯૧ થી ૧૯૩ અર્થાત્ ફરી સંસારમાં પડે છે. કેવા બનીને? પુત્રાદિ સંબંધથી ગૃદ્ધ-આસક્ત બનીને તે સાધુ આત્માની પર્યાલોચના ન કરતા સંસારમાં પડીને દુઃખી થાય છે. • સૂત્ર-૧૯૪,૧૯૫ : તે સાધુ બધાં સંગોને મહા આશ્રવ જાણીને તથા અનુત્તર ધર્મને સાંભળીને અસંયમી જીવનની ઇચ્છા ન કરે. ૧૦૩ કાશ્યપ-મહાવીરસ્વામીએ આ સંગોને આવર્ત કહેલ છે. જ્ઞાની પુરુષ તો તેથી દૂર થઈ જાય, અજ્ઞાની તેમાં આસકત થઈ દુઃખી થાય છે. • વિવેચન-૧૯૪,૧૯૫ : સાધુ જ્ઞ-પરિજ્ઞા વડે સગાંના સંગને સંસારનો એક હેતુ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. કારણ કે સંસારના સર્વે સંગો કર્મના મોટા આશ્રવદ્વારો છે. તેથી અનુકૂલ ઉપસર્ગો આવતાં અસંયમ જીવિતગૃહ આવાસના ફાંસાને ન ઇચ્છે અને પ્રતિકૂળ ઉપસર્ગમાં જીવિતનો અભિલાષી ન થાય. તથા કંટાળીને અનુચિત જીવન ન વાંછે. – શું કરીને ? શ્રુત-ચાસ્ત્રિ ધર્મ સાંભળી-સમજીને. કેમકે તેનાથી પ્રધાન કોઈ ધર્મ નથી, તેથી મૌનીન્દ્ર ધર્મ અનુત્તર છે. થ - પછીનો અધિકાર દર્શાવે છે પાઠાંતરથી તે - વિસ્મયાર્થે છે. મે - બધાં જનોને જાણીતું હોવાથી પ્રત્યક્ષ છે. પ્રાણીને ભમાડનાર હોવાથી આવર્ત છે. તેમાં દ્રવ્યાવર્ત નદી આદિના છે. ભાવ-આવર્ત તે ઉત્કટ મોહોદયથી થતી વિષય અભિલાષથી કરાતી પ્રાર્થના વિશેષ. આ આવર્ત મહાવીર વર્ધમાનસ્વામીએ કેવળજ્ઞાન પામીને કહેલ છે. તેથી તત્ત્વ પામેલા બુદ્ધો આવર્તના વિપાક જાણીને અપમતપણે તેનાથી દૂર રહે છે. અબુદ્ધો નિર્વિવેકપણે આસક્તિ કરે છે. તે આવર્તોને બતાવવા કહે છે– • સૂત્ર-૧૯૬ થી ૨૦૦ : રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ કે ક્ષત્રિય, ઉત્તમ આચારથી જીવતા સાધુને ભોગ માટે નિમંત્રિત કરે છે. [તે કહે છે-] હે મહર્ષિ ! તમે આ હાથી, ઘોડા, અશ્વ, રથ, યાનમાં બેસો, ઉધાનાદિમાં વિચરો, આ પ્રશસ્ત ભોગો ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ... વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શય્યા-આ ભોગોને ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ... તમે જે નિયમોનું અનુષ્ઠાન ભિક્ષુભાવથી કર્યું છે, હે સુવતી ! ગૃહવાસમાં રહીને, પણ, તમે સંચમનું અનુષ્ઠાન કરી શકો છો...દીર્ધ કાળથી સંયમાનુષ્ઠાનમાં વિચરતા તમને હવે કયો દોષ લાગવાનો છે ? આ પ્રમાણે સુવરને લલચાવે, તેમ ભોગના નિમંત્રણથી સાધુને ફસાવે છે. • વિવેચન-૧૯૬ થી ૨૦૦ : ચક્રવર્તી આદિ રાજા, રાજાના મંત્રી, પુરોહિત આદિ, બ્રાહ્મણો અથવા સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઇક્ષ્વાકુવંશજ આદિ ક્ષત્રિયો; આ બધાં શબ્દાદિ વિષય - ભોગોપભોગ માટે સાધુને નિમંત્રણ કરે છે તે ભિક્ષુ સાધુ આચાર વડે જીવનારા છે. જેમ બ્રહ્મદત્તચક્રીએ વિવિધ ભોગ વડે ચિત્ર સાધુને નિમંત્ર્યા, તેમ બીજા પણ કોઇ સંબંધી, ચૌવનાદિ ગુણયુક્ત સાધુને વિષયસુખ વડે - નિમંત્રણા કરે છે. આ જ બતાવવા માટે કહે છે– હાથી, અશ્વ, સ્થ, યાન વડે તથા ક્રીડા યોગ્ય વિહારસ્થાન - ઉધાન આદિમાં ક્રીડાર્થે જવા માટે, = શબ્દથી અન્ય ઇન્દ્રિય અનુકૂળ વિષયો વડે નિમંત્રે છે. જેમકે - શબ્દાદિ વિષયોને ભોગવો. અમારા દ્વારા અર્પણ પ્રત્યક્ષ, નીંકટ, પ્રશસ્ત, નિંધ ભોગોને હે સાધુ ! અમે આપની પાસે રજૂ કરીને આપનો સત્કાર કરીએ છીએ. – ચીનાંશુકાદિ વસ્ત્ર, કોષ્ટપુટપાકાદિ ગંધ, તે બંને મળી વસ્ત્રગંધ થયું તથા કટક, કેયુરાદિ અલંકાર, યુવાન સુંદર સ્ત્રી, પલંગ-ગાદલા આદિ તે તમે ઇન્દ્રિયમનોનુકૂલ અમારા આપેલા ભોગો ભોગવી મનુષ્યજન્મ સફળ કરો. હે આયુષ્યમાન્ ! ૧૦૮ - અમે તમારો સત્કાર કરીએ છીએ. – જે તમે પૂર્વે પ્રવ્રજ્યા અવસરે મહાવ્રતાદિ રૂપ જે નિયમ લીધો છે, ઇન્દ્રિય અને મનને વશ કરવાથી હે સુવ્રત! હમણાં ઘરમાં ગૃહસ્થભાવને સમ્યક્ રીતે પાળવાથી તેવી જ રીતે વ્રતો કાયમ છે. તમે પૂર્વે આચરેલ સુકૃત-દુષ્કૃતનો નાશ થતો નથી. – ઘણા કાળ સંયમ અનુષ્ઠાન પાળવાથી હવે તમને શું દોષ છે ? અર્થાત્ જરા પણ નથી. આ પ્રમાણે હાથી, અશ્વ, સ્થ આદિ તથા વસ્ત્ર, ગંધ, અલંકારાદિ વડે, વિવિધ ઉપભોગ ઉપકરણ વડે તે સારા સાધુને પણ ભોગ વિષયમાં બુદ્ધિ કરાવે છે. દૃષ્ટાંત-જેમ વ્રીહિ વગેરેના દાણા વડે વરાહને ફાંસામાં ફસાવે એ રીતે તે સાધુને ફસાવે છે. • સૂત્ર-૨૦૧ થી ૨૦૩ : સાધુ સામાચારીના પાલન માટે આચાર્ય દ્વારા પ્રેરિત તે શિથિલ સાધુ જેમ ચઢાણવાળા માર્ગમાં દુબળ બળદ પડી જાય તેમ તે સીદાય છે. ચઢાણવાળા માર્ગમાં ઘડો બળદ કષ્ટ પામે છે, તેમ સંયમપાલનમાં અસમર્થ અને તપથી પીડિત મંદ સાધુ સંયમમાર્ગમાં કલેશ પામે છે. આ રીતે ભોગનું આમંત્રણ મળતાં, ભોગમાં મૂર્છિત; સ્ત્રીમાં આસક્ત કામમાં દત્તચિત સાધુ સત્ પ્રેરણા છતાં ગૃહસ્થ બને છે. તે હું કહું છું. • વિવેચન-૨૦૧થી ૨૦૩ - ઉક્ત કથનનો ઉપસંહાર કરતા કહે છે - ઉધુક્તવિહારી સાધુઓને ચર્ચા તે ઇચ્છા, મિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી છે, તેના વડે પ્રેરિત અથવા ભિક્ષુચર્યામાં સીદાતાને પ્રેરણા કરીને આચાર્યાદિ કે વારંવાર સમજાવવા છતાં, સંયમ અનુષ્ઠાનમાં આત્માને પ્રવર્તાવવામાં અસમર્થ થતાં મોક્ષ ગમનના એક હેતુરૂપ સંયમ, જે કરોડો ભવે મળે તેને મેળવીને પણ તેમાં મૂર્ખા-જડ શીથિલ બને છે અને અચિંત્ય ચિંતામણિ સમ અને મહર્ષિએ આચરેલા સંયમને છોડી દે છે. જેમ માર્ગના ઉન્નત ભાગ-ટેકરો Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૨/૨૦૧ થી ૨૦૩ ચડતા ઘણાં ભાર વાળા ગાડાને ખેંચતા દૂબળા બળદો ખેદ પામીને ડોક ઢાળીને બેસી જાય છે, પણ ભાર ખેંચી શકતા નથી, એ રીતે તે ભાવ-મંદ સ્વીકૃત એવા પાંચ મહાવ્રતનો ભાર ઉઠાવવા સમર્થ ન હોવાથી પૂર્વોક્ત ભાવ આવર્તમાં પડીને વિષાદ પામે છે - વળી - ૧૦૯ સંયમ વડે આત્માને પાળવા અશક્ત બની, તથા અનશનાદિ બાહ્ય-અન્વંતર તપ વડે હારીને સંયમમાં મંદ [સાધુ] વિષાદ પામે છે જેમ ઊંચાણમાં ચડતા વૃદ્ધગળીયા બળદ માફક કે યુવાન બળદ પણ જ્યાં ખેદ પામે ત્યાં ગળીયા બળદનું પૂછવું શું? આ પ્રમાણે આવર્ત વિના પણ ધૈર્ય અને બળ યુક્ત વિવેકી પણ સીદાય તેવો સંભવ છે. તો મંદોનું કહેવું જ શું? છેલ્લે બધાંનો ઉપસંહાર કરે છે - પૂર્વોક્ત રીતે વિષય ઉપભોગ વસ્તુના દાનપૂર્વક વિષય ઉપભોગની પ્રાર્થના પ્રાપ્ત થતા વિષય ઉપકરણમાં - હાથી, ઘોડા, સ્થ આદિમાં અતિ આસક્ત તથા સ્ત્રીમાં વૃદ્ધ - રમણી-રાગમોહિત તથા ઇચ્છા મદનરૂપમાં કામી બનેલ ચિત્તવાળા સંયમમાં સીદાતા તમને બીજા ઉધુક્ત વિહારીએ સંયમ પ્રતિ પ્રોત્સાહિત કરવા છતાં સંયમ પાળવા અસમર્થ બનીને ભારે કર્મોથી દીક્ષા છોડી અલ્પાત્વી ગૃહસ્થ બની જાય છે. અધ્યયન-૩ ‘ઉપસર્ગપરિજ્ઞા' - ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ : અધ્યયન-૩ ઉદ્દેશો-૩ ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથો કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં અનુકૂળ-પ્રતિકૂળ ભેદે ઉપસર્ગો કહ્યા. તેનાથી આત્મા વિષાદ પામે તે આ ઉદ્દેશામાં કહે છે. એ સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહે છે– • સૂત્ર-૨૦૪,૨૦૫ : જેમ ભીરુ પુરુષ યુદ્ધમાં કોનો પરાજય થશે તે કોણ જાણે છે? એમ વિચારી પાછલની બાજુ ખાડો, ગહન સ્થાન કે છાનું સ્થાન જોઈ રાખે છે. મુહૂર્તોમાં મુહૂર્તમાં એવું પણ મુહૂર્ત આવે છે, જેમાં પરાજિત થઈ પાછળ ભાગવું પડે, તે માટે ભીરુ પુરુષ પાછળ જોઈ રાખે છે. • વિવેચન-૨૦૪,૨૦૫ : મંદબુદ્ધિના જીવો દૃષ્ટાંત વડે જ સહેલાઈથી બોધ પામે છે, તેથી પહેલા દૃષ્ટાંત કહે છે - જેમ કોઈ બીકણ - ૪ - શત્રુ સાથે યુદ્ધ અવસરે પહેલાથી જ આપત્તિ પ્રતિકાર માટે દુર્ગ આદિ સ્થાનો જોઈ રાખે છે. તે જ બતાવે છે વનય - જેમાં પાણી વલય આકારે હોય કે પાણી ન હોય તેવો દુઃખે પ્રવેશ થાય તેવો ખાડો. દિન - કેડ સમાણા ધવ આદિ વૃક્ષો. પ્રચ્છન્ન એવી પર્વતીય ગુફા. તેને તે ભીરુ જોઈ રાખે છે. કેમકે તે માને છે કે આવા ભયંકર યુદ્ધમાં - ૪ - કોણ જાણે કે અહીં કોનો પરાજય સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ થશે ? કેમકે કાર્યસિદ્ધિ ભાગ્યાધીન છે વખતે થોડા માણસો ઘણાંને જીતી લે છે. વળી એક મુહૂર્તથી બીજુ મુહૂર્ત-અવસર એવો હોય છે, જેમાં જય કે પરાજય સંભવે છે. તે વખતે આપણે પરાજય પામીએ તો નાસવું પડે, તેમ વિચારી બીકણ પાછળ મુશ્કેલી નિવારવા શરણ શોધી રાખે છે. ૧૧૦ આ બે શ્લોક વડે દૃષ્ટાંત બતાવી હવે બોધ આપે છે– • સૂત્ર-૨૦૬ થી ૨૦૮ : આ પ્રમાણે કેટલાંક શ્રમણો પોતાને નિર્બળ સમજીને, અનાગત ભયને જોઈને-વિચારીને [વિવિધ શ્રુતનો અભ્યાસ કરે છે. કોણ જાણે પતન સ્ત્રીથી થશે કે સચિત્ત જળથી ? મારી પાસે દ્રવ્ય નથી તેથી બીજા કંઈ પૂછશે ત્યારે ધનુર્વિધાદિ બતાવી આજીવિકા ચલાવીશ. આ પ્રમાણે વિચિકિત્સા સમાપન્ન, અકુશળ શ્રમણ આજીવિકાના સાધનોનો વિચાર કરતા રહે છે. • વિવેચન-૨૦૬ થી ૨૦૮ - જે રીતે યુદ્ધમાં જતો સુભટ પાછળ જુએ છે - કે શું મારે પરાજયથી પાછળ ભાગતા વલયાદિ શરણ કે રક્ષણ છે? એ પ્રમાણે કેટલાંક શ્રમણો અદૃઢમતિ, અલ્પસત્તી થઈ પોતાને આજીવન સંયમભાર વહનમાં સક્ષમ જાણીને ભાવિભયને વિચારે છે. જેમકે - હું નિર્ધન છું. મારે વૃદ્ધત્વ કે રોગાદિ અવસ્થામાં કે દુકાળમાં શું આધાર છે? એ રીતે આજીવિકા ભયથી માને છે કે - આ વ્યાકરણ, ગણિત, જ્યોતિષ, વૈધક, હોરાશાસ્ત્ર, મંત્રાદિ શાસ્ત્ર શીખીશ, તે મારા ખરાબ વખતમાં રક્ષણ માટે થશે. તેઓ આ પ્રમાણે કલ્પના કરે છે - અલ્પસત્વવાળા પ્રાણીઓ છે, અને કર્મની ગતિ વિચિત્ર છે. પ્રમાદનાં ઘણાં સ્થાનો છે, કોણ જાણે છે કે સંયમજીવિતથી ભ્રંશ થશે? કોનાથી પરાજિત થઈ મારો સંયમ ભ્રષ્ટ થશે? સ્ત્રીના કારણે કે સ્નાનાર્થે પાણીની ઇચ્છાથી ? આવી કલ્પના તે બિચારા કરે છે. મારી પાસે કોઈ પૂર્વોપાર્જિત દ્રવ્ય નથી કે જે તે સ્થિતિમાં કામ આવે? તેથી બીજા કંઈ પૂછે ત્યારે હસ્તિશિક્ષા, ધનુર્વેદ આદિ - ૪ - હું કહીશ. એવું તે હીનસત્વી વિચારીને વ્યાકરણાદિ શ્રુતમાં યત્ન કરે છે. તો પણ તે મંદભાગી સાધુને ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે— ઉપશમના ફળથી વિધાબીજથી ધનના ફળને ઇચ્છતાં જો તેનો પ્રયાસ નિષ્ફળ જાય તો આશ્ચર્ય શું? નિયત ફળવાળાને કર્તાનો ભાવ ફળાંતર કરવા સમર્થ નથી. જેમ ઘઉં વાવીને જવના અંકુરા ન મળે. ઉપસંહાર કરતા કહે છે - જેમ બીકણ સુભટ સંગ્રામમાં પ્રવેશતા જ નાસવા માટે વલયાદિ શોધતા રહે છે, તેમ દીક્ષા લીધેલા મંદભાગ્યતાથી અલ્પસત્વી બની આજીવિકા ભયથી વ્યાકરણ આદિ જીવન ઉપાયપણે વિચારે છે - કેવા બનીને? શંકિત ચિત્તવાળા થઈ - શું આ લીધેલ સંયમને પાળવા હું સમર્થ છું કે નહીં? તથા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧/|૩|૨૦૬ થી ૨૦૮ કહ્યું છે કે લખું, ઠંડ, અનિયત, કાલાતિકાંત, વિરસ ભોજન, ભૂમિ શયન, લોચ, અસ્નાન અને બ્રહ્મચર્ય [આ બધું કેમ થશે ?] જેમ માર્ગનો અજાણ્યો વિચારે છે કે આ માર્ગ ઇચ્છિત સ્થાને જાય છે કે નહીં? એવી શંકામાં પડે છે, તેમ આ બીકણ સાધુ, સંયમભાના વહનમાં શંકિત થઈને નિમિત્ત, ગણિત આદિ આજીવિકા માટે શીખી રાખે છે. હવે મહાપુરુષનું વર્તન બતાવે છે– • સૂત્ર-૨૦૯,૧૦ - જેઓ જગપ્રસિદ્ધ અને વીરોમાં અગ્રગણ્ય છે, તેઓ યુદ્ધના સમયે પાછળ જોતાં નથી, [તેઓ સમજે છે] મરણથી વિશેષ શું થશે ? આ પ્રમાણે જે ભિન્ન ગૃહસ્થ બંધન છોડીને, સાવધ ક્રિયા ત્યાગીને સંયમમાં ઉધત થયા છે, તે મોક્ષ માટે શુદ્ધ સંયમમાં સ્થિર રહે છે. • વિવેચન-૨૦૯,૨૧૦ : જે મહાસત્વી છે, શત્રુ સામે લડતાં પ્રખ્યાત થયા છે, તેઓ શૂરવીરોમાં મુખ્ય છે, યુદ્ધ સમયે લશ્કરના મોખરે રહે છે. તેઓ યુદ્ધમાં પ્રવેશીને નાસીને જવાને દુર્ગ આદિ રક્ષણ શોધતા નથી. તેઓ અભંગકૃત બુદ્ધિવાળા છે, તે એવું માને છે કે - અહીં આપણે બીજું શું થવાનું છે ? બહુ-બહુ તો મરણ થશે. તે મરણ પણ શાશ્વત ચશના પ્રવાહવાનું છે, તેનું દુ:ખ આપણને અ૫ મધ્ય છે. કહ્યું છે કે - નાશવંત ચપળ પ્રાણો વડે અવિનશ્ચર યશ વાંછતા કદાચ શૂરોનું મરણ થાય તો પણ તેને શું નથી મળ્યું? આ દેટાંતથી બોધ આપે છે - જેમ સુભટ નામ-કુળ-શૌર્ય-શિક્ષા વડે વિખ્યાત છે, તેઓ બાવર પહેરેલા, તલવાર લીધેલા, શગુને ભેદી નાંખનારા પાછળ જોતાં નથી, તેમ મહાસવી સાધુ પણ પરલોક પ્રતિસ્પર્ધી ઇન્દ્રિય, કષાયાદિ શત્રુ વર્ગને જીતવા સંયમમાં ઉસ્થિત છે. કહ્યું છે - ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયો આત્માને જીતવા મુશ્કેલ છે, પણ આત્મા જીતતા બધું જીતાયું છે. કઈ રીતે દીક્ષા લેવા તૈયાર થયો ? ગૃહપાશને ત્યાગીને, સાવધ અનુષ્ઠાન છોડીને, આત્માને કલંકરૂપ સર્વકર્મથી નિર્મળ કરવા તૈયાર થયેલ અથવા આત્મા એટલે મોક્ષ કે સંયમ, તેના ભાવ માટે સંયમ ક્રિયામાં બરોબર લક્ષ રાખનાર થાય. • સૂત્ર-૨૧૧ - સંયમજીવી સાધુની કેટલાંક નિંદા કરે છે, પણ જેઓ આ પ્રમાણે નિંદા કરે છે તે સમાધિથી દૂર રહે છે. • વિવેચન-૨૧૧ - - X - તે સાધને કેટલાક પરસ્પર ઉપકારહિત દશનવાળા લોઢાની સળી સમાન છે, તેવા ગોશાલક મતાનુયાયી આજીવિક કે દિગંબરો જે કહે છે, તે આગળ ૧૧૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કહેશે, પણ આ સાધુઆચાર એ પરોપકારપૂર્વક શોભન જીવન છે. તે અધર્મીઓ સાધુઆચારની નિંદા કરે છે, તેથી સમાધિથી થતુ મોક્ષથી - સમ્યક્ ધ્યાનથી - સદનુષ્ઠાનથી દૂર રહે છે. હવે સાધુના નિંદકો શું બોલે છે ? તે કહે છે• સૂત્ર-૨૧૨,૨૧૩ : તમારો વ્યવહાર ગૃહસ્થ સમાન છે, પરસ્પર મૂર્શિત છો, બીમાર સાધુ માટે આહાર લાવીને આપો છો...આ પ્રમાણે તમે સરાણી છો, એક બીજાને આધીન છો, સાથ અને સન્માગરહિત છો, સંસારના અપાગ છો. • વિવેચન-૨૧૨,૨૧૩ : એકીભાવ વડે પરસ્પર ઉપકાર વડે પગ, પ્રી આદિ સ્નેહપાશ વડે બદ્ધ, સમાન વ્યવહાર-અનુષ્ઠાન જેનું છે તે સમકક્ષ, સંબંધ સમકક્ષ એટલે ગૃહસ્થના જેવું અનુષ્ઠાન કરનારા. જેમ ગૃહસ્થો પરસ્પર ઉપકાર વડે માતા પુગમાં કે પુત્ર માતામાં મર્થિત રહે, તેમ તમે પણ ગુરુ-શિષ્ય આદિ ઉપકાર ક્રિયા કલ્પનાથી પરસ્પર મુર્શિત છો. ગૃહસ્થમાં પરસ્પર દાનાદિ ઉપકારનો ન્યાય છે, પણ સાધુઓનો નથી. કેમ પસાર મૂર્ણિત છો ? એ દશવિ છે - જ્યારે કોઈ સાધુ બીમાર હોય ત્યારે ગુરુ બીજા સાધને ગ્લાન યોગ્ય આહાર શોધી તે ગ્લાનના ઉપકાર માટે આપવા તથા આચાર્યાદિની વૈયાવૃત્ય આદિ ઉપકાર માટે વર્તવા કહે છે. તેથી સાધુ ગૃહસ્થ જેવા જ છે. તે વાદીઓ કહે છે - આ રીતે પરસ્પર ઉપકાર આદિથી તમે ગૃહસ્થ જેવા સરાણી જ છો, પરસ્પર વશ વર્તી છો. યતિઓ નિઃસંગપણાથી કોઈને આધીન હોતા નથી, કેમકે તે ગૃહસ્થોનો આચાર છે. તેથી તમારો સદ્ભાવ અને પરમાર્થ નાશ પામ્યા છે, ચતુર્ગતિ સંસાર ભ્રમણથી તમે પાર જવાના નથી. આ પ્રમાણે પૂર્વપક્ષ કહો, હવે જૈનાચાર્ય તેનો ઉત્તર આપે છે– • સૂગ-૨૧૪ થી ૧૬ : આ પ્રમાણે અન્યતીથ્રિએ કહેતા મોક્ષ વિશારદ મુનિ તેમને કહે છે કે - આ પ્રમાણે બોલતા તમે જે પાનું સેવન કરો છો...તમે ધાતુના પાત્રમાં ભોજન કરો છે, રોગી સાધુ માટે ભોજન મંગાવો છો, સચિત્ત બીજ અને પાણીનું સેવન કરો છો અને ઔશિક આહાર વાપરો છો...તમે કમબંધનરૂપ તીન અભિતાપી લિપ્ત છો, વિવેકશૂન્ય અને સમાહિત છો, ઘાવને અતિ ખંજવાળવો શ્રેયસ્કર તરી. એમ કરવાથી વિકાર gધે છે. • વિવેચન-૨૧૪ થી ૨૧૬ : એ રીતે પ્રતિકૂળપણે ઉપસ્થિત વાદીને સખ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રરૂપક જૈન સાધુ કહે છે - તમે પૂર્વે જે કહ્યું તે બે પાનું સેવન છે – ૧. અસત્ પ્રતિજ્ઞાનો સ્વીકાર અથવા રાગદ્વેષાત્મક બે પક્ષ. કારણ કે તમારો પક્ષ દોષિત છતાં તેના સમર્થનથી તમે સગી છો, અમારા નિકલંક માર્ગને નિંદવાથી તમે તેણી છો, માટે તમે બે પક્ષને સેવો છો. આ પ્રમાણે બીજ, પાણી, ઉદ્દિષ્ટ કૃત ભોજનથી ગૃહસ્થ જેવા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૩/૨૧૪ થી ૨૧૬ છતાં વેષધારી સાધુ કહેવાઓ છો માટે તમે બે પક્ષનું સેવન કરો છો અથવા તમારું અસત્ અનુષ્ઠાન છે અને તમે સદનુષ્ઠાન કરનારને નિંદો છો. હવે આજીવિકાદિ પરતીર્થિ અને દિગંબરોના અસદાચારને કહે છે - “અમે અપરિગ્રહતાથી નિષ્કિંચન છીએ'' એમ માની, તમે કાંસાના પાત્રાદિ ગૃહસ્થ ભાજનોમાં ખાઓ છો, તેથી તમને અવશ્ય પરિગ્રહ થશે. તથા તમે આહારાદિમાં મૂર્છા કરો છો, તો તમારી નિપરિગ્રહત્વની પ્રતિજ્ઞા નિર્દોષ કઈ રીતે છે ? ભિક્ષા અટન માટે અસમર્થ ગ્લાનને માટે બીજા ગૃહસ્થ પાસે ભિક્ષા મંગાવો છો તો સાધુ દ્વારા લાવવાના અભાવે ગૃહસ્થ દ્વારા લાવવાની જે દોષ સંભવે છે, તે તમને અવશ્ય લાગશે. તે બતાવે છે– ૧૧૩ ગૃહસ્યોએ બીજ, સચિત પાણી આદિના ઉપમર્દનથી બનાવેલ આહાર માંદાને ઉદ્દેશીને હોવા છતાં વધેલું તમારા પભિોગમા આવશે. એ રીતે ગૃહસ્થના ઘેર, તેમના વાસણમાં ખાતાં તથા ગ્લાનની વૈયાવચ્ચ ગૃહસ્થ પાસે કરાવતાં તમે અવશ્ય બીજ, પાણી આદિ ભોજી છો. વળી છ જીવનિકાય વિરાધનાથી બનાવેલ ઉદ્દિષ્ટ ભોજન ખાવાથી અને અભિગૃહીત મિથ્યાષ્ટિ વડે સાધુની નિંદા કરવાથી કર્મબંધનરૂપ અભિતાપથી લેપાયેલા છો. સદ્વિવેક શૂન્ય છો કેમકે ભિક્ષાપાત્રાદિ ત્યાગીને ગૃહસ્થના ઘેર જમવાથીઉદ્દેશિક ભોજનથી તથા શુભ અધ્યવસાયરહિત થઈ સાધુના દ્વેષથી અસમાહિત છો. હવે દૃષ્ટાંત દ્વારા ફરી તે દોષોને બતાવે છે - જેમકે - ઘા ને અતિ ખણજ આવે તો નખો વડે ખણવાથી સારું થતું નથી, પણ તેમ ખણવાથી ઘા વધારે છે, તેથી તમે સદ્વિવેક રહિત છો. “અમે નિષ્કિંચન હોવાથી નિષ્પરિગ્રહી થઈ છ જીવનિકાયના રક્ષણભૂત ભિક્ષા પાત્રાદિ સંયમોપકરણ રાખતા નથી'' તેમ તમે માનો છો, પણ અશુદ્ધ આહાર ખાવાથી તે અવશ્ય થશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ન વિચારવાથી ખણજ માફક સારું નહીં થાય. * સૂત્ર-૨૧૭ થી ૨૧૯ : સત્યાર્થ નિરૂપક તથા તત્ત્વજ્ઞાતા મુનિ તેઓને શિક્ષા આપે છે કે - તમારો માર્ગ યુક્તિ સંગત નથી, તમારી કથની અને કરની અસમીક્ષ્ય છે. “ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર કરવો સારો, પણ ભિક્ષુ દ્વારા લાવેલ આહાર ન કરવો” એવું તમારું કથન વાંસના અગ્રભાગ જેવું દુર્બળ છે. “દાનધર્મની પ્રજ્ઞાપના ગૃહસ્થો માટે છે, સાધુ માટે નહીં” એમ તમે કહો છો પણ પૂર્વવર્તી તીર્થંકરોએ આવો ધર્મ પ્રરૂપેલ નથી. • વિવેચન-૨૧૭ થી ૨૧૯ : પરમાર્થથી જિનેશ્વરના વચન વડે યથાવસ્થિત અર્થ પ્રરૂપણાથી ગોશાળાના મતવાળા કે બોટિકોને તેમના મતના દોષદર્શનથી બોધ આપે છે - કોણ ? “અસદ્ધે સમર્થન કરવું” એવી પ્રતિજ્ઞા રહિત તે અપ્રતિજ્ઞ અર્થાત રાગદ્વેષરહિત - સાધુ, હેર ઉપાદેયનો પરિચ્છેદક - કેવી રીતે બોધ આપે ? તે કહે છે - તમારો માનેલો આ માર્ગ છે કે - “સાધુઓને નિષ્કિંચનતા થકી ઉપકરણ ન હોવાથી પરસ્પર ઉપકાર કરવો 3/8 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અયુક્ત છે.’’ તે વયન યુક્તિસંગત નથી. વળી તમે કહો છો કે - “માંદા સાધુ માટે આહાર લાવે તે ગૃહસ્થ જેવા છે.” - આ વચન વિચાર્યા વિનાનું છે. તથા તમારું કરણ પણ વિચાર્યા વિનાનું છે. - ૪ - ૪ - દૃષ્ટાંત સહિત આ વાત બતાવે છે– “સાધુએ માંદા માટે ન લાવી આપવું' એ તમારું વચન વાંસની માફક ખેંચતા તુટી જવાથી દુર્બળ છે - તે બતાવે છે. - ૪ - ગૃહસ્થ જે લાવીને આપશે તે જીવોના ઉપમર્દનથી થશે, સાધુ ઉદ્ગમાદિ દોષરહિત લાવશે માટે “ગૃહસ્થે લાવેલ સાધુ વાપરે" તે તમારું વચન દુર્બલ છે. ૧૧૪ વળી તમે કહો છો કે - “સાધુઓને દાનાદિથી ઉપકાર કરવો એ ગૃહસ્થની વિશોધિકા [પાપથી બચાવ છે અને સાધુઓ તો પોતાના અનુષ્ઠાનથી જ વિશુદ્ધિ પામે છે, તેમને દાન આપવાનો અધિકાર નથી' - તેના દૂષણો જૈન આચાર્ય બતાવે છે - ગૃહસ્થે બીમારની ચાકરી કરવી, સાધુએ નહીં આવી ધર્મપ્રરૂપણા પૂર્વે સર્વજ્ઞોએ કરી એવું તમારું કહેવું નિરર્થક છે, કેમકે સર્વજ્ઞો આવું પરિક્ષ્ણુપ્રાયઃ [નકામું] વચન પ્રરૂપે નહીં કે એષણાદોષથી અજાણ ગૃહસ્થો ગ્લાનાદિની વૈયાવચ્ચ કરે, પણ એષણા દોષના જ્ઞાત સાધુ ન કરે. વળી તમે પણ ગ્લાનનો ઉપકાર સ્વીકાર્યો છે જ, કેમકે તમે ગૃહસ્થને પ્રેરણા અને અનુમોદના કરો જ છો. છતાં નિર્દોષ રીતે માંદાની સેવા કરનારા અમારી તમે નિંદા કરો છો, માટે સાધુ ધર્મના દ્વેષી છો. - સૂત્ર-૨૨૦,૨૨૧ : સમગ્ર યુક્તિથી પોતાનો મત સ્થાપન કરવામાં અસમર્થ લાગતા લોકવાદને છોડીને ધૃષ્ટતા કરે છે...રાગદ્વેષથી અભિભૂત આત્મા મિથ્યાત્વથી અભિવ્રુત થઈ આક્રોશના શરણે જાય છે, જેમ મ્લેચ્છો પર્વતને • વિવેચન-૨૨૦,૨૨૧ : તે ગોશાલક મતાનુસારી કે દિગંબરો સર્વે અનુકૂળ યુક્તિઓ, સર્વે હેતુ દૃષ્ટાંત વડે સ્વપક્ષમાં આત્માને સ્થાપવા માટે અસમર્થ છે, તેથી આ સામર્થ્ય અભાવે સમ્યક્ હેતુ દૃષ્ટાંતો વડે વાદને ત્યાગીને તે અન્યતીર્થિવાદ ત્યાગવા છતાં ધૃષ્ટતા ધારણ કરીને આ પ્રમાણે કહે છે - માનવ ધર્મ જૂનો છે, અંગસહિત વેદ નિઃશંકપણે માનવાનો છે, તે ચારે વેદ આજ્ઞાસિદ્ધ છે, તેનું હેતુ વડે ખંડન ન કરવું. વળી આ બહારની અનુમાન આદિની યુક્તિ વડે ધર્મપરીક્ષા કરવામાં શું કરવું છે ? કેમકે બહુજનસંમત પ્રત્યક્ષ રાજા આદિએ આશ્રય આપવાથી અમારો ધર્મ શ્રેષ્ઠ છે, બીજો નહીં. ઉપર મુજબ વેદવાદીએ કહેતા જૈનાચાર્યો ઉત્તર આપે છે - અહીં જ્ઞાનાદિ સાર રહિત એવા ઘણાં વડે પ્રયોજન નથી. કહ્યું છે કે - એરંડાના લાકડાની ભારી હોય અને ગોશીર્ષસંદન પલભાર હોય, તો પણ ગમે તેટલું ગણતા બંને મૂલ્યમાં સમાન ન થાય. જેમ ગણનાથી ચંદનની તોલે એરંડા ન આવે તેમ વિજ્ઞાનરહિત મહાજન પણ મૂલ્યમાં ગણવામાં ન આવે. જેમ એક દેખતો અને સેંકડો અંધામાં ઘણાં અંધ ન લેતા એક દેખતો લેવો. એમ ગતિને ન જાણતાં ઘણાં મૂઢો પણ પ્રમાણ નથી, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૩/૨૨૦,૨૨૧ ૧૧૫ સંસારગમનમાં વક્ર અને બંધ મોક્ષમાં નિપુણ એવો એક જાણનારો પ્રમાણભૂત છે. આ પ્રમાણે રાગ-પ્રીતિ લક્ષણ, દ્વેષ પ્રીતિ લક્ષણ છે. તે બંનેથી હણાયેલ આત્માવાળા અન્યદર્શીનીઓ તથા વિપરીત બોધ વડે અતત્વ અધ્યવસાયરૂપ મિચ્યાત્વી વ્યાપ્ત સયુક્તિ વડે વાદ કરવા અસમર્થ ક્રોધ વશ થઈને અસભ્ય વચનરૂપ આક્રોશ તથા દંડ, મુષ્ટિ આદિ વડે મારવા તૈયાર થાય છે. તે માટે દૃષ્ટાંત કહે છે - જેમ મ્લેચ્છ ટંકણો દુય છે છતાં બળવાન શત્રુ વડે યુદ્ધમાં હારી જાય તો પર્વતનું શરણ લે છે, તેમ વાદમાં પરાજિત કુતીર્થિકો વાદમાં હારતા આક્રોશનું શરણ લે છે. પણ તેથી જૈન સાધુએ સામે આક્રોશ ન કરવો. કહ્યું છે કે - આક્રોશ, હનન, મારણ એ ધર્મભ્રષ્ટ બાળકને સુલભ છે પણ ધીરપુરુષ મૌનમાં વધુ લાભ માને છે. • સૂત્ર-૨૨૨ થી ૨૨૪ ઃ વાદ કરતી વખતે મુનિ પોતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે અને બીજા મનુષ્યો તેના વિરોધી ન બને તેવા આચરણથી પોતાનો પક્ષ રજૂ કરે. કાશ્યપ મહાવીરસ્વામીએ કહેલ આ ધર્મને ગ્રહણ કરીને પ્રસન્ન ચિત્તે, અગ્લાનભાવે મુનિ ગ્લાન સાધુની સેવા કરે. સમ્યગ્દષ્ટિ, શાંતમુનિ મોક્ષદાસી એવા ઉત્તમ ધર્મને જાણીને ઉપસર્ગોને સહન કરીને મોક્ષ પ્રાપ્તિ પર્યન્ત સંયમ અનુષ્ઠાન કરે. - તે હું કહું છું. • વિવેચન-૨૨૨ થી ૨૨૪ ઃ વે મુળા: સ્વપક્ષ સિદ્ધિ અને પરદોષ બતાવવા વગેરેમાં કે માધ્યસ્થ્ય આદિનો આત્મામાં પ્રાદુર્ભાવ જે અનુષ્ઠાનમાં થાય તે બહુ ગુણ કલ્પે છે - પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન આદિ કે માધ્યસ્થ વચનવાળા અનુષ્ઠાનો સાધુએ વાદ કરતા કે અન્યદા યોજવા જોઈએ. તે જ કહે છે - ચિત્ત સ્વાસ્થ્ય રૂપ સમાધિ જેને છે તે આત્મસમાધિક છે. કહ્યું છે કે - જે જે હેતુ દૃષ્ટાંત સ્થાપવા વડે આત્મસમાધિ થાય અર્થાત્ માધ્યસ્થ વચન વડે સ્વપક્ષ સિદ્ધિ કે પર અનુપઘાત થાય તેમ વાદ કરે તથા જે અનુષ્ઠાન કે વચનથી ધર્મશ્રવણ આદિ કે અન્યપ્રવૃત્તિમાં અન્યતીર્થિ વિરોધ ન કરે તેમ વર્તવું. બીજાને વિરોધ ન થાય તેવું અનુષ્ઠાન કે વચન સાધુઓ કરવું. આ પ્રમાણે પરમતનું નિરાકરણ કરી ઉપસંહાર વડે સ્વમત સ્થાપનાર્થે કહે છે - દુર્ગતિમાં ધારવાથી ધર્મ છે, તે શ્રી મહાવીર સ્વામીએ કેવળ જ્ઞાન થયા પછી દેવ, મનુષ્યોની સભામાં યથાવસ્થિત અર્થ નિરૂપણ કરીને કહ્યો છે અને પરમતનું નિરાકરણ કર્યું છે તે સમજીને સાધુ બીજા માંદા સાધુની તૈયાવચ્ચ કરે. કઈ રીતે કરે ? પોતાની શક્તિ મુજબ સમાધિ રહે તે રીતે અર્થાત્ જે રીતે આત્માને સમાધિ રહે અને પોતાના યોગો ન સીદાય તે રીતે તે ગ્લાનને સમાધિ ઉપજે તે માટે ગૌચરી આદિ લાવીને આપે. શું કરવાથી આ થઈ શકે ? આ ધર્મ સર્વજ્ઞપણીત, શ્રુત-ચાસ્ત્રિ નામક ભેદવાળો, પ્રાણીઓની અહિંસારૂપ સુંદર, પ્રીતિના કારણરૂપ છે તેમ જાણીને. સદ્ભૂત પદાર્થમાં રહેલ દૃષ્ટિ તે સમ્યગ્દર્શન જેને છે તે યથાર્થ વસ્તુને જાણનાર તથા રાગ-દ્વેષ દૂર થવાથી શાંતિરૂપ છે, તે ધર્મને સુંદર સમજી અનુકૂળ ૧૧૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરે, પણ કંટાળીને વિરૂપ ન આચરે એ રીતે સર્વકર્મ ક્ષય થાય ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં તત્પર રહે. - ૪ - અધ્યયન-૩ ‘“ઉપસર્ગપરિજ્ઞા'' ઉદ્દેશા-૩નો મુની દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૩ ઉદ્દેશો-૪ ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો, હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કહ્યા. તે ઉપસર્ગોથી કદાચ કોઈ સાધુ શીલથી ભ્રષ્ટ થાય, તેવા સાધુને આ ઉદ્દેશામાં બોધ આપે છે. - ૪ - હવે સૂત્ર • સૂત્ર-૨૨૫ થી ૨૨૮ : પૂર્વે ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ (સચિત્ત] જળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ સાંભળી મંદ સાધુ વિષાદ પામે છે...વૈદેહી નમિરાજા આહાર ન કરીને રામગુપ્તે ભોજન કરતા, બાહુકે સચિત્ત જળથી, નારાયણે અચિત્ત જળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે...મહર્ષિ-આસિલ, દૈવિલ, દ્વૈપાયન અને પારાસરે સચિત જળ-બીજ અને વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે...પૂર્વે આ મહાપુરુષો પ્રખ્યાત અને માન્ય હતા. તેઓએ સચિત જળ અને બીજનો ઉપયોગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી એવું મેં પરંપરાએ સાંભળેલ છે. • વિવેચન-૨૨૫ થી ૨૨૮ઃ [૨૨૫-] કેટલાક પરમાર્થને ન જાણનારા કહે છે કે - મહાન્ પુરુષો એવા વલ્કલચીરી, તારાગણ ઋષિ વગેરે પૂર્વકાળે તપ કરવાથી તપોધન હતા - તેમણે પંચાગ્નિ આદિ તપ વિશેષથી કાયાને ઘણી તપાવેલી, તેઓ કાચું પાણી પીને, ઉપલક્ષણથી કંદ-મૂલ-ફલાદિ ઉપભોગથી કાચા પાણીના પભિોગથી સિદ્ધિમાં ગયા. આવું સાંભળીને, તેમાં સદ્ભાવના આવેશથી અજ્ઞાની સાધુ અસ્નાનનો ત્યાગ કરીને, કાચા પાણીના પરિભોગમાં મગ્ન બની સંયમાનુષ્ઠાનમાં વિષાદ પામે છે અથવા તે કાચું પાણી પીએવાપરે-નહાય વગેરે ઉપયોગ કરે છે. પણ તે બિચારો એમ ન વિચારે કે તે તાપસ આદિ વ્રતવાળા કોઈક જાતિસ્મરણ આદિ નિમિત્તથી સમ્યગ્દર્શન પામીને જિન કથિત ભાવ સંયમ સ્વીકારી જ્ઞાનાવરણીય આદિ કર્મ દૂર કરીને ભરતાદિ માફક મોક્ષે ગયા છે. - ૪ - [૨૨૬-] કેટલાંક કુતીર્થિ સાધુને ઠગવા આમ કહે છે અથવા શીથીલ એવા જૈન સાધુ આવું કહે છે કે - વિદેહ જનપદમાં થયેલ નમી રાજા - ૪ - ફક્ત ભોજન ન કરવાથી મોક્ષે ગયા. તથા રામગુપ્ત રાજર્ષિ આહારાદિ વાપરીને મોક્ષે ગયા. બાહુક કાયું પાણી વાપરીને અને નારાયણમહર્ષિ પરિણતજળના પરિભોગથી સિદ્ધ થયા. [૨૨૭-] મહર્ષિ એવા આસિલ, દેવિલ, દ્વૈપાયન તથા પારાશર સચિત્ત પાણી, બીજ, વનસ્પતિના પરિભોગથી સિદ્ધ થયા એવું સંભળાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૪/૨૨૫ થી ૨૨૮ ૧૧૩ ૧૧૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ | [૨૨૮] આ નમી આદિ મહર્ષિઓ પૂર્વકાળમાં મહાપુરષ તરીકે પ્રખ્યાત હતા, રાજર્ષિયે પ્રસિદ્ધ થયેલા, તથા અહીં જૈનદર્શનમાં ષિભાષિત આદિ આગમમાં પણ કેટલાંક સંમત મનાએલા છે. આ પ્રમાણે અન્યતીર્થિકો કે શિથિલ જૈન સાધુ બોલે છે કે - આ બધા સયિત પાણી, બીજ આદિ ખાઈને સિદ્ધ થયા છે, એવું મેં ભારત આદિ પુરાણોમાં સાંભળેલ છે - હવે ઉપસંહારમાં તેનો પરિહાર કરે છે– • સૂત્ર-૨૨૯ - [ઉકત કથનો સાંભળી) અજ્ઞાન સાધુ, ભારથી પીડાતા ગધેડાની માફક સંયમમાં ખેદ પામે છે. અનિના સંભ્રમથી દોડતો પાંગળો અસામર્થ્યથી જેમ નાશ પામે, તેમ સંયમના ભારથી દુઃખી પાછળ જ ચાલે છે, મોક્ષે જતાં નથી. - વિવેચન-૨૨૯ : આ પ્રમાણે કુશ્રુતિ-ઉપસર્ગના ઉદયથી અજ્ઞાની સાધુ ઉક્ત વિવિધ ઉપાય સાધ્ય સિદ્ધિ ગમનને અવધારીને સંયમાનુષ્ઠાનમાં સીદાય છે પણ તે અજ્ઞાની એમ વિચારતા નથી કે તે મહર્ષિઓનું સિદ્ધિગમન કોઈ નિમિત્ત ચકી થયું છે. જેમકે જાતિસ્મરણાદિ જ્ઞાનથી કે અન્ય રીતે સખ્ય દર્શન-જ્ઞાન-ચારિ વડે વકલગીરી આદિ મોહો ગયા છે પણ સર્વવિરતિના પરિણામરૂપ ભાવલિંગ વિના ફક્ત કાચું પાણી, બીજાદિ ઉપભોગથી જીવ હિંસાથી કર્મક્ષયને પામ્યા નથી. હવે ખેદ પામવાનું દષ્ટાંત કહે છે ભાર વહનથી છિa ગધેડાની જેમ સીદાય છે. જેમ ગધેડા ભાર હલકો થતા ચાલવાના માર્ગમાં જ આળોટે છે, તેમ ઢીલા સાધુ સંયમનો ભાર મૂકી શીતલવિહારી બની જાય છે. બીજું દૃષ્ટાંત કહે છે - જેમ પાંગળો માણસ આગ વગેરેના ભયથી • x " નાસતા લોકોની પાછળ દોડે છતાં તેનાથી આગળ નીકળતા નથી, પણ તેઓ ત્યાં જ આગમાં સપડાઈ નાશ પામે છે, તેમ શીતલવિહારી મોક્ષ પ્રતિપવૃત થવા છતાં મોક્ષે પહોંચતા નથી, પણ તે સંસારમાં અનંતકાળ સુધી રહે છે. • સૂઝ-૨૩૦ + કેટલક એમ કહે છે કે - સુખથી જ સુખ મળે છે, આમ કહી જિનેશ્વર દ્વારા પ્રરૂપિત શ્રેષ્ઠ અને કલ્યાણકારી માગનો ત્યાગ કરે છે. • વિવેચન-૨૩૦ : અન્યમતના નિવારણ માટે પૂર્વપક્ષ કહે છે : મોક્ષગમનના વિચારમાં શાક્યાદિઓ કે લોચ આદિથી કંટાળેલા જૈન સાધુઓ - x - એવું બોલે છે કે માને છે - સુખથી જ સુખ મળે છે. કહ્યું છે કે - બધાં જીવો સુખમાં રત છે અને દુ:ખથી કંટાળેલા છે, માટે સુખના અર્થીએ બીજાને સુખ આપવું, સુખ આપનારો સુખ પામે છે. વળી -x• કારણ ને મળતું કાર્ય જ ઉત્પન્ન થાય. જેમકે - શાલિબીજથી શાલિનો જાંકુરો ફૂટે, જવનો ન ફૂટે. તેમ કાયાને સુખ આપતા મુક્તિ સુખ મળે, લોચ આદિ દુ:ખ આપીને સુખ ન મળે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - મનોજ્ઞ ભોજન, મનોજ્ઞ શયન - આસન, મનોજ્ઞા ઘરમાં બેસી મુનિ મનોજ્ઞ ધ્યાન કરે. વળી શાક્યપુત્ર બુદ્ધ પણ કોમળ શય્યા, પ્રાત:કાળે પાન, બપોરે ભોજન, સાંજે પીણું આદિમાં મોક્ષ જોયો છે. એ રીતે મનોજ્ઞ આહારાદિ ચિત સ્વાથ્યથી સમાધિ આપે છે, તેનાથી મુક્તિ મળે છે માટે સિદ્ધ થાય છે કે સુખથી જ સુખ મળે લોયાદિ કાય કષ્ટથી મોક્ષ ન મળે. મૂઢ મતિવાળા • x • આવું માનીને મોક્ષના વિચારમાં સર્વ દેવધર્મથી દૂર એવા જૈનેન્દ્ર શાસન પ્રતિપાદિત મોક્ષ માર્ગનો ત્યાગ કરે છે. જ્ઞાનાદિ સમાધિ તજીને સંસારે ભમે છે. [હવે જૈનાચાર્યો કહે છે-] “કારણ અનુરૂપ કાર્ય” એવું જે કહ્યું તે એકાંત નથી. કેમકે શીંગડામાંથી શર થાય છે, છાણમાંથી વીંછી થાય છે, ઇત્યાદિ. જો કે મનોજ્ઞ આહારાદિ સુખનું કારણ કહ્યું, પણ તેમાંથી વિચિકાદિનો સંભવ છે. વળી આ વૈષયિક સુખ દુ:ખ પ્રતિકાર હેતુપણે હોવાથી સુખનો આભાસ માત્ર છે, સુખ નથી. કહ્યું છે કે - દુ:ખરૂપ વિષયોમાં સુખનું અભિમાન થાય છે, સુખરૂપ નિયમાદિમાં દુ:ખ બુદ્ધિ થાય છે. કોતરેલા અક્ષરોની પંક્તિ અવળી દેખાય છે, તેમ વિપરીત ગતિના પ્રયોગથી સારા લાગે છે. તે કઈ રીતે પરમ આનંદરૂ૫ આત્યંતિક કાંતિક મોઢા સુખનું કારણ થાય? જો કે લોચ, ભૂમિશચ્યા, ભિક્ષા અટન, પપભિવ, ભૂખ-તસ્સ આદિ દુ:ખના કારણરૂપે તમે બતાવ્યા. તે અત્યંત અસત્વી, પરમાર્થની દષ્ટિ વિનાનાને દુ:ખ લાગે છે. પણ મહાપુરુષોને, સ્વાર્થ માટે અપવર્તેલા તથા પરમાર્થ ચિંતામાં એક તાનને મહાસત્વપણે આ દુ:ખો પણ સુખરૂપે થાય છે કહ્યું છે - ઘાસના સંથારે બેઠેલા, રાગમદ-મોહને નાશ કરનાર મુનિ જે મુક્તિ-સુખ પામે, તેવું સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી ? તથા “દુ:ખ દુકૃતના ક્ષયને માટે છે, ક્ષમા વૈરીના વેરનો નાશ કરે છે, કાયામાં અશુચિ વૈરાગ્ય માટે, વૃદ્ધવ સંવેગ માટે, મરણ સર્વ ત્યાગના મહોત્સવ માટે, જન્મ વહાલાની પ્રીતિ માટે છે. આ રીતે આખું જગતુ સંપદા યુક્ત છે, તેમાં વિપત્તિ કયાંથી હોય ?' વળી એકાંતે સુખથી જ સુખ માનતા સંસારની વિચિત્રતાનો અભાવ થશે. સ્વર્ગમાં રહેલા નિત્ય સુખીને ફરી સુખનો અનુભવ લેવા ત્યાંજ ઉત્પન્ન થવું પડે. નારકોને ફરી દુ:ખ ભોગવવા નાશ્તીમાં ઉત્પન્ન થવું પડે. • x • પણ એવું થતું નથી - x - તેથી કહે છે– • સૂત્ર-૨૩૧ : જિનશાસનની અવગણના કરીને, વિષય સુખથી મોક્ષસુખનો નાશ ન કરો. આસવ પક્ષને નહીં છોડો તો લોહવણિકની જેમ પસ્તાશો.. • વિવેચન-૨૩૧ - આ જૈનેન્દ્રપ્રવચન સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક મોક્ષમાર્ગ પ્રતિપાદક છે. તેને “સુખથી સુખ મળે" આદિ કહી મોહથી મોહિત બની તેને તજતાં વૈષયિક સખથી પરમાર્થ સુખ એવા મોક્ષનો નાશ ન કરો. મનોજ્ઞ હાથી કામોદ્વેગ, તેથી ચિતમાં અશાંતિથી સમાધિ થતી નથી. અસતુ પક્ષના સ્વીકારથી - X - તમે મામ આત્માની કદર્શના કરો છો જેમ લોઢાને ઉપાડનાર માર્ગમાં ચાંદી વગેરેનો લાભ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૪/૩૧ ૧૧૯ મળવા છતાં કદાગ્રહથી એમ માને કે દૂરથી લાવેલ લોટું ક્યાં મૂકી દઉં ? પછી અલ્પ લાભ થતા પસ્તાવો કરે. તેમ તમે પણ તમારો કદાગ્રહ નહીં મૂકો તો પસ્તાશો. - શાક્યાદિના દોષો કહે છે— • સૂત્ર-૨૩૨ થી ૨૩૬ : સુિખથી સુખ મળે એવું માનનારા] જીવહિંસા કરે છે, મૃષાવાદ સેવે છે, અદd વસ્તુ લે છે, મૈથુન સેવે છે અને પરિગ્રહમાં વર્તે છે. જિનશાસનથી વિમુખ, સ્ત્રીવશવર્તી, અજ્ઞાની, અનાર્ય કર્મ કરનાર, પાણ્યિા આ પ્રમાણે પ્રરૂપણા કરે છે - ... જેમ ગુમડા કે ફોલ્લાને દબાવી પરુ કાઢતા તુરંત પીડા દૂર થાય છે. તેમ સમાગમપાર્થી આી સાથે સમાગમમાં શું દોષ છે ?...જેમ ઘેટે પાણીને હલાવ્યા વિના પી લે છે. તેમ સમાગમપાર્થી સ્ત્રી સાથે સમાગમમાં શો દોષ છે ...જેમ પિંગ પક્ષિણી પાણીને હલાવ્યા વિના પી લે છે, તેમ સમાગમ પાર્ટી આી સાથે સમાગમમાં શો દોષ છે? • વિવેચન-૨૩૨ થી ૨૩૬ : હે વાદીઓ ! તમે સુખથી સુખ ઇચ્છો છો, તેથી હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહમાં વર્તી અસંયત બનો છો, તમે વર્તમાન સુખની એષણામાં અા વૈપયિક સુખના આભાસથી પારમાર્થિક એકાંત અત્યંત મોક્ષસુખને ગુમાવો છો, કેમકે પચનપાચનાદિ ક્રિયામાં વતતા સાવધ અનુષ્ઠાનના આરંભ વડે જીવહિંસા કરો છો તથા જે જીવોના શરીરનો ઉપભોગ તમે કરો છો, તેઓના સ્વામીએ તે શરીર અર્પણ કર્યા ન હોવાથી અદત્તાદાન લાગે છે, તથા ગાય, ભેંસ, બકરી, ઉંટ આદિના સંગ્રહથી તેના મૈથનનું અનુમોદન કરતા અબ્રાહ્મ છે અને ગૃહસ્થ આચરણ કરવા છતાં અમે પ્રવજિત છીએ તેમ બોલતા મૃષાવાદ લાગે છે. વળી ધન, ધાન્યાદિ પરિગ્રહથી પરિગ્રહ દોષ લાગે. મતાંતર માટે પૂર્વ પક્ષ કહે છે - X- ઉક્ત રીતે પ્રાણાતિપાતાદિમાં વર્તતા બૌદ્ધ વિશેષ કે નાયવાદી મંડલમાં રક્લા શૈવમતવાળા, સદ્ અનુષ્ઠાનથી બાજુમાં રહેલા પાર્થસ્થા કે જૈન મતના પાસસ્થાદિ કુશીલો સ્ત્રી પરીપહથી હારેલા અને અનાર્ય કર્મ કરવાથી અનાર્ય એવા તે આ પ્રમાણે કહે છે પિયાનું દર્શન જ અમને થાઓ, અન્ય દર્શનનું શું પ્રયોજન છે ? જેના વડે સરાણી યિત હોવા છતાં નિર્વાણ મળે છે - તેઓ આવું શા માટે કહે છે ? તેઓ સ્ત્રીને વશ વર્તે છે, અજ્ઞાન છે, રાગદ્વેષથી હણાયેલ ચિતવાળા છે, રાગદ્વેષને જિવનારા જિનની આજ્ઞા જે કષાય, મોહના ઉપશમના હેતુભૂત છે, તેનાથી પરોગમુખ બની સંસારાસક્ત, જૈન માર્ગ દ્વેષી છે માટે કહે છે. જેમ કોઈ ગુમડાવાળો રોગી ગુમડા કે ફોડલાની પીડા શાંત કરવાને લોહીપર કાઢીને મુહર્ત માત્રમાં સુખી થાય છે, તે દોષિત ગણાતો નથી એ પ્રમાણે સ્ત્રીએ કરેલ પ્રાર્થનામાં - સ્ત્રી સંબંધમાં ગુમડું દાબવા માફક કયો દોષ છે? આ રીતે સમાગમમાં કોઈ દોષ નથી જે કોઈને કંઈ પીડા થતી હોય તો દોષ લાગે, પણ અહીં ૧૨૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ એવું નથી, તેનું દૃષ્ટાંત કહે છે– જેમ પેટે પાણીને હલાવ્યા વિના પાણીથી પોતાને તૃપ્ત કરે છે તેમાં કોઈના ઉપઘાત થતો નથી, તેમ આ સંબંધમાં કોઈને પીડા થતી નથી અને પોતાને સંતોષ થાય છે, તો તેમાં દોષ ક્યાંથી હોય? આ જ વિષયમાં બીજું દૃષ્ટાંત કહે છે - આકાશમાં ઉડતું એવું કપિલ પક્ષી આકાશમાં રહેલું એવું ભરેલું પાણી પીએ તેમાં દોષ નથી. તેમ અહીં પણ દર્ભદાનપૂર્વક રાગદ્વેષ વિના ગાદિ માટે સ્ત્રી સંબંધ કરતા તેને દોષ નથી. આ રીતે ગુમડું દબાવવા માફક * * * ઘેટા અથવા કપિંજલના પાણી પીવાની ક્રિયા માફક - X - X - X - સ્ત્રી સંગમાં દોષ નથી તેમ કહ્યું. તથા કહે છે કે - ધર્મ માટે પુત્રની ઉત્પતિ કરવા પોતાની સ્ત્રીમાં અધિકારી તેના પતિને જેમ ઋતુકાળે શાસ્ત્રોક્ત વિધિએ સંગ કરતા દોષ નથી, તેમ ઉદાસીનપણે કામ ભોગવતા દોષ નથી. - તેનો ઉત્તર નિયુક્તિકાર આપે છે– [નિ.૫૩-] કોઈ પુરુષ શસ્ત્રથી કોઈનું મસ્તક છેદીને અવળે મોઢે ઉભો રહે, તેવી રીતે ઉદાસીન પુરષ શસ્ત્રથી ઘા કરવાનો અપરાધી ન થાય ? [નિ.૫૪-] કોઈ ઝેરનો કોગળો પીને મૌન રહે કે છાનો પીએ અને કોઈ ન દેખે તેથી શું તે પુરુષ મરતો બચી જશે? [નિ.૫૫-] કોઈ રાજાના ભંડારમાંથી મહામૂલ્ય રત્નોને ચોરીને અવળે મુખે ઉભો રહે, તો શું તેને કોઈ નહીં પકડ? આ રીતે કોઈ શઠતા કે અજ્ઞ બની ખૂન કરે - ઝેર પીએ - રત્ન ચોરે અને તેમાં માધ્યચ્ય ધારણ કરે, તેથી તેની નિર્દોષતા ગણાય ? એ પ્રમાણે અહીં મૈથુનમાં અવશ્ય રાગ થવાનો છે અને બધા દોષોનું કારણ છે, સંસાર વધારનાર છે, તો નિર્દોષતા ક્યાંથી ? કહ્યું છે કે - પ્રાણીઓના બાઘક આ શાસ્ત્રમાં મહર્ષિઓએ કહેલું છે કે - જેમ રૂ ની ભરેલી નળીમાં તપાવેલો લોઢાનો સળીયો ઘાલતાં રૂ બળે તેમ સ્ત્રીના સંગમાં યોનિમાં રહેલા જીવોનો નાશ થાય છે. આ ધર્મનું મૂળ છે, ભવ-ભ્રમણ વધાસ્નાર છે, માટે પાપને વધારવા ન ઇચ્છતા પુરો વિષમિશ્રિત અન્ન માફક તે ત્યાગવા યોગ્ય છે એમ નિયુક્તિકાર કહે છે. • સૂત્ર-૨૩૭ : ઉકત પ્રકારે મૈથુન સેવનને નિરવધ બતાવનાર પાશુ, મિશ્રાદેષ્ટિ, અનાર્ય છે, બાળકોમાં આસક્ત રહેતી પૂતના માફક તેઓ કામાસક્ત રહે છે. • વિવેચન-૨૩૭ : આ રીતે ગુમડું પીલવા આદિ દષ્ટાંત મુજબ મૈથુનને નિર્દોષ માનનારા, સ્ત્રી પરીષહથી પરાજિત, સદ્ અનુષ્ઠાનની બાજુમાં રહેલા નાયવાદિ વગેરે તથા પતિત જૈન સાધુ વિપરીત દર્શનવાળા તથા દુષ્ટ કર્મ આદરવાથી કે ધર્મ વિરુદ્ધ અનુષ્ઠાનથી અનાર્ય એવા ઇચ્છા મદનરૂપ કામભોગમાં કે કામભોગ વડે સાવધ અનુષ્ઠાનમાં કત રહે છે. અહીં લૌકિક દષ્ટાંત છે - જેમ પૂતના ડાકણ દૂધ પીતા બાળકમાં આસક્ત રહેતી, તેમ આ અનાર્યો કામાસક્ત રહે છે અથવા પૂયણ એટલે ઘેટી પોતાના Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૪/૨૩૭ બચ્ચાને વળગે છે તેમ તેઓ પણ છે અહીં કથાનક બતાવે છે— જેમ બધા પશુના બચ્ચાને સૂકા કૂવામાં સ્નેહ પરીક્ષાર્થે ફેંક્યા ત્યારે બીજી પશુ સ્ત્રી કૂવાના કાંઠે રડતી ઉભી રહે છે, પણ ઘેટી સંતાનના સ્નેહમાં અંધ બનીને પરિણામને વિચાર્યા વિના પોતે કૂવામાં પડે છે, માટે બીજા કરતા ઘેટી પોતાના સંતાનમાં વધુ સ્નેહ ધરાવે છે. - X - કામ આસક્તને દોષો બતાવવા કહે છે— • સૂત્ર-૨૩૮,૨૩૯ : જેઓ ભવિષ્ય તરફ ન જોતાં, વર્તમાન સુખની જ શોધમાં આસક્ત રહે છે, તે સૌતન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાત્તાપ કરે છે. જેમણે ધર્મોપાર્જનના સમયે ધર્મોપાર્જન કર્યું છે, તે પછીથી પસ્તાવો કરતા નથી, તે બંધનમુક્ત ધીર પુરુષો અસંયમી જીવનની ઇચ્છા ન કરે. • વિવેચન-૨૩૮,૨૩૯ : ૧૨૧ ભાવિ કામ-ભોગેચ્છાથી અનિવૃત્તને નકાદિ યાતના સ્થાનોમાં ઘણું દુઃખ પડે છે તે ન વિચારતા તથા વર્તમાન વૈષયિક સુખાભાસને જોતાં વિવિધ ઉપાયોથી ભોગોની પ્રાર્થના કરતા તેઓ પોતાનું આયુષ્ય ક્ષીણ થતાં સંવેગ પામીને અથવા યૌવન દૂર થતાં વિષયતૃષ્ણા શાંત ન થવાથી શોક કરે છે કહ્યું છે કે - [તે શોક કરે છે કે-] મુઠ્ઠીઓ વડે મેં ફક્ત આકાશને હણ્યું અને ફોતરાં જ ખાંડ્યા છે, કેમકે મેં મનુષ્ય જન્મ પામીને સત્ અર્થ માટે આદર ન કર્યો તથા સંસારનો વૈભવ અને યૌવનના મદથી સુકૃતો ન કર્યા હોય, તે બધાં વૃદ્ધાવસ્થામાં યાદ આવતા હૃદયમાં ખટકે છે. – પરંતુ જેઓ ઉત્તમ સત્વથી પહેલેથી જ તપ અને ચાસ્ત્રમાં ઉધમ કરે છે, તેમને પછીથી પસ્તાવો થતો નથી - તે બતાવે છે - આત્મહિત કરનારા ધર્મ પ્રાપ્તિના અવસરે જેણે ઇન્દ્રિયો તથા કષાયોનો પરાજય કરવામાં ઉધમ કર્યો છે, તેઓ મરણ કાળે કે વૃદ્ધાવસ્થામાં શોકાકુલ થતા નથી. ધર્મ પ્રાપ્ત કરવાનો અવસર વિવેકીઓને પ્રાયઃ સદાને માટે હોય છે. તે જ પુરુષાર્થ પ્રધાન છે. પ્રાયે તે જ કરવો ઉચિત છે. તેથી તેઓ બાળપણાથી સમજીને વિષય અભિલાષ છોડીને, તપ અને સંયમ આચરીને કર્મના વિદારણમાં સમર્થ સ્નેહાત્મક બંધનથી સર્વથા મુક્ત થઈને અસંયમ જીવિત ઇચ્છતા નથી અથવા જીવન-મરણમાં નિસ્પૃહ બની સંયમમાં ઉદ્યમ કરે છે. • સૂત્ર-૨૪૦,૨૪૧ : જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટવાળી વૈતરણી દુસ્તર છે, તેમ વિવેકહીન પુરુષો માટે લોકમાં સ્ત્રીઓ દુસ્તર છે. જેમણે સ્ત્રી સંસર્ગ અને કામશૃંગાર છોડ્યા છે, તે સર્વે ઉપસર્ગોને જીતી સંવરૂપ સમાધિમાં સ્થિત થાય છે. • વિવેચન-૨૪૦,૨૪૧ : ઉદાહરણ - જેમ વૈતરણી નદી મધ્ય ભાગે ઘણાં વેગવાળી અને વિષમતટ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોવાથી દુસ્તર છે તેમ આ લોકમાં નારીઓને વિવેકરહિત અને હીન સત્વવાળા પુરુષો દુઃખેથી છોડી શકે છે. તેણી હાવભાવોથી વિદ્વાન પુરુષોને પણ વશ કરે છે. કહ્યું છે કે - જ્યાં સુધી લીલાવાળી સ્ત્રીના નીલ પાંખવાળા કટાક્ષ બાણો - x - પુરુષના હૃદયની ધીરજને ચોરનારાં છે, તે લાગ્યા નથી, ત્યાં સુધી તે સન્માર્ગમાં રહે છે, લજ્જા અને વિનયને સાચવે છે અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે, માટે જ વૈતરણી નદી માફ્ક નારીના ફંદામાંથી છૂટવું મુશ્કેલ છે - વળી - જે સ્ત્રી સંગના વિપાકને જાણનારા ઉત્તમ પુરુષોએ અંત સુધી નારીના સંયોગને તજેલ છે. તથા તેની સાથે જ વસ્ત્ર, અલંકાર, માળાથી પોતાની કામ વિભૂષાને તજેલા છે તથા સ્ત્રીના સંગ સંબંધી સર્વે કૃત્યો તથા ભૂખ, તરસ વગેરે પ્રતિકૂળ ઉપસર્ગોના સમૂહને છોડીને, જે મહાપુરુષ સેવિત માર્ગ પ્રતિ પ્રવૃત્ત થયા છે, તે જ સ્વસ્થ ચિત્તવૃત્તિરૂપે રહેલા છે તેઓ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોથી ક્ષોભ પામતા નથી, પણ વિષયાસક્ત, સ્ત્રી આદિ પરીષહથી પરાજિત, અંગારા ઉપર પડેલા મીણ માફ્ક રાગરૂપ અગ્નિ વડે બળતા અસમાધિએ રહે છે હવે સ્ત્રી આદિ પરીપ પરાજિતના કુલ કહે છે— - સૂત્ર-૨૪૨,૨૪૩,૨૪૪ [અધુરું-] : જ્યાં પાણી સ્વકર્માનુસાર વિષાસીન કૃત્ય કરે છે, તે દુઃખી થાય છે અને કામજથી પુરુષ સમુદ્રને પાર કરતા વેપારી માફક સંસાર તરી જાય છે. સુવ્રતી ભિક્ષુ ઉકત કથનને જાણીને સમિતિ પૂર્વક વિચરે, મૃષાવાદનો ત્યાગ કરે, અદત્તાદાનનું પણ વિસર્જન કરે ઉર્ધ્વ, અધો, તિર્દી દિશામાં જે ત્રસ-સ્થાવર જીવો છે, તેની વિરતી કરે. • વિવેચન-૨૪૨,૨૪૩,૨૪૪ [અધુરું-] : ઉક્ત અનુકૂલ-પ્રતિકૂળ ઉપસર્ગને જિતનારા સર્વે દુસ્તર સંસાર તરશે. દ્રવ્ય ઓઘદૃષ્ટાંત-જેમ લવણસમુદ્રને વેપારીઓ યાન પાત્ર વડે તરે છે. તેમ ભાવ ઓઘરૂપ સંસાર સંયમરૂપી નાવ વડે સાધુઓ તરે છે, તર્યા છે, તરશે. હવે ભાવ ઓઘ જે સંસાર છે, તેમાં સ્ત્રી સંગથી ખેદ પામી, સ્ત્રી સંગથી બીજા જીવોને પીડે છે, તેઓ પોતાના પાપથી અસાતા વેદનીય બાંધે છે. ૧૨૨ હવે ઉપસંહાર કરતા ઉપદેશ આપે છે - ઉપર કહ્યું કે જેમ નારીઓ વૈતરણી નદી માફક દુસ્તર છે, તે જેણે પરિત્યાગી છે, તેઓ સમાધિપૂર્વક સંસાર તરે છે, સ્ત્રીસંગી સંસારમાં સ્વકૃત કર્મોથી જ દુઃખ પામશે. ભિક્ષુઓ આ બધું જાણીને, હૈયઉપાદેયપણે ઓળખી શોભન વ્રતવાળો બની, પાંય સમિતિએ સમિત થઈ વિયરે આમ કહી મૂળ-ઉત્તરગુણ કહ્યા. આવો બની સંયમાનુષ્ઠાન કરે. અસત્ય વચન વિશેષથી વર્ષે. દંતશોધન માત્ર પણ અદત્ત ન લે. આદિ ગ્રહણથી મૈથુન, પરિગ્રહ લેવા. તે મૈથુન આદિ યાવજ્જીવન આત્મહિત માનતો પરિહરે. ઉક્ત વ્રતોમાં અહિંસાની વૃત્તિ હોવાથી તેનું પ્રાધાન્ય બતાવવા કહે છે - ઉર્ધ્વ, અધો, તિર્થા લેવાથી ક્ષેત્ર પ્રાણાતિપાત લીધો. તેમાં જે કોઈ ત્રાસ પામે તે ત્રા - બે, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/૪/૨૪૨,૨૪૩,૨૪૪ ૧૩ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અધ્યયન-૪ “સ્ત્રી પરિજ્ઞા” ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા પર્યાપ્ત • અપતિ ભેટવાળા જીવો લેવા - આ રીતે દ્રવ્ય પ્રાણાતિપાત લીધો. બધી અવસ્થામાં • સર્વત્ર કાલે કાળ-ભાવ ભેદ ભિન્ન પ્રાણાતિપાત સ્વીકાર્યો. આ રીતે ચૌદે જીવ સ્થાનોમાં કહ્યું - કરાવવું - અનુમોડું વડે અને મન-વચન-કાયાથી પ્રાણાતિપાતની વિરતિ કરે. આ રીતે એક પાદ ઉણ બે શ્લોક વડે જીવહિંસા વિરતિ આદિ મૂગુણો બતાવ્યા. હવે મૂલ-ઉત્તર ગુણોના ફળને બતાવવા કહે છે– • સૂત્ર-૨૪૪ [અધુરથી-૩, ૨૪૫,૨૪૬ - [ઉકત હિંસાદિના ત્યાગથી શાંતિ અને નિવણિની પ્રાપ્તિ થાય છે. કાશ્યપ મહાવીર સ્વામી દ્વારા કહેલ આ ધમને સ્વીકારીને ભિક્ષુ અગ્લાના ભાવે, સમાધિયુકત થઈને રોગી સાધુની સેવા કરે. સમૃદ્ધિ, શાંત મુનિ, મોક્ષ આપવામાં કુશળ એવા આ ધમનિ જાણીને ઉપસર્ગો સહે, મોક્ષ પ્રાપ્તિ સુધી સંયમ પાળે • તેમ હું કહું છું. • વિવેચન-ર૪૪ (યુરેથી-] ર૪૫,૨૪૬ : શાંતિ એટલે કમ દાહનો ઉપશમ. નિવણિ એટલે મોક્ષપદ. તે રાગ-દ્વેષના બંદ્ધના નિવારણરૂપ પ્રતિપાદિત કર્યું છે, તે અવશ્ય ચરણકરણના અનુષ્ઠાયી સાધુને હોય છે. હવે સમસ્ત અધ્યયનનો ઉપસંહાર કરતા કહે છે - પૂવોંકત મૂળ, ઉત્તરગુણરૂપ અથવા શ્રુત-ચારિરૂપ દુર્ગતિને અટકાવવાથી ધર્મ છે, તેને આચાયદિ પાસે ઉપદેશ વડે ગ્રહણ કરે છે. તે શ્રી મહાવીર વર્ધમાન સ્વામીએ કેવળજ્ઞાન થયા બાદ ભવ્ય જીવોના ઉદ્ધારને માટે કહેલ છે. તેને સમજીને સાધુએ પરીષહ-ઉપસર્ગથી કંટાળ્યા વિના માંદા સાધુની વૈયાવચ્ચ કરવી. • કેવી રીતે ? : પોતે માંદો ન પડે તે રીતે યથાશક્તિ સમાધિ સખીને કરે. અર્થાત્ મારું જીવન સફળ થયું એમ માનતો વૈયાવચ્ચ-માંદા સાધુની સેવા કરે. આ પ્રમાણે સમ્યક રીતે જાણીને, પોતાની મતિથી કે બીજા પાસે સાંભળી મોક્ષે જવામાં અનુકૂળ એવા શ્રુત-ચા િધર્મને આદરી તે સમ્યગ્રદર્શની તથા કષાયના ઉપશમથી શીતીભૂત થઈ અથવા પરિનિવૃત કાવાળો થઈ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહીને મોક્ષે જતાં સુધી સંયમાનુષ્ઠાન વડે નિર્વાહ કરો. અધ્યયન-૩ ‘ઉપસપિરિજ્ઞા' ઉદ્દેશા-૪નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ત્તિ - અધ્યયન પૂર્ણ થવા માટે છે. જીવન - પૂર્વવત, નયચર્ચા તેમજ. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-3, ટીકાનુવાદ પૂર્ણ • ભૂમિકા : ત્રીજું અધ્યયન કહ્યું, હવે જોયું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વના અધ્યયનમાં ઉપસર્ગો કહ્યા. તેમાં પ્રાયે અનુકૂળ ઉપસર્ગો દુ:સહ્ય છે. તેમાં પણ મુખ્ય સ્વીકૃત છે તેને જીતવા આ અધ્યયન કહ્યું છે એ સંબંધે આવેલ આ અધ્યયનના ઉપકમ આદિ ચાર અનુયોગદ્વાર છે. તેમાં ઉપકમ અંતર્ગત અધિકાર બે છે. (૧) અધ્યયનનો, (૨) ઉદ્દેશાનો. તેમાં અધ્યયનનો અધિકાર નિયુક્તિકારે પૂર્વે બતાવેલ છે ઉદ્દેશાનો અધિકાર નિયુકિતકાર ધે કહેશે. હવે નિફોષ • તે ઓઘ, નામ, સમાલાપક એ ત્રણ ભેદે છે તેમાં ઓઘનિષa એ અધ્યયન, નામ નિષgી પરિફા છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને સ્ત્રી શબ્દના દ્રવ્યાદિ નિક્ષેપ કહે છે.. [નિ.૫૬-] દ્રવ્ય આ બે પ્રકારે - આગમચી, નો આગમચી. ગમગી સ્ત્રી પદાર્થને જાણનાર પણ ઉપયોગ રહિત. * * * નોઆગમચી જ્ઞશરીર, મધ્યશરીર, વ્યતિરિક્ત ત્રણ ભેદ, વ્યતિરિતના ત્રણ ભેદ : એકભવિકા, બદ્ધાયુકા, અભિમુખનામગોગા. જેના વડે ઓળખાય તે યિહ • રતન, વેશ, આદિ. ચિહમાંથી આ તે યિહ ી • જેનો વેદ નાશ પામ્યો છે તે છવાસ્થ કેવલી અથવા સ્ત્રી વેશધારી, કોઈ પણ. વેદ સ્ત્રી - પુરષ અભિશાપરૂપ વેદોદય. અમિલાપ * * * બોલાય છે. સ્ત્રી લિંગી નામો; જેમકે - શાળા, માળા આદિ. ભાવ આ બે પ્રકારે - આગમળી, નો આગમથી - આ પદાર્થજ્ઞાતા અને તેમાં ઉપયોગ હોય. * * - નો આગમથી ભાવ વિષયના નિકોપમાં આ વેદરૂપ વસ્તુના ઉપયોગયુક્ત. તેના ઉપયોગથી અનન્યપણે હોવાથી તે જ ભાવ આી છે. જેમ અગ્નિના ઉપયોગવાળો માણવક અગ્નિ થાય છે અથવા આવેદના નિવકિના ઉદયમાં આવેલ કર્મોને અનુભવે તે ભાવ ઝી આ પ્રમાણે સ્ત્રીનો નિpોપ છે. પરિજ્ઞા નિક્ષેપ “શાપરિફા" મુજબ જાણવો. હવે પુરુષ નિક્ષેપ [નિ.] નામ એટલે સંજ્ઞા. સંજ્ઞા માત્રથી પુરુષ તે નામ પુરુષ. જેમકે ઘડો, વર આદિ. અથવા જેનું નામ “પુરુષ' હોય. સ્થાપના પુરુષ - કાષ્ઠાદિની પ્રતિમા રૂપે છે. દ્રવ્ય પુરુષ નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, વ્યતિકિત-રોમાં એકભવિક, બદ્ધાયુક, અભિમુખનામગોત્ર. અથવા દ્રવ્ય પ્રઘાન તે મમ્મણ શેઠ આદિ. ક્ષેત્રને આશ્રીને તે ફોગપુરુષ - સૌરાષ્ટ્રિક આદિ અથવા જે ફોમને આશ્રીને પુરુષપણું મળે તે ક્ષેત્રપુરુષ. જે જેટલો કાળ પુરુષવેદ વેદે તે કાલપુરુષ. જેમકે હે ભગવન્! પુરુષ એ કાળથી પુરયપણે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી જે કાળે પુરષપણું અનુભવે. જેમકે કોઈ એક પક્ષામાં પુરુષપણું ભોગવે, બીજા પક્ષમાં નપુંસકપણું. જેના વડે પ્રજા ઉત્પન્ન થાય તે પુરુષ ચિહ, તેનાથી પ્રધાન તે પ્રજનન પુરુષ • x કર્મ એટલે અનુષ્ઠાનથી પ્રધાન છે * * * * * * * * * * * * * Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/ભૂમિકા ૧૨૫ કર્મપુરપ-કર્મકર, ભોગથી પ્રધાન તે ભોગ-પુરષચક્રવર્તી આદિ. કસરત, બળ, વૈર્ય, સવ આદિથી પ્રધાન તે ગુણપુરુષ. ભાવપુરુષ તે પુરુષ વેદના ઉદયે વર્તતો તે વેદવા યોગ્ય કર્મોને અનુભવે છે. આ પ્રમાણે પ્રપ શબ્દના ૧૦-નિક્ષેપ છે. હવે પૂર્વે બતાવેલા ઉદ્દેશાના અધિકાને કહે છે [નિ.૫૮] પહેલા ઉદ્દેશામાં કહ્યું છે - સ્ત્રી સાથે પશ્ચિયથી, ભિન્ન કથા આદિ આલાપથી, સ્ત્રીના અંગોપાંગની કામ અભિલાષ ચેષ્ટાને જોવાથી અલ્પ સવવાળા પુરુષને ચાસ્ત્રિની ખલના કે ભંગ થાય છે. બીજ ઉદ્દેશામાં કહ્યું છે - શીલથી ભ્રષ્ટ સાધુને આ જન્મમાં સ્વપક્ષ અને પરપક્ષ તરફથી તિરસ્કારાદિ અને તે સંબંધી કર્મબંધ થાય છે. તેથી સંસાસાગરમાં ભમણ થાય છે. શું સ્ત્રીઓએ કોઈને શીલભ્રષ્ટ કરી પોતાને વશ કર્યો છે, કે તમારે આવો બોધ આપવો પડે છે ? - હા, - તે કહે છે. [નિ.૫૯-] અભયકુમાર, ચંડuધોત, ફૂલવાલક આદિ પોતાને શૂર માનતા પુરષોને સદભાવરહિત સ્ત્રીઓએ માયા-કપટ વડે પોતાને વશ કર્યા છે, કોઈક રાજય ભ્રષ્ટ થયા. આ ત્રણના દષ્ટાંત લેવાનું કારણ - અભયમાં બુદ્ધિ, પ્રધોતમાં શૂરવીરતા અને કૂલવાલકમાં તપસ્વીત્વ હતું. [નિ.૬૦] સ્ત્રીઓને સુગતિના માર્ગમાં અર્ગલા સમાન તથા કપટમાં નિપુણ જાણીને તેનો કદાપી વિશ્વાસ ન કરવો. તેના દોષો પહેલા ઉદ્દેશામાં તથા બીજામાં પણ કહ્યા છે. તે વિચારી આત્મહિતેચ્છુઓએ વિશ્વાસ ન કરવો. [નિ૬૧-] શત્રને જીતવામાં સારી રીતે સમર્થ છતાં સ્ત્રીઓએ પુરુષોને સ્વવશ કર્યા છે, નેત્ર કટાક્ષથી બીકણ બનાવ્યા છે. અા સવવાળા તેઓ સ્ત્રીઓના પગે પડીને, ખુશામત કરી નિઃસાર બને છે તથા પોતાને શર માનતા પુરુષો પણ સ્ત્રીને વશ થઈ દીનતાવાળા થતાં પ્રત્યક્ષ દેખાય છે, તે ખરેખર શૂર નથી. તેથી સિદ્ધ થયું કે સ્ત્રીઓ અવિશ્વાસ્ય છે. કહ્યું છે - કપટથી ભરેલી, દુ:ખે સમજાવાય તેવી, ક્ષણમાં રક્ત કે વિરક્ત બનતી સ્ત્રીમાં કોણ વિશ્વાસ કરે. સ્ત્રીના હદયને ધિક્કાર થાઓ. અન્ય સાથે વાત કરે, અન્ય સાથે બેસે, અન્યને હૃદયમાં સખે અને જે મનમાં ધારે તે કરે. તે કોણ જાણી શકે કે વેબની લતાના ગુચ્છાથી ગાઢ હૃદયવાળી સ્ત્રીના ભાવ શું છે ? કે જે ભાવ ભગ્ન આશાવાળીને બોલે. સ્ત્રી જ્યાં આસક્ત થાય તો તેની વાણી શેરડીના કકડા કે સાકરના ગાંગડા જેવી મીઠી હોય, પણ જો રીસાય તો તેની વાણી લીંમડાના અંકરા જેવી કડવી થાય છે. બધું આપી દે, કામ કરી આપે, મારી નાંખે, સ્થાને સ્થાપી દે, પ્રસન્ન થાય તો જીવાડે કે રૂઠે તો ઠગે. સુકૃતનું રક્ષણ ના કરે, સ્નેહ ન કરે, દાન-સન્માન ન કરે કૂળ, પૂર્વજ, ભાવિ, શીલ એ બધું સ્ત્રીના સહવાસમાં નાશ પામે છે. કપટથી ભરેલ, સ્નેહ અને દયાવીરહિત, જૂઠું બોલનારી, એવી સ્ત્રીઓનો હદયથી વિશ્વાસ ન કરવો. જીવતા પતિને મારી નાંખે, લોકમાં વખણાવા કોઈ પતિ ૧૨૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાછળ મરી જાય, સાંપની માફક સ્ત્રીઓનું ચરિત્ર વાંકાથી પણ વાંકુ છે. ગંગાની રેતી, સમુદ્રનું જલ અને હિમવતનું પરિમાણ બુદ્ધિમાનો જાણે છે, પણ તેવા બુદ્ધિવાળા, સ્ત્રીના હૃદયને જાણતા નથી. રોવડાવે તથા રૂવે, ખોટું બોલે, પ્રતીતિ કરાવે, કપટથી વિષભક્ષણ કરી મરી જાય પણ તેના અંદરના સાચા ભાવને કોઈ જાણતું નથી. મનમાં અન્ય કાર્ય ચિંતવે બહારથી અન્ય કામ સ્થાપે, અન્ય બોલે, આરંભ જુદો કરે - કાર્ય જુદુ કરે, માટે સ્ત્રીઓ માયાનો સમૂહ અને નિકૃતિનો સાર છે. લોકમાં નિંદનીક એવા અસતનો આરંભ કરનારી તથા પરલોકમાં વૈરી સમાન કારણરૂપ સ્ત્રી જ છે. અથવા સ્વભાવથી કુટિલ એવા યુવાન સ્ત્રીઓના ચઅિને કોણ જાણે છે ? દોષોની ખાણ જેવી તેણીના શરીરમાં કામદેવ વસે છે - એમ જાણ. વળી તેણી દુષ્ટ આચરણોનું મૂળ છે, નરકની વિપુલ વતની છે, મોક્ષમાં વિના છે, બધી રીતે વર્જવા યોગ્ય છે. તે શ્રેષ્ઠ પુરુષોને ધન્યવાદ છે, જેમણે પોતાની સ્ત્રીઓ ત્યાગી, દીક્ષા લઈને વ્રતાદિ પાળી અચળ, અનુત્તર એવા શિવ સ્થાને પહોંચ્યા છે. હવે શૂર પુરુષ કેવો હોય ? તે બતાવે છે [નિ.૬૨- શ્રુત-ચા»િ ધર્મમાં જેની નિશ્ચલ મતિ છે, તેવો ઇન્દ્રિયો અને મનના શગુને જીતવાથી શૂર છે, તે જ મહાસત્વયુક્ત છે, સ્વકર્મના વિદારણમાં સમર્થ છે. કેમકે - સદનુષ્ઠાનમાં નિરુધમી જો સપુરુષ આચરીત માર્ગથી ભ્રષ્ટ થાય તો તે ગમે તેવો બળવાન હોય પણ શૂર ન કહેવાય. હવે પુરુષના સંબંધથી સ્ત્રીને થતાં દોષ કહે છે– [નિ.૬૩-] પૂર્વે જે શીલનાશ આદિ દોષો સ્ત્રી પરિચય આદિથી પુરુષોને બતાવ્યા, એટલા જ દોષો પુરપથી સ્ત્રીઓને પણ થાય છે. તેથી વિરાગમાર્ગે પ્રવૃત્ત સ્ત્રીઓએ પુરુષ પરિચયાદિ પરિહાર લક્ષણ અપમાદ જ શ્રેષ્ઠ છે. આ રીતે ‘શ્રીપરિજ્ઞા' શબ્દ પુરુષોત્તમ ધર્મ પ્રતિપાદનાર્થે છે. અન્યથા પુરુષપરિજ્ઞા એમ કહ્યું હોત. * અધ્યયન-૪ “ીપરિજ્ઞા” ઉદ્દેશો-૧ ર્ક o હવે સૂકાનુગમમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહે છે• સૂત્ર-૨૪,૨૪૮ : [જે એમ વિચારે છે કે-] હું માતા, પિતાદિ પૂર્વ સંબંધને છોડીને તથા મૈથુનથી વિરત થઈ, એકલો એકાંતમાં વિચરીશ...અવિવેકી ઓ છળથી તે સાધુ પાસે આવી કપટપૂર્વક એવા ઉપાયો જાણે છે • કરે છે, કે જેથી કોઈક સાધુઓ તેણીનો સંગ કરી લે છે. • વિવેચન-૨૪,૨૪૮ :આનો પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં કહ્યું કે - મોક્ષ માટે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨૪,૨૪૮ ૧૨૩ આજીવન દીક્ષા પાળે. તે મોક્ષ સંપૂર્ણ આસક્તિ ત્યારે તેને હોય છે. તેથી આ અધ્યયનમાં આસક્તિ વર્જવાનું કહે છે - જે કોઈ ઉત્તમ સત્વશાળી માતા-પિતા, ભાઈ-યુગ આદિ પૂર્વ સંયોગ તથા સાસુ-સસરાદિ પડ્યા સંબંધીને છોડીને માતા, પિતાદિ સંબંધરહિત કે કપાયરહિત તથા જ્ઞાન, દર્શન ચારિત્ર સહિત અથવા પોતાના હિતનાં પરમાર્થના અનુષ્ઠાન કરનાર થઈ, સંયમમાં રહીશ એવી પ્રતિજ્ઞા કરેલો છે, તે પ્રતિજ્ઞા સર્વોત્તમ છે, તે થોડામાં બતાવે છે . જેની કામવાસના દૂર થઈ છે, સ્ત્રીપશુ-નપુંસકાદિ વર્જિત સ્થાનમાં રહીશ, આ પ્રમાણે સમ્યગુ ઉત્થાનથી વિચારે છે અથવા સ્ત્રી-પશુ-પંડવર્જિત સ્થાનમાં નિર્મળ શીલ પાળનાર બની વિચરીશ. એવી પ્રતિજ્ઞા કરનાર સાધુને અવિવેકી સ્ત્રી શું કરે ? તે કહે છે– તે સાધુને બીજા કાર્યના બહાને કપટ જાળ વડે તેની પાસે આવીને અથવા તેમનું બ્રાહચર્ય ભંગ કરવા તત્પર થઈ માગધ ગણિકાદિ કુલવાલ તપસ્વી આદિને ભ્રષ્ટ કરવા જેમ વિવિધ સેંકડો કપટ કરવામાં ચતુર બનીને, જુદા જુદા ભાવથી કામના ઉદ્વેગને જગાડનારી, સારા-માઠાના વિવેકરહિત, સમીપમાં આવીને સાધુને શીલથી ભ્રષ્ટ કરે છે. અર્થાત્ ભાઈ, પુત્ર આદિ બહાનુ કરી સાધુ પાસે આવીને સંયમભ્રષ્ટ કરે. કહ્યું છે કે - પ્રિય પુત્ર, ભાઈ આદિ સ્વજનના પ્રેમને બહાને આવીને સંસારી સંબંધ સ્થાપી આ સ્ત્રીઓ પ્રચ્છન્ન પતિ કરી દે છે. અથવા તેણી ગુપ્ત નામ વડે કપટ જાળ યે છે. - x • x • x • તે સ્ત્રીઓ માયાથી ભરેલી છે, ઠગવાના ઉપાયો પણ જાણે છે. • x • વિવેકી સાધુ પણ તેવા અશુભ કર્મોના ઉદયથી તેમની સાથે સંગ કરે છે. હવે તેણીના સૂમ ઠગવાના ઉપાયો બતાવે છે– • સૂત્ર-૨૪૯ થી ર૫ર : તે સ્ત્રીઓ સાથની ઘણી નિકટ બેસે છે. કામોત્પાદક વડે ઢીલા કરી. ફરી પહેરે છે. અધોકાય ખુલ્લી કરે છે, હાથ ઉંચો કરી કાંખ બતાવે છે. ક્યારેક તે રીઓ એકાંતમાં શયન, આસન પર બેસવા નિમંત્રે છે પણ સાધુએ તેને વિવિધ પ્રકારના પાશ-બંધન જણાવા. - સાધુ તે સ્ત્રી તરફ દષ્ટિ ન કરે, તેના આ સાહસનું સમર્થન ન કરે, સાથે વિચરણ ન કરે; આ રીતે સાધુનો આત્મા સુરક્ષિત રહે. રુશીઓ સાધુને સંકેત કરીને, વિશ્વાસમાં લઈને ભોગ ભોગવવા સ્વયં નિમંત્રે છે, સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારના બંધન સમજે.. • વિવેચન-૨૪૯ થી ૨૫૨ : પાસે બેસી, સાચળને અતિશય દબાવી, અતિ સ્નેહ બતાવતી, વિશ્વાસ પમાડે છે. તથા પુરયને કામવિકાર ઉત્પન્ન થાય તેવા સુંદર વસ્ત્રોને ગુપ્ત ભાગ તરફ દષ્ટિ ખેંચવા ઢીલા કરે છે • સરખા કરે છે અર્થાતુ પોતાનો કામ અભિલાષ બતાવવા, સાધુને ફસાવવા વસ્ત્રોને ઢીલા કરી, ફરી બાંધે છે તથા પુરુષના કામને જગાડવા ૧૨૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાથળો ખુલ્લા કરે છે, બગલ દેખાડતી સાધુની સામે જાય છે . વળી - જેમાં સુવાય તે પલંગાદિ શય્યા, બેસાય તે માંગી આદિ આસન તેને ઉપભોગ માટે યોગ્ય કાળે સ્ત્રીઓ એકાંતમાં વાપરવા નિમંત્રણ આપે છે. અર્થાતુ શયન, આસનાદિનો ઉપભોગ કરવા કહે છે. તે સમયે પરમાર્થ જોનાર સાધુ વિચારે - જાણે કે આ બધાં સ્ત્રીસંબંધ કરાવનાર વિવિધ બંધનો-ફંદાઓ છે અતિ સ્ત્રીઓ આસન્નગામિની હોય છે. કહ્યું છે કે - આંબો હોય કે લીંબડો, અભ્યાસના કારણે વેલડી ત્યાં ચડી જાય છે, એ પ્રમાણે સ્ત્રીઓ પણ જે નજીક હોય તેને ઇચ્છે છે. આ પ્રમાણે સ્ત્રીઓને જાણીને, તેણી સાથે સાધએ સંગ ન કરવો. તેથી વધારે ભક્તિ પણ તજવા યોગ્ય છે. કહ્યું છે - તું તેની પાસે જે લેવા ઇચ્છે છે તે વિચારીને લે, જો આમિષના પાસમાં ફસાઈશ તો કાર્ય-અકાર્ય કરીશ. સ્ત્રીઓ પાશમાં ફસાવવા તને શયન, આસન આપવા નિમંત્રણ કરે, તો તારે ચક્ષથી ન જોવું, તેની દષ્ટિ સાથે દષ્ટિ ન મેળવવી, પ્રયોજનથી જોવું પડે તો અવજ્ઞાથી જોવું. કહ્યું છે. બુદ્ધિમાન પુરુષ સ્ત્રીથી કામ પડતાં અસ્થિરતાથી, સ્નેહવિના, અવજ્ઞા વડે જરા જુએ અને અક્રોધિત હોવા છતાં ક્રોધથી જુએ. તથા તેણીના કાર્યકરણ પ્રાર્થના પણ ન સ્વીકારે. કેમકે સંગ્રામમાં ઉતરવા માફક નકના વિપાકને જાણનારો સાધુ સ્ત્રી સાથે સંબંધ કરે તે અતિસાહસ છે તથા સ્ત્રી સાથે ગામ આદિમાં ન વિચરે. વળી તેણી સાથે એકાંતમાં ન બેસે કેમકે સ્ત્રી સાથે સંગતિ રાખવી એ સાધુઓને મહા પાપસ્થાન છે. કહ્યું છે મા, બેન, દીકરી સાથે પણ એકાંતમાં ન બેસવું. કેમકે ઇન્દ્રિયસમૂહ બળવાનું છે, પંડિત પણ તેમાં મોહાય છે. આ પ્રમાણે સ્ત્રીસંગ તજીને આત્મા બધા અપાયસ્થાનોથી રક્ષિત થાય છે. કેમકે સર્વે અપાયોનું કારણ સ્ત્રીસંગ છે, તેથી સ્વહિતાર્થી તે સંગને દૂરથી જ તજે. તે સ્ત્રીઓ ફંદા-ફાંસારૂપ કેવી રીતે છે? તે કહે છે - સ્ત્રીઓ સ્વભાવ થકી જ અનાચાર તત્પર થઈને સાધુને આમંત્રીને કહે છે - હું અમુક સમયે તમારી પાસે આવીશ, એવો સંકેત કરીને તથા ઉંચા-નીચા વચન વડે વિશ્વાસમાં પાડીને પોતે જ અકાર્ય કરવા નિમંત્રે છે. પોતાનો ઉપભોગ કરાવી સાધુને સ્વીકાર કરાવે છે. અથવા સાધુનો ભય દૂર કરવા પોતે કહે છે - જેમકે - હું મારા પતિને પૂછીને અહીં આવી છું કે તેને જમાડી, પગ ધોઈ, સૂવડાવીને, સંતોષીને તમારી પાસે આવી છે, તેથી તમે મારા પતિ સંબંધી બધી શંકા છોડીને નિર્ભયતાથી રહો. આ પ્રમાણે વિશ્વાસ પમાડીને સાધુને પોતા પાસે બોલાવે અને કહે કે - આ મારું શરીર તમારા નાના-મોટા કાર્ય માટે સમર્થ છે. માટે તમે તેનો ઉપયોગ કરો, એમ કહી લોભાવે. પરમાર્થને જાણતો સાધુ આ વિવિધ શબ્દાદિ વિષયના સ્વરૂપને જ્ઞ પરિજ્ઞાથી જાણે, આ સ્ત્રી સંસર્ગજન્ય વિષયો દુર્ગતિનો હેતુ અને સન્માર્ગમાં વિનરૂપ છે. તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના વિપાકો જાણીને ત્યાગ કરે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧/૨૫૩ થી ૨૫૬ ૧૨૯ • સૂત્ર-૨૫૩ થી ૨૫૬ - સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા અનેક ઉપાય કરે છે, પાસે આવીને કરુણ, વિનીત, મંજુલ ભાષા બોલે છે. ભોગ વશ જાણી હુકમો ચલાવે છે. જેમ શિકારી એકાકી, નિર્ભય વિચરતા સિંહને માંસના પ્રલોભનથી ફસાવે છે, તેમ સ્ત્રીઓ સંવૃત્ત, એકલા સાધુને મોહજાળમાં ફસાવે છે. જેમ થકાર અનુક્રમે પૈડાની ઘૂરીને નમાવે, તેમ સ્ત્રીઓ સાધુને ઝુકાવે છે. પાશમાં બંધાયેલ મૃગની માફક કૂદવા છતાં મુક્ત થતો નથી. વિષ મિશ્રિત ખીર ખાનાર મનુષ્ય માફક પછી તે સાધુ પસ્તાય છે. આ રીતે વિવેક પ્રાપ્ત કરી દ્રવ્ય સાધુ સ્ત્રી સહવાસ ન કરે. • વિવેચન-૨૫૩ થી ૨૫૬ ઃ જેના વડે મન બંધાય તેવા મંજુલ વચનો બોલવા, સ્નેહદૃષ્ટિથી જોવું, અંગોપાંગ પ્રગટ કરવા. તે જ કહ્યું છે - હે નાથ ! પ્રિય કાંત સ્વામી દયિત ! તમે મારા જીવિતથી પણ વહાલા છો, તમે મારા શરીરના માલિક છો. ઇત્યાદિ અનેક પ્રપંચો વડે કરુણાલાપ અને વિનયપૂર્વક સમીપ આવીને મનોહર વચન વિશ્વાસ પમાડવા કે કામ વિકાર જગાડવા બોલે છે. કહ્યું છે - મિત મધુર રિભિત વચનોથી, થોડા કટાક્ષથી હસતી, વિકારો વડે મૃગનેત્રા સ્ત્રીનું હૃદય ઢંકાયેલું છે. તથા રહસ્યાલાપ વડે મૈથુન સંબંધી વચનો વડે સાધુનું ચિત્ત વશ કરી અકાર્ય કરવા પ્રવર્તે છે અને સ્વ વશ જાણી નોકરની માફક આજ્ઞા કરે છે - વળી - જેમ બંધન-વિધિજ્ઞ સિંહને માંસપેશીના પ્રલોભનથી નિર્ભય બનેલા, એકલા વિચરતાને ગલમંત્રાદિથી બાંધે, પછી ઘણી રીતે પજવે તેમ સ્ત્રીઓ વિવિધ ઉપાયોથી મધુર વચનાદિથી કોઈ તેવા મન-વચન-કાયાથી સંવૃત્ત સાધુને સ્વવશ કરે છે. સંવૃત્ત શબ્દ સ્ત્રીના સામર્થ્યને બતાવે છે. જો સંવૃત્ત પણ બંધાય તો અસંવૃત્તનું શું ? વળી પોતાને વશ કર્યા પછી તે સ્ત્રી, સાધુને પોતાની ઇચ્છિત વસ્તુ તક્ નમાવે છે. જેમ સુતાર ચક્રના બાહ્ય ભાગને નમાવે છે, એમ સ્ત્રીઓ પણ સાધુને પોતાના અનુકૂળ કાર્યમાં પ્રવર્તાવ છે. તે સાધુ મૃગની જેમ પાશામાં બંધાઈ મોક્ષ માટે વર્તે, પણ મુક્ત થતો નથી. પછી મૃગની જેમ બદ્ધ તે સાધુ સ્ત્રીના ફંદામાં ફસાઈ કુટુંબ માટે રાત-દિવસ કલેશ પામતો પછી પસ્તાય છે. ગૃહસ્થના ઘેર આટલી બાબતો અવશ્ય સંભવે છે. જેમકે કોણ ક્રોધી કે સમચિત છે ? કોનું ધન લઉં, કોને આપું? કોણે ઉઘાડ્યુ - કોણ લઈ ગયું? કોણ પરણેલો કે કુંવારો છે? આ પ્રમાણે ચિંતામાં પડી જીવ પાપનો ભારો બાંધે છે. તથા મેં કુટુંબ માટે દારુણ કર્મો કર્યા, તેનાથી હું એકલો બળું છું. ફળ ભોગવનારા જતા રહ્યા. આ રીતે ઘણાં પ્રકારે મહા મોહથી કુટુંબ ફંદામાં પડી પસ્તાય છે. - આ વાત દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે - જેમ કોઈ વિષમિશ્રિત ભોજન જમીને પછી તેના આવેગથી આકુળ થઈને પસ્તાય છે કે - મેં પાપીએ વિના વિચારે, વર્તમાન સુખ 3/9 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માટે રસિક બનીને કડવા ફળવાળું ભોજન ખાધું, તેમ તે સાધુ પુત્ર પૌત્ર દોહિત્ર જમાઈ આદિના ભોજન, વસ્ત્ર, પરિણયન, અલંકાર, જન્મ-મરણકર્મ, રોગ ચિકિત્સાની ચિંતામાં આકુળ બની, પોતાના શરીર કર્તવ્ય વીસરીને, આલોક-પરલોકના હિતના અનુષ્ઠાનનો નાશ કરીને, રોજ તે પ્રવૃત્તિમાં આકુળ બની પસ્તાય છે. એ રીતે ઉક્ત રીતે પોતાના અનુષ્ઠાનના વિપાકને પામીને અથવા વિવેક ગ્રહણ કરી, ચાસ્ત્રિમાં વિઘ્નકારી સ્ત્રીઓ સાથે એકત્ર વસતિ કલ્પતી નથી. કોઈ મુક્તિગમન યોગ્ય કે રાગદ્વેષરહિત સાધુને પણ સ્ત્રીઓ સાથેનો સહવાસ સદનુષ્ઠાન વિઘાતકારી છે. સ્ત્રી સંબંધી દોષો બતાવી હવે ઉપસંહાર કરે છે— ૧૩૦ • સૂત્ર-૨૫૭,૨૫૮ 1 સ્ત્રી સંસર્ગ વિષલિપ્ત કાંટા જેવો જાણીને સાધુ તેનો ત્યાગ કરે, સ્ત્રીને વશ, ગૃહસ્થના ઘરમાં એકલા ઉપદેશ દાતા, ત્યાગને ટકાવી ન શકે. જે સાધુ થી સંસર્ગરૂપ નિંદનીય કર્મમાં આસકત છે, તે કુશીલ છે તેથી તે ઉત્તમ તપસ્વી સાધુ હોય તો પણ સ્ત્રી સાથે ન વિચારે. • વિવેચન-૨૫૩,૨૫૮ : સ્ત્રી સાથે સંપર્ક રાખવાથી જે કટુ વિપાક થાય છે, તે કારણથી સ્ત્રીઓ વર્જવી. તેની સાથે વાતો પણ ન કરવી. જેમ વિષ લગાવેલ કાંટો શરીરમાં ભાંગેલો હોય તો પીડા ઉત્પન્ન કરે છે, તેમ સ્ત્રીનું સ્મરણ પણ પીડા આપે છે. તેથી સ્ત્રીઓને વિષલિપ્ત કંટક સમાન જાણી ત્યાગ કરવો. કહ્યું છે - વિષ અને વિષયોમાં ઘણું અંતર છે. વિષ ખાવાથી મારે છે. વિષય સ્મરણ માત્રથી મારે છે. વિષ ખાવું સારું પરંતુ વિષય ભોગ એક વખત પણ સારો નહીં. કેમકે વિષથી એકવાર મરે પણ વિષયના આસ્વાદુ નકમાં પડે છે. તથા એકલો ગૃહસ્થને ઘેર જઈને સ્ત્રીનો વશવર્તી તેણે બોલાવેલા સમયે જઈ તેને અનુકૂળ વર્તતા ધર્મ કહે તો તે સમ્યક્ સાધુ નથી. કેમકે નિષિદ્ધ આચરણના સેવનથી અવશ્ય ત્યાં અપાય સંભવે છે. વળી કોઈ નિમિત્તથી કોઈ વૃદ્ધા આવવા સમર્થ ન હોય, ત્યારે બીજા સાધુની સહાય વિના એકલો જઈને બીજી સ્ત્રીઓ હોય અથવા કોઈ પુરુષ સાથે હોય ત્યારે સ્ત્રી-નિંદા અને વિષય-જુગુપ્સા પ્રધાન વૈરાગ્યજનક ઉપદેશ વિધિપૂર્વક કહેવો - વિધિપૂર્વક ધર્મકથન કરવું. - ૪ - હવે કહે છે - જે મંદબુદ્ધિવાળા છે, સદ્ અનુષ્ઠાન વિસારીને વર્તમાન સુખને જોનારા છે, તેઓ પૂર્વે ધર્મ કહી, પછી તેમાં ગૃદ્ધ બનીને પાસસ્થા કુશીલીયા અવસન્ના સંસક્ત કે યથાચ્છંદ માંના કંઈપણ થઈ સ્ત્રી સંબંધથી કે એકાકી સ્ત્રીને ધર્મકથનાદિ વડે - નિંદનીક કથાથી આહાર લે છે. અથવા સ્ત્રી સાથે કથા કરનાર, દૃષ્ટિ મેળવનાર, પસ્ચિય રાખનાર કે ભક્ત માનનાર રૂપ કુશીલીયા બને છે - દુરાચારી બને છે. તેથી વિકૃષ્ટ તપ કરી કાયા ગાળી નાખી હોય, તેવા સાધુ પણ આત્મહિતને માટે સમાધિમાં શત્રુરૂપ સ્ત્રીઓ સાથે વિચરે નહીં - રહે નહીં બળતા અંગારાના સમૂહ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧/રપ૭,૨૫૮ ૧૩૧ જેવી માનીને સ્ત્રીને દૂરથી જ વર્જવી. કેવી સ્ત્રીઓ સાથે ન વિચરવું? તે શંકાનો ખુલાસો કરે છે– • સૂત્ર-૨૫૯ થી ૨૬૨ : ભલે પોતાની પુત્રી, પુત્રવધુ ધાબી કે દાસી હોય, મોટી ઉંમરની કે કુંવારી હોય, પણ સાધુ તેની સાથે પરિચય ન કરે. - સ્ત્રી સાથે એકાંતમાં બેસેલ સાધુને જોઈને તેણીના જ્ઞાતિજનો કે મિત્રોને કદી દુ:ખ થાય છે કે આ સાધુ પણ સ્ત્રીમાં વૃદ્ધા અને આસક્ત છે, [પછી કોધથી તેઓ કહે છે-] તું જ આ સ્ત્રીનો રક્ષણ અને ભરણ-પોષણ કરનાર મનુષ્ય હો તેમ લાગે છે. ઉદાસીન શ્રમણને આવી સ્થિતિમાં જોઈને કોઈ ક્રોધિત થઈ જાય છે. તેઓ રુમીમાં દોષ હોવાની શંકા કરે છે કે - આ સ્ત્રી સાધુને ભોજન આપે છે. સમાધિ ભ્રષ્ટ શ્રમણ જ તે સ્ત્રીઓ સાથે પશ્ચિય કરે છે. તેથી સાધુ આત્મહિત માટે સ્ત્રીની શય્યા નજીક ન જાય. • વિવેચન-૫૯ થી ૨૬૨ : - દીકરી હોય, પુત્રવધૂ હોય, દૂધ પાનારી આદિ પાંચ ધાવમાતાઓ માંની કોઈપણ એક ધાવમાતા હોય કે જે માતા તુલ્ય છે, બીજી સ્ત્રીઓ તો દૂર રહી, પાણી લાવનાર દાસી હોય તો પણ આ બધી સ્ત્રીઓથી દૂર રહે, તેથી સાથે ન વિચરે, ન એકલો બેસે કે ન સંપર્ક કરે. તે મોટી હોય કે નાની, તેની સાથે પરિચય પણ ન કરે, ભલે સાધુને દીકરી, પુત્રવધૂ આદિમાં કુવાસનાદિ નથી થવાના પણ એકાંતમાં સાથે રહેતા બીજાને શંકા ઉત્પન્ન થાય છે, તે ન થાય માટે સ્ત્રી સંપર્કનો ત્યાગ કરવો. - હવે બીજાને કેવી શંકા થાય ? તે કહે છે - એકલી સ્ત્રી સાથે સાધુને જોઈને બીજી સ્ત્રીઓ અથવા તે સ્ત્રીના રવજનાદિને મનમાં દુ:ખ થાય અને તેઓ શંકા કરે છે કે જેમ પ્રાણીઓ ઇચ્છા-મદન-કામથી ગૃદ્ધ છે, તેમ આવો આ શ્રમણ સ્ત્રીના મુખને જોવામાં આસક્ત ચિત થઈને પોતાનો સંયમ વ્યાપાર છોડીને આ સાથે નિર્લજ્જ થઈને રહે છે. કહ્યું છે કે - માથું મુંડાવેલ છે, મોટું ગંધાય છે, ભીખ માગીને પેટ ભરવું છે, શરીર મેલું અને શોભારહિત છે, છતાં આશ્ચર્ય છે કે તેના મનમાં જી કામવાંછા રહેલી છે. તથા અતિ ક્રોધથી બળેલા તેઓ બોલે છે કે - હે સાધુ! તું એનો ધણી થઈને બેઠો છે, માટે તેણીનું રક્ષણ, પોષણ કર અથવા આજ સુધી અમે તેણીના ભરણપોષણની ચિંતા કરી. હવે તું જ તેનો ધણી છે, જેથી તારી સાથે મોકલી સતદિન પડી રહે છે. – વળી તે તપ કરનાર સાધુ, રાગદ્વેષરહિત ઉદાસીન જાણીને, તપથી ગાળેલી કાયાવાળો, વિષયવ્હેપી સાવ હોય અને સ્ત્રી સાથે એકાંતમાં ધર્મની વાતો કરતો હોય, તો પણ કેટલાંક પુરષો તેના પર કોપે છે અથવા સાધુની પોતાની ધર્મપ્રવતિમાં ઉદાસીન અને ગ્રી સાથે વાત કરતો જાણી કેટલાંક પુરષો કોપે છે. તો વિકારવાળા ભાવ જોઈને કેમ ન કોપે ? અથવા તેઓ સીદોષની શંકાવાળા થાય છે, તે આ ૧૩૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રમાણે આ સ્ત્રી સાધુ માટે વિવિધ આહાર બનાવે છે - x - માટે આ સાધુ રોજ અહીં ગૌચરી માટે આવે છે અથવા સસરાને ભોજન પીરસતા જ્યારે સાધુને આવતા જુએ છે ત્યારે સસરાને અડધું આપીને આકુળ વ્યાકુળ થતી એકને બદલે બીજી વસ્તુ આપે છે ત્યારે સસરો વગેરે તે સ્ત્રીને કુલટા માને છે. દષ્ટાંત આપે છે. - કોઈ વહૂ ગામમાં નટના ખેલમાં યાતવાળા હતી. તેણે ધણી અને સસરાને ચોખાને બદલે રાઈકા ગાંધીને પીસ્યા ત્યારે ધણીએ ક્રોધિત થઈ તેણીને ઘણી મારી, કુલટા માની ઘેરથી કાઢી મૂકી. - સમાર્ગમાં વિનરૂપ સ્ત્રીઓ સાથે પરીચય રાખવો - તેના ઘેર વારંવાર જવું, વાતો કરવી, ધારીને જોવું વગેરે મોહના ઉદયે સાધુ કરે છે. તે સાધુ પ્રકર્ષથી ભ્રષ્ટ છે, ધર્મધ્યાન માટે ના મન-વચન-કાયાની પ્રવૃત્તિ થકી ભ્રષ્ટ છે, શીથીલ છે, તેથી જ સ્ત્રી સંસ્તવ કરી સમાધિ યોગથી ભ્રષ્ટ થાય છે. ઉત્તમ સાધુઓ તેવા કુમાર્ગે જતા નથી. • x • સ્ત્રીએ કરેલ માયા કે સ્ત્રીની વસતિમાં આત્મહિતાર્થી સાધુ જતા નથી. તે સ્ત્રીઓ પણ આ લોકમાં નિંદા, પશ્લોકે દુર્ગતિમાંથી બચે છે, તેથી તેણીનું પણ હિત છે. અથવા સ્ત્રી સંસર્ગ અનર્થ માટે છે, માટે હે શ્રમણ ! સ્ત્રીની વસતિ કે તેણીએ કરેલ ભક્તિરૂપ માયાને આત્મહિત માટે તું ત્યજ. શું દીક્ષા લઈને પણ કોઈક સાધુ સ્ત્રીસંબંધ કરે છે ? હા. તે કહે છે– • સુત્ર-૨૬૩ થી ૨૬૬ : કેટલાક સાધુ ગૃહત્યાગ કરવા છતાં મિશ્ર માનું સેવન કરે છે અને તેને જ મોક્ષનો માર્ગ કહે છે, કેમકે કુશીલો બોલવે શૂરા હોય છે. કુશીલ સાધુ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે, પણ છૂપી રીતે પાપ કરે છે, જ્ઞાતા પણ જાણી લે છે કે આ માયાવી અને મહાશઠ છે. દ્રવ્યલિંગી જ્ઞાની પૂછવા છતાં પોતાના દુતને કહેતો નથી. પણ આત્મપ્રશંસા કરે છે, મૈથુન ઇચ્છા ન કરો તેમ કહેતા ખેદ પામે છે. જેઓ સ્ત્રીઓનું પોષણ કરી ચૂક્યા છે, સ્ત્રી-વેદ • ખેદના જ્ઞાતા છે. તેમાં કેટલાક બુદ્ધિશાળી હોવા છતાં સ્ત્રીઓને વશીભૂત થઈ જાય છે. • વિવેચન-૨૬૩ થી ૨૬૬ : - કેટલાંક ઘર છોડીને ફરી તેવા મોહોદયથી દ્રવ્યલિંગ માત્ર રાખીને ભાવથી ગૃહસ્થ સમાન એવા મિશ્રભાવ રાખે છે. તેઓ એકાંતે ગૃહસ્થ નથી કે એકાંતે સાધુ નથી, આવા અધર્મી છતાં મોક્ષ કે સંયમના માર્ગને બોલે છે, તે કહે છે કે અમે આરંભેલ મધ્યમ માર્ગ જ શ્રેષ્ઠ છે. કેમકે આમ વર્તવાથી દીક્ષાનો નિવહિ થાય છે. આ તે કુશીલોનું માત્ર વચન-વીર્ય છે, અનુષ્ઠાન કૃત નથી અર્થાત્ તેઓ વાચા માત્રથી જ સાધુ છે, પણ તેઓ સાતા ગૌરવ-વિષય સુખાસક્ત શીતલવિહારી છે, તેમને સદનુષ્ઠાન કરણશક્તિ હોતી નથી. - વળી તે કુશીલ વચનમાત્રથી વીર્ય પ્રગટ કરી, ધર્મ દેશના અવસરે પોતાને Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧/ર૬૩ થી ૨૬૬ ૧૩૩ ૧૩૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દોષરહિત કે નિર્દોષ અનુષ્ઠાનવાળા કહે છે અને એકાંતમાં પાપ કે અસત્ અનુષ્ઠાન કરે છે, તે તેના દુકૃત્યોને છૂપાવવા છતાં, તેની ચેષ્ટા આદિના જ્ઞાતા-નિપુણો અથવા સર્વજ્ઞો તે જાણી લે છે અર્થાત તેના અકર્તવ્યને કદાચ સામાન્યજન ન જાણે પણ સર્વજ્ઞો તો જાણે જ છે, • x • અથવા વિદ્વાનો જાણે છે કે આ માયાવી, મહાશઠ છે, તે રાગાંઘ એવું માને છે કે મારા પ્રચ્છન્ન કાર્યો કોઈ જાણતું નથી, પણ તે પાપને પણ વિચક્ષણો જાણી લે છે. કહ્યું છે કે - લવણ ખારું નથી કે ઘી-તેલ ચોળાતું નથી તેમ કોઈ બોલે તો પણ અનુભવનારને છેતરી ન શકે, તેમ કલ્યાણ અનુભવતા આત્માને કઈ રીતે છેતરી શકાય? - વળી પોતે કરેલા છૂપા પાપો સંબંધી આચાર્યાદિ પૂછે તો તે બોલતો નથી કે મેં અકાર્ય કર્યું છે. કદાચ તે માયાવી પોતાના પાપ ન કહે ત્યારે બીજા કોઈ પ્રેરણા કરે તો તે અજ્ઞાની કે રાગદ્વેષથી ભરેલો પોતાની પ્રશંસા કરી પાપને છૂપાવે છે અને ધૃષ્ટતાથી કહે છે કે - હું આવું અકાર્ય કઈ રીતે કરી શકું ? વળી કોઈ પુનઃ પ્રેરણા કરે કે- આવો પુરષ વેદોદયને અનુકૂળ મૈથુન અભિલાષ ન કરીશ, ત્યારે તે ગ્લાનિ પામી આંખ આડા કાન કરે છે અથવા મર્મવિદ્ધ થઈ ખેદથી કહે છે કે - હું પાપી છું તે ઠીક છે, હું જો અપાપી હોઉં તો મારાથી શું થાય ? કેમકે વિષરહિત સાપને લોકો પણ પીડા કરે છે. - સ્ત્રીને પોષે તે સ્ત્રી પોષક - અનુષ્ઠાન વિશેષમાં રહેલા અર્થાત્ ભુતભોગી મનુષ્યો તથા સ્ત્રીવેદ-માયાથી ભરેલી સ્ત્રી છે, તેવું પોતાની ઔત્પાતિકી આદિ બુદ્ધિથી જાણનાર નિપુણો પણ, કોઈક મહામોહાંધ ચિત્તથી, સંસારમાં અવતરાવનાર માગી સમાન સ્ત્રીઓને વશ થઈ, તેણીની નિકટ જાય છે અને તેણી - X - જે કંઈ કાર્યઅકાર્ય કહે, તે-તે કરે છે, પણ એમ જાણતા નથી કે આ કાર્ય કરાવનાર આવી છે. જેમકે - [પોતાનું કામ કઢાવવા] આ હસે છે, ડે છે, વિશ્વાસ પમાડે છે, પણ પોતે પુરુષનો વિશ્વાસ કરતી નથી. માટે કુશીલયુક્ત પુરુષે સ્ત્રીઓને શ્મશાનમાં લઈ ગયેલા ઘડા માફક તજી દેવી. સ્ત્રીઓ સમુદ્રના તરંગ જેવી ચંચળ છે, સંધ્યાના વાદળ સમ ક્ષણિક રાગવાળી છે. કાર્ય પૂર્ણ થતાં અલતાના રંગને ધોઈ નાંખે તેમ પુરુષને નિરર્થક પાણી છોડી દે છે. સ્ત્રી સ્વભાવનું દટાં યુવક કામશાસ્ત્ર ભણવા પાટલી પુત્ર ગયો. રસ્તામાં બીજા કોઈ ગામમાં કોઈ સ્ત્રીએ કહ્યું - હે સુકુમાર સોહામણા પુરુષ! તું ક્યાં જાય છે ? યુવકે ખરી વાત કહી, તે સ્ત્રી બોલી-ભણીને મારી પાસે આવજે. પછી ભણીને તે ત્યાં આવ્યો. તે સ્ત્રીએ તેને સ્નાનાદિથી તૃપ્ત કરી, તેને વશ કરતાં, તે પક્ષે સ્ત્રીને હાથ વડે ગ્રહણ કરી. તે સ્ત્રી ચીસો પાડવા લાગી, લોકો આવતા પુરષ પર પાણીનો ઘડો ફેંક્યો. પછી લોકોને ગમે તે સમજાવી દૂર કર્યા. પછી એ યુવકને પૂછયું કે તેં કામશાસ્ત્રમાં સ્ત્રી સ્વભાવનું જ્ઞાન મેળવ્યું છે ? - [આ રીતે ઉપદેશ આપે છે કે-] સ્ત્રીનું ચત્રિ દુર્વિજ્ઞોય છે માટે તેમાં આસ્થા ન કQી. કહ્યું છે કે - હદયમાં અન્ય, વયનમાં અન્ય, કર્મમાં અન્ય આગળ અન્ય, પાછળ અન્ય ઇત્યાદિ સ્ત્રીઓને બધું અન્ય છે [માટે તે અવિશ્વાસ્ય છે.] હવે આ લોકમાં જ સ્ત્રીસંબંધી વિપાકને બતાવે છે– • સૂત્ર-૨૬૭,૨૬૮ , પરી સેવન કરનારના હાથ, પણ છેદીને આગમાં સેકે છે, અથવા માંસ, ચામડી કાપીને, તેના શરીરને ક્ષારથી સિંચે છે. પાપથી સંતપ્ત પરષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પણ એવો નિશ્ચય નથી કરતાં કે હવે આ પાપ નહીં કરીએ. • વિવેચન-૨૬૭,૨૬૮ : સ્ત્રીનો સંગ જ સગીને હાથ-પગના છેદન માટે થાય છે. અર્થાત્ આ મોહાતુરને આ સંબંધથી હાથ-પગનું છેદનાદિ થાય છે. અથવા તે પરદાદા સેવીના માંસાદિને કાપીને અગ્નિથી તેમને જીવતા રોકે છે, રીના સંબંધીઓના કહેવાથી રાજપુરષો તે પરદાસ સેવીને ત્રાસ આપે છે, વાંસડાથી છોલીને તેના ઉપર ક્ષારવાળું પાણી નાંખે છે. વળી તે પાપીઓ સ્વકૃત દોષથી કાન, નાક તથા કંઠનું છેદન સહન કરે છે. આ પ્રમાણે ઘણી વિડંબણા મનુષ્ય જન્મમાં પાપકર્મથી પામીને નરકથી અધિક વેદનાને અનુભવે છે. “હવે અમે આવા પાપ કરી નહીં કરીએ” એવું બોલે છે - વિચારે છે. આ લોક-પરલોક સંબંધી ઘણી દુ:ખ વિડંબના સહે છે, પણ તે પાપથી નિવૃત થતા નથી. સૂત્ર-૨૯,૨eo - આ લોક કૃતિ છે અને સ્ત્રી-વેદમાં પણ સુકથિત છે કે સ્ત્રીઓ કહેલી વાતનું કાર્ય દ્વારા પાલન કરતી નથી...સ્ત્રીઓ મનમાં કંઈક જુદુ વિચારે છે, વાણીથી જુદુ કહે છે અને કાર્ય કંઈક જુદુ જ કરે છે, તેથી સાધુ સ્ત્રીઓને ઘણી માયાવી જાણી તેણીનો વિશ્વાસ ન કરે. • વિવેચન-૨૬૬,૨૩૦ : ગુરુ પાસેથી અથવા લોકથી સાંભળેલું છે કે સ્ત્રીઓનું ચિત ઘણું ગૂઢ છે, તેનો સંગ કડવા વિપાકવાળો છે, સ્ત્રીઓ ચલ સ્વભાવવાળી છે, દુષ્પચિારા અને ટૂંકી દષ્ટિવાળી છે, સ્વભાવે તુચ્છ અને અહંકારી છે એવું કોઈએ સારી રીતે કહ્યું છે અથવા ઘણા કાળથી લોકશ્રુતિ પરંપરા થકી જાણેલું છે તથા સ્ત્રી સ્વભાવ જણાવનાર શાસ્ત્રમાંથી કે સ્ત્રીના આ સ્વભાવને તેના સંબંધના વિપાકથી આ વાત જણાય છે. કહ્યું છે કે - સ્ત્રીનું હૃદય ઘણું ગૂઢ છે. તેણીનું મુખ દર્પણમાં રહેલું છે. તેના ભાવ જાણવા પર્વત માર્ગમાં રહેલ દુર્ગ જેવા વિષમ છે. તેણીનું ચિત્ત કમળ x ઉપર પાણી જેવું ચંચળ છે, સ્થિર રહેતું નથી. સ્ત્રીઓ વેલડી માફક વિષના અંકુરા જેવા દોષો વડે વધેલી છે. સારી રીતે જીતેલી, પ્રીત કરેલી, અસર કરેલી હોય, તો પણ સ્ત્રીનો વિશ્વાસ ન કરવો. સ્ત્રીની કામના કરતા જેણે દુઃખ ન ભોગવ્યા હોય તેવો કોઈ પુરુષ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૧/૨૬૬,૨૩૦ ૧૫ જીવલોકમાં હોય તો આંગળી ઊંચી કરે. સ્ત્રીની આ પ્રકૃતિ છે કે, તે બધા પુરષનું મન વિહળ કરી દે છે, પણ કામથી નિવૃત્ત થયો હોય તો, તેનું મન બી ચંચળ કરી શકતી નથી. હવે અકાર્ય કરીશું નહીં એમ કહેવા છતાં કાયાથી વિરુપ આચરણ જ કરે છે. અથવા પાપકર્મ નહીં કરું એવું બૂલ કરીને પણ ફરી કુકર્મો કરે છે. - હવે સૂત્રકાર સ્ત્રીનો સ્વભાવ પ્રગટ કરતા કહે છે - પાતાળના ઉદર જેવા ગંભીર મન વડે સ્ત્રીઓ મનથી જુદુ ચિંતવે છે, માત્ર કાનને ગમે પણ પરિણામે ભયંકર એવી વાણીથી જુદું જ બોલે છે, વર્તનમાં કંઈ જુદુ જ કરે છે. આ રીતે સ્ત્રીઓ ઘણી માયાવી છે. આવું જાણીને સાધુ, સ્ત્રીનો વિશ્વાસ ન કરે, તેની માયા જાળમાં ના ફસાય. ટાંત કહે છે દત્તને કોઈ ગણિકાએ અનેક પ્રકારે ઠગવા છતાં તેણે વેશ્યાને વાંછી નહીં, તેથી તેણી બોલી કે ધે મારે દૌભગ્યથી લંક્તિ એવીને જીવીને શું પ્રયોજન છે? હવે હું અગ્નિ પ્રવેશ કરીશ. ત્યારે દવે કહ્યું કે વૈશ્યા માયાથી આવું પણ કરે છે. વેશ્યા પૂર્વે ખોદાવેલી સુરંગમાં થઈ, અગ્નિ સળગાવી, ઘેર જતી રહી. દત્તે તેણીના કપટને વિચાર્યું તો પણ ધૂતએ તેને અગ્નિમાં ફેંકી દીધો. માટે સ્ત્રીઓનો વિશ્વાસ કરવો નહીં. • સૂત્ર-૨૭૧ થી ૨૩૪ - વિવિધ વસ્ત્રો અને અલંકારયુક્ત કોઈ યુવતી શ્રમણને કહે છે કે હે ભયથી બચાવનાર / મને ધર્મ કહો, હું વિરત બની સંયમ પાળીશ. અથવા શ્રાવિકા હોવાથી હું સાધુની સાધર્મિણી છું. પણ જેમ નિના સહવાસથી લાખનો ઘડો પીગળે તેમ સ્ત્રી સંસર્ગથી વિદ્વાન વિષાદ પામે છે. જેમ લાખનો ઘડો અગ્નિથી તપ્ત થઈ શીઘ નાશ પામે છે, તેમ મીના સંસર્ગથિી સાધુ શીઘ સંયમથી ભ્રષ્ટ થાય છે. કોઈ સાધુ પાપકર્મ કરે છે, પણ પૂછીએ તો જલ્દી કહે છે કે હું પાપકર્મ કરતો નથી, સ્ત્રી તો બાળપણથી મારા ખોળે મેલી છે. • વિવેચન-૨૦૧ થી ૨૭૪ : અભિનવ યૌવના સ્ત્રી વિવિધ વય અલંકારથી વિભૂષિત શરીર બનીને કપટથી સાધુને કહે છે - હું ઘરના ફંદાથી વિરત છું, મારો પતિ મને અનુકૂળ નથી, મને તે ગમતો નથી અથવા તેણે મને ત્યાગી છે. માટે હવે હું સંયમને આવરીશ અથવા બીજા પાઠ મુજબ મૌન અર્થાત મુનિનું વર્તન એટલે સંયમને આદરીશ. માટે હે ભયકાત! મને ધર્મ કહો, જેથી હું તમે કહેલા ધર્મને સાંભળીને દુ:ખોનું ભાજન ન બનું. અથવા આવા બહાને સ્ત્રીઓ સાધુ પાસે આવીને કહે છે કે - હું શ્રાવિકા છું, તેથી સાધની સાઘર્મિણી છું, આવી માયાથી નજીક આવીને કુલવાલુક માફક સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે અર્થાત નું સાંનિધ્ય બ્રહ્મચારીને મહા અનર્થ માટે થાય છે. કહ્યું છે કે - તે જ જ્ઞાન, તે જ વિજ્ઞાન, તે તપ અને તે સંયમ - બધું જ સ્ત્રીના એક પગલાંથી ભ્રષ્ટ થઈ જાય છે. આ જ વાત માટે દૌટાંત આપે છે - લાખનો ઘડો. જેમ અગ્નિ પાસે રાખતા જલ્દી પીગળી જાય છે, તેમ સ્ત્રીઓ પાસે બેસતા બીજા તો ૧૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઠીક પણ વિદિત વેધ-વિદ્વાન પણ ધર્માનુષ્ઠાનમાં ઢીલો બની જાય છે. આ પ્રમાણે સ્ત્રીસંસર્ગના દોષ બતાવી હવે તેના સંપર્શજન્ય દોષો બતાવે છે. જેમ અગ્નિ ઉપર રહેલો લાખનો ઘડો અગ્નિનો સ્પર્શ થતાં શીઘ નાશ પામે છે, તે જ પ્રમાણે સ્ત્રીઓની સાથે વસનારા નાશને પામે છે. લાખના ઘડાની માફક કઠણ વ્રત-નિયમોનો ત્યાગ કરીને સંયમરૂપી શરીર થકી ભ્રષ્ટ થાય છે - વળી - - ઉક્ત સંસારની સંગીણીમાં આસક્ત પુરષો આલોક-પરલોકને વિસારીને મૈથુન સેવનાદિ પાપકર્મ કરે છે સમ્યક અનુષ્ઠાનથી ભ્રષ્ટ થઈને ઉકટ મોહવાળાને જ્યારે આચાર્યાદિ પ્રેરણા કરે ત્યારે તેઓ કહે છે કે - આવા ઉત્તમકૂળમાં જન્મેલો હું આવું પાપના ઉપાદાનરૂપ કાર્ય ન કરું. આ સ્ત્રી તો મારી પૂર્વની બી સમાન છે, ખોળામાં બેસનાર હતી, પૂર્વના અભ્યાસથી જ મારી સાથે આવો ભાવ રાખે છે. સંસારના સ્વભાવનો જ્ઞાતા પ્રાણનો નાશ થતાં પણ આવું વ્રતભંગનું કાર્ય ન કરું. • સૂત્ર-૨૭૫ થી ૨૩૭ - તે અજ્ઞાનીની બીજી અજ્ઞતા એ છે કે - તે પાપકર્મ કરીને ફરી ઇન્કાર કરે છે. એ રીતે તે બમણું પાપ કરે છે. તે પૂજા-કામી અસંયમને ઇચ્છે છે. દેખાવમાં સુંદર, આત્મજ્ઞાની સાધુને આમંત્રણ આપીને તેણી કહે છે કે હે ભવતારક! આપ આ વસ્ત્ર, પત્ર, આક્ષ કે પાન ગ્રહણ કરો. ભિક્ષુ આને પ્રલોભન સમજે. ઘરે જવાની ઇચ્છા ન કરેવિષયપાશમાં બંધાનાર મંદપરય ફરી મોહમાં પડે છે - એમ હું કહું છું. • વિવેચન-૨૭૫ થી ૨૩૭ : તે અજ્ઞાની, રાગદ્વેષથી આકુળ અને પરમાર્થને ન જોનારાનું આ બીજું અજ્ઞાનપણું છે એક તો અકાર્યકરણથી ચોથું વ્રત ભાંગ્યુ, બીજું તે વાતનો અપલાપ કરીને મૃષાવાદ સેવે છે, તે બતાવે છે કે - જે અસતનું આચરણ કરે છે અને બીજા કોઈ પ્રેરણા કરે તો કહે છે - એ પાપ મેં નથી કર્યું. તેને આવા અસદ્ અનુષ્ઠાન અને જૂઠું બોલવાથી બમણું પાપ થાય છે - તે શા માટે જૂઠું બોલે છે ? તે સકાર અને પુરસ્કારનો અભિલાષી, મારો લોકમાં અવર્ણવાદ ન થાઓ, એમ વિચારી કાર્યને છૂપાવે છે તેથી તે અસંયમનો સેવનારો “વિષષી બને છે. સુંદર ચહેસવાળા આત્મજ્ઞ સાધુને જોઈને કેટલીક દુરાચારિણી સ્ત્રીઓ નિમંત્રણ કરીને કહે છે કે - હે રક્ષણહાર સાધુ! વસ્ત્ર, પત્ર, ખાન, પાન આદિ વસ્તુનું આપને પ્રયોજન હોય તો તમને હું બધું આપીશ, તમે મારે ઘેર આવીને તે ગ્રહણ કરો. હવે ઉપસંહારાર્થે કહે છે આ સ્ત્રીઓનું વસ્ત્રાદિનું આમંત્રણ સાધુએ “નીવારકા” જાણવું. જેમ કોઈ ભવિશેષથી ભૂંડ વગેરે વશમાં આવે છે, તેમ સાધુ પણ આવા કોઈ આમંત્રણથી વશ થાય છે. તેથી તેણીના ઘેર જઈ, વસ્ત્રાદિ ન ઈચ્છે અથવા ગૃહ જ આવતરૂપ છે, તેમ માનીને તે ગૃહભ્રમની ઇચ્છા ન કરે - શા માટે ? - તે વશીકૃત શબ્દાદિ વિષયો જ દોરડા બંધન છે, તેનાથી બંધાઈ પરવશ કરેલો નેહરૂપ પાશાને તોડવા Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨૭૫ થી ૨૭૭ ૧૩ ૧૩૮ અસમર્થ થઈ ચિત્તની વ્યાકુળતા પામે છે, હવે હું શું કરું ? એમ તે જડ વારંવાર મુંઝાય છે. - X - X - અધ્યયન-૪ “સ્ત્રીપરિજ્ઞા'' ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ક અધ્યયન-૪ “સ્ત્રીપરિજ્ઞા” ઉદ્દેશો-૨ o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો આરંભ કરે છે - તેનો સંબંધ આ પ્રમાણે - આ પૂર્વોક્ત ઉદ્દેશામાં “શ્રીના પરિચયથી ચારિત્ર ખલન” મે કહ્યું. ખલિત શીલવાળાની જે અવસ્થા અહીં થાય છે. તેના દ્વારા થતાં કર્મબંધને અહીં જણાવે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું સૂત્ર આ પ્રમાણે • સત્ર-૨૩૮ - સાધુ, મીમાં રાગ ન કરે, ભોગની ઈચ્છા થાય તો ફરી વિરકત બને. છતાં કેટલાંક સાધુ ભોગ ભોગવે છે, તે શ્રમણોના ભોગ તમે સાંભળો. • વિવેચન-૨૩૮ - આ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે - વિષયપાશથી બંધાયેલો મોહ પામે છે, જેથી એક-રાગદ્વેષરહિત બનીને સ્ત્રીમાં રામ ન કરે અને પરંપર સૂગ સંબંધ છે કે . જોવાલાયક સાઘને જોઈને કોઈ સ્ત્રી સારા અશનાદિ નીવાકલાના બહાને સાધુને ઠગે, તો તેમાં પડીને રાગી ન થાય. હવે મોન નું સ્વરૂપ કહે છે - દ્રવ્ય ઓજ તે પરમાણુ છે અને ભાવઓજ તે રાગદ્વેષ રહિતતા છે. સ્ત્રીઓમાં સગ કરવાથી આ લોકમાં જ હવે કહેવાનાર નીતિ પ્રમાણે વિવિધ વિડંબનાઓ થાય છે, તે સંબંધી કર્મબંધ થાય છે અને તેના વિપાકથી નરકાદિમાં તીવ્ર વેદના થાય છે. તેથી આ પ્રમાણે સમજીને ‘ભાવઓજ' બનીને સર્વકાળ તે અનર્થની ખાણરૂપ માં ગ ન પામે. કદાચ મોહના ઉદયે ભોગનો અભિલાષી થાય તો પણ આલોક-પરલોકના અપાયોને વિચારીને પુનઃ તે ભોગોથી વિરક્ત બને. ઉક્ત કથનનો સાર એ કે - કર્મોદયથી યિત તેમાં પ્રવૃત થાય, તો પણ હેયઉપાદેયના પર્યાલોચનથી જ્ઞાનાંકુશ વડે તેનાથી દૂર થાય. તથા [તપ વડે શ્રમણ સેવે તેથી શ્રમણ છે, તેમના ભોગ પણ તમે સાંભળો. કહે છે કે - ગૃહસ્થોને પણ ભોગો પ્રાયઃ વિડંબનારૂપ છે, તો સાધુને તો વિડંબના રૂપ જ છે. તો પછી તે ભોગવવાથી કેવી દશા થાય? તે પૂર્વે કહ્યું છે - જે કોઈ વેષ વિડંબક ધર્મરહિત સાધુ વિડંબના પ્રાયઃ ભોગોને ભોગવે છે, તે જ ઉદ્દેશાના સૂત્રથી હવે પછી બતાવશે, બીજા પણ કહે છે - દુબળો, કાણો, ખંજ, કાનરહિત, પૂંછડા વગરનો, ભૂખથી થાકેલો, વૃદ્ધ, હાંડલામાં ખાવા મોટું ઘાલતા તેનો કાંઠલો ગળામાં રહેલો છે, ઘામાંથી નીકળતા પર અને શરીરમાં હજારો કીડાથી પીડા પામતો છતાં કૂતરી આવતી જાણીને તેની પાસે દોડે છે - એમ કામ હણાયેલાને પણ હણે છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હવે ભોગીઓની વિડંબના બતાવવા કહે છે– • સૂત્ર-૨૩૯ થી ૨૮૧ - ચાથિી ભષ્ટ, સ્ત્રીમાં મૂર્ષિ, કામમાં અતિ પ્રવૃત્ત સાધુને પોતાના વશમાં જાણીને છી પણ વડે સાધુના મસ્તક પર સ્ત્રી પ્રહાર કરે છે. મી કહે છે . છે મારા વાળને કારણે તમે મારી સાથે વિહરણ ન કરતા હો તો હું લોચ કરી દઈશ, પણ તમે મને છોડીને બીજે ન જશો. જ્યારે તે સાધુ વશમાં આવી જાય ત્યારે તે સ્ત્રી તેને અહીં-તહીં કામ કરવા મોકલે છે, કહે છે કે - તુંબડી કાપવા છરી લાવો, ફળ લાવો. - વિવેચન-૨૭૯ થી ૨૮૧ - - સ્ત્રીના સંસ્તવ પછી તે સાધુ શીલભેદ-વ્યાત્રિ ખલન પામીને સ્ત્રીમાં વૃદ્ધ બને છે, તે જ વાતને વિશેષ જણાવે છે . જેની ઇચ્છા-મદનરૂપ કામમાં બદ્ધિ કે મનની પ્રવૃત્તિ છે તે કામનો અભિલાષક છે, તેને આવો કામી જાણીને, ધોળામાં કાળુ સ્વીકારનાર છે એમ સમજીને, પોતાને વશ થયો જાણીને, પોતાનું તથા તેનું કરેલું કહી બતાવે છે, તે કહે છે હે સાધુ! તારું માથું મુંડાવેલું છે, પરસેવાના મેલથી દુર્ગધ નીકળે છે, તારા બગલ-છાતી-ગુપ્ત ભાગ ગુપ્તનીય છે, છતાં મેં તને કુળ, શીલ, મયદા, લજ્જા, ધર્માદિ તજીને મારું શરીર આપ્યું, પણ તું તો ગણતરી વિનાનો છે, આ પ્રમાણે કોપાયમાન થઈને તે સ્ત્રી આ વિષયમૂર્ષિત સાધુને મનાવવા તેના પગમાં પડે છે. કહ્યું છે - કેસરા ફૂલાવેલા, મોટા માથાવાળા સિંહો, દાન મદના પાણીથી જેના કપોલ ઉપર પાતળી રેખા પડેલી છે તેવા હાથીઓ તથા મેધાવી પુરષો, શૂરવીરો સ્ત્રી પાસે કાપુરષ બની જાય છે તેથી વિષયમાં એકાંત વૃદ્ધ જાણીને પછી પોતાના ડાબા પગને ઉંચો કરીને તે સ્ત્રી, તેના માથામાં લાત મારે છે, આ પ્રમાણે તે વિડંબણા પામે છે. – હવે તે સ્ત્રી કહે છે - હે સાધુ! જો વાળવાળી એવી પત્ની સાથે તું ન વિયરે, વાળવાળી સ્ત્રી સાથે ભોગ ભોગવતા તને શરમ આવતી હોય તો તારા સંગને ઇચ્છતી એવી હું વાળનો પણ લોય કરી દૂર કરી દઈશ. પછી બીજા અલંકારાદિની તો વાત જ ક્યાં રહી ? ઉપલક્ષણથી બીજું પણ જે કંઈ દુકર વિદેશગમન આદિમાં હોય, તે બધું જ હું કરીશ. પણ મને છોડીને બીજે ક્યાંય ન જઈશ. અર્થાત મારા વિના તમારે એક ક્ષણ પણ ન રહેવું. એ જ તમને મારી પ્રાર્થના છે. હું પણ તમે જે આજ્ઞા કરશો, તે-તે કરીશ. - આ પ્રમાણે અતિ મનોહર, વિશ્વાસ્ય, અકાળ માટે સુંદર વચનો વડે વિશ્વાસ પમાડીને પછી તે સ્ત્રી શું કરે છે, તે કહે છે - વિશ્વાસના વયનો જ્યારે આ સાધુ મારે વશ થયો છે, તેમ આકૃતિથી કે ચેષ્ટા લક્ષણથી સ્ત્રીઓ જાણી લે છે, પછી તે કપટનાટકની નાયિકા સ્ત્રીઓ સાધનો અભિપ્રાય જાણીને પછી અનચિત કર્મ વ્યાપારમાં તે સાધુને યોજે છે. અથવા તેવા સાધુના વેષમાં જ તેની પાસે જે કામ કરાવે છે, તે બતાવે છે– Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨૩૯ થી ૨૮૧ ૧૩૯ ૧૪૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જેના વડે તુંબડુ છેદાય તેવી છરી આદિ લઈ આવ ! એટલે તુંબડાનું મોટું વગેરે બનાવીએ - પાગાદિની મુખાદિ કરીએ તથા સુંદર નાળિયેર વગેરેના ફળો, તુંબડા આદિ તમે લઈ આવો અથવા વાફળ એટલે ધર્મકથારૂપ વ્યાકરણ કે વ્યાખ્યાનરૂપ વાચાનું ફળ - વસ્ત્રાદિ લાવ. • સૂત્ર-૨૮૨ થી ૨૮૫ - કે સાધુ શાક પકાવવા લાકડા લાવો, તેનાથી બે પ્રકાશ પણ થશે. [કહે છે કે-] મારા પગ રંગી દો, મારી પીઠ ચોળી દો...મારે માટે નવા વસ્ત્ર લાવો અથવા આ વસ્ત્ર સાફ કરી દો. અન્ન-પાણી લાવો, ગંધ અને રજ-હરણ લાવો, મારે માટે વાણંદ બોલાવો...મારા માટે અંજનપમ, અહંકાર અને વીરા લાવો, લોuલોuના ફૂલ, વાંસળી અને ગુટિકા લાવો...ઉશીરમાં પીસેલ કોષ્ઠ, તગર, અગર લાવો. મુખ ઉપર લગાડવાનું તેલ અને વાંસની પેટી લાવો. • વિવેચન-૨૮૨ થી ૨૮૫ - - તથા શાક, ટક્ક, વસ્તુલ આદિ, પાંદડા વગેરે રાંધવા માટે લાકડા લાવો, ક્યાંક અન્ન-ભાત વગેરે રાંધવા માટે એવો પાઠ છે અથવા સો પ્રકાશ કરવા કામ લાગશે માટે અટવીમાંથી લાકડાં લાવવા કહે છે. તથા પાતરા રંગ, જેથી હું [સાવી બની સુખેથી ભિક્ષા લાવું અથવા મારા પગ અલતા આદિથી રંગ અથવા બીજું કામ છોડીને અહીં આવે અને જલ્દી મારો વાંસો ચોળ, મારું અંગ દુ:ખે છે, તેથી દબાવ, પછી બીજું કામ કરજે. - મારા વો જીર્ણ થયા છે, તેથી બીજા લાવી આપ અથવા મેલાં વસ્ત્રો ધોબીને આપ અથવા મારા વસ્ત્રો ઉંદર આદિ ખાય ન જાય તેનું ધ્યાન રાખ. અજ્ઞ, પાણી લઈ આવ. ગંધ-પુષ્ટાદિ, હિરણ્ય તથા શોભન જોહરણ લાવ. હું લોચ કરાવી શકું તેમ નથી માટે મારું માથું મુંડવા વાણંદ લાવ. હે શ્રમણ ! મને આજ્ઞા આપ, જેથી હું મારા લાંબા વાળ દૂર કરી શકું. - ૩અથ શબ્દ અધિકાર અંતર પ્રદર્શન માટે છે. પૂર્વે વેશ-ઉપકરણ આદિને આશ્રીને વર્ણન કર્યું, હવે ગૃહસ્થના ઉપકરણને આશ્રીને કહે છે. જેમકે - સાંજણીકાજલ રાખવાની નળી મને લાવી આપ, કટક-કેયુરાદિ અલંકાર લાવી આપ. પુંખણક મને આપ. જેથી હું સવલિંકારથી વિભૂષિત થઈને વીણાના વિનોદ વડે તમને પ્રસE કરે. તથા લોu, લોણના ફૂલ, કોમળ છાલવાળી વાંસની વાંસળી લાવ, તે દાંત કે ડાબા હાથ વડે પકડીને જમણા હાથ વડે વીણા માફક વગાડાય છે, એવી ગોળી લાવ, જે ખાઈને હું નષ્ટ ન થનાર ચૌવનવાળી બનું. - ઉત્પલકુષ્ઠ તથા અગર, તગર આ બંને ગંધ દ્રવ્યો છે. આ કુષ્ઠ આદિ વીરણીના મૂળ સાથે વાટવાથી જેમ સુગંધી થાય તેમ કર તથા લોઘ કુંકુમ આદિ વડે સંસ્કારીત તેલ મારા મુખ માટે અને અત્યંગન માટે લાવ. એવા તેલને લગાડવાથી મારું મુખ કાંતિવાનું થાય તથા વેણું-વાંસની બનેલી પેટી, કરંડક આદિ લાવ, જેથી તેમાં વસ્ત્રાદિ રાખું. • સૂત્ર-૨૮૬ થી ૨૮૯ : નંદી સૂર્ણકાદિ લાવો, છત્ર-પગરખાં લાવો, સૂપ છેદન માટે શસ્ત્ર લાવો, ગળી આદિથી વા રંગાવી આપો...શાક બનાવવા તપેલી લાવો, અબળા આદિ, ઘણી લાવવાનું પાત્ર લાવો, ચાંદલા તથા આંજણ માટેની સળી લાતો, હવે ખાવાને વીણો લાવો...સંદશક, કાંસકી, અંબોડા પર બાંધવાની જાળી, દર્પણ, દત પ્રHIલક એ બધું લાવી આપો...સોપારી, પાન, સોય-દોરા લાવો. મૂત્ર-પpx, સૂપડું ખાંડણી-ગાળવાનું પાત્ર લાવો. - વિવેચન-૨૮૬ થી ૨૮૯ : નંદીમૂર્ણ એટલે ઘણાં દ્રવ્ય-ભેગા કરીને હોઠ પર લગાડવા બનાવેલ ચૂર્ણ. આવું ચૂર્ણ કોઈપણ રીતે લાવો. તડકા અને વસ્સાદના રક્ષણ માટે છતરી તથા પગરખાંની મને આજ્ઞા આપો, તેના વિના ચાલે તેમ નથી. તથા શાક, પાન સમાવી છરી આદિ લાવો, પહેરવા માટે ગલિકાદિથી વસ્ત્રને રંગી દો જેથી તે કંઈક કે પર્ણ નીલું થાય. ઉપલક્ષણથી લાલ કે બીજા કોઈ વર્ણનું બને. સારી રીતે કે સુખેથી જેમાં છાસ વગેરે ઉકળે સુફણી, અથતિ થાળી કે કડાઈ નામક વાસણ તે શાક રાંધવા લાવો. સ્નાન કે પિત્તના ઉપશમન માટે આંબળા લાવી આપો. પાણી લાવવા માટે ઘડો લાવી દો. ઉપલક્ષણથી ઘી, તેલ આદિ લાવવાના બધાં વાસણ લાવી દો. ચાંદલો કરવા હાથી દાંત કે સોનાની સળી લાવો, જેનાથી ગોરાચંદનાદિ યુકત તિલક કરું. અથવા જેના વડે તલ પિસાય તે તિલક કરણી કહેવાય. સૌવીરક આદિ અંજન તથા આંખ આંજવાની સળી લાવો. ઉનાળામાં તાપ શાંત કરવાનો વિંઝણો લાવો. નાકના વાળ ચૂંટવાનો ચીપીયો, વાળ સંવારવાની કાંસકી, અંબોળાને સરખો કરવાને ઉનની જાળી, આખું શરીર જેમાં દેખાય તેવું દર્પણ તથા દાંતને સાફ કરવા દંતપક્ષાલન મારી પાસે લાવીને મૂકો. સોપારી, પાન ખાવા લાવો, સાંધવા સોય-દોરો લાવ. પેશાબ કરવાની કુંડી લાવો કેમકે રાત્રે બહાર જઈને પેશાબ હું કરી શકું નહીં મને બીક લાગે છે જો આવી કુંડી હોય તો મારે બહાર ન જવું પડે. આના દ્વારા બીજા અધમ કર્તવ્ય પણ ઉપલક્ષણથી જાણવા. તથા ચોખા વગેરે ઝાટકવા સુપડું લાવો, સાજીખાર આદિ ગાળવાના બધાં સાધનો લાવી આપો. • સત્ર-૨૦ થી ૨૯૩ - દેવપૂજાનું પત્ર, મદિરા પાત્ર લાવો, શૌચાલયનું છે આયુષ્યમાન ! ખનન કરો, પુત્ર માટે દાનજમણેર-તમારા પુત્ર માટે એક બળદ લાવો... ઘટિા તથા ડિડિમ લાવો, કુમારને રમવા માટે કાપડનો દડો લાવો. વષwતુ નજીક છે, મકાન અને અglનો પ્રબંધ કરો...નવી સુતળીથી બનેલ માંચી અને ચાલવા માટે પાદુકા લાવો. દોહદની પૂર્તિ માટે અમુક વસ્તુ લાવો, આ રીતે નોકર માફક પુરણ પર હુકમ કરે છે...પુત્ર જન્મ થતા મી કહે છે - આ મને લો અથવા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨/૨૯૦ થી ૨૯૩ ત્યાગી દો. આ રીતે કોઈ પુત્રપોષક ઉંટની જેમ ભારવાહી બની જાય છે. • વિવેચન-૨૯૦ થી ૨૯૩ ૧૪૧ – દેવતાની પૂજા માટે તાંબાનું વાસણ મથુરામાં ચંદાલક નામે પ્રસિદ્ધ છે. ર - જળના આધારરૂપ કે મદિરાનું વારાણ, તે લાવ. હે આયુષ્યમાન્ ! મારે માટે શૌચાલય બનાવ. જેના વડે તીર ફેંકાય તેવું ધનુષુ મારા પુત્ર માટે લાવ. ત્રણ વર્ષનો બળદ લાવો. જેથી શ્રમણપુત્ર-તમારા પુત્ર માટે ગાડીએ જોડી શકાય. – ઘટિા-માટીની ફૂલડી તથા ડિડિમ-નગારુ આદિ વાજિંત્રવિશેષ તથા કપડાનો દડો મારા નાના રાજકુમારરૂપ પુત્રને રમવા માટે લાવો. હવે ચોમાસુ આવી રહ્યું છે, માટે વર્ષાકાળમાં રહી શકાય તેવું ઘર બનાવ તથા તે કાળને યોગ્ય ચોખા લાવો કે પકાવો, જેથી સુખેથી આવતા ચોમાસામાં સુખેથી રહી શકીએ. કહ્યું છે કે - આઠ માસમાં અને યુવાની કે પૂર્વકાળમાં મનુષ્ય એવું કર્તવ્ય કરવું જોઈએ જેથી અંતે સુખેથી રહી શકાય. - - બેસવા માટે યોગ્ય માંચી,તેને નવી સૂત્ર-પાટીથી ભરાવી લાવ ઉપલક્ષણથી વ્યાઘ્રચર્મથી મઢાવી લાવ અને પગના મોજા કે લાકડાની ચાખડી ચાલવાને માટે લાવ કેમકે ખુલ્લા પગે હું જમીન ઉપર ચાલવા માટે સમર્થ નથી. અથવા ગર્ભમાં રહેલ પુત્રના દોહદ-મનોરથ તે પુત્રદૌહદ, અન્તવર્તી ફલાદિ અભિલાષ વિશેષ. તેને પૂર્ણ કરવા પુરુષો સ્ત્રીઓના કહેવાથી ખરીદેલા નોકર માફક આજ્ઞા કરવા યોગ્ય થઈ જાય છે. જેમ નોકરો પાસે લાજ રાખ્યા વિના બધાં કાર્ય કરાવે છે. તેમ તે પુરુષો સ્નેહપાશથી બંધાયેલ, વિષયના અર્થીઓને સંસારમાં અવતરવા વીચી જેવી સ્ત્રી વડે આદેશ કરાય છે. [નોકરની જેમ કામ કરાવે છે.] – પુત્રનો જન્મ એ ગૃહસ્થીનું ફળ છે એટલે પુરુષોનું ફળ કામભોગ છે અને તેનું ફળ-પ્રધાન કાર્ય પુત્રજન્મ છે. તે કહ્યું છે - આ તેના સ્નેહનું સર્વસ્વ ગરીબ અને ધનિકને સમાન છે, ચંદન અને ઔશીર વિના જ હૃદયનું અનુલેપન છે. જેથી તેને ‘શપનિકા' એમ કહ્યું છે. એ બાળક અવ્યક્ત વાણી બોલે છે. [તેનાથી આકર્ષાઈ સાંખ્ય કે યોગ મતાનુયાયી કહે છે] સાંખ્ય અને યોગ-મત છોડીને (તેનો પિતા થાઉં] તે મને ખૂબ પ્રિય લાગે છે. વળી કહે છે - આ લોકમાં પુત્ર સુખ પહેલું છે, બીજું સુખ પોતાનું છે ઇત્યાદિ. આ પ્રમાણે પુત્ર પુરુષોને અભ્યુદયનું કારણ છે. તેના જન્મથી, તેને આશ્રીને જે વિડંબણા પુરુષોને થાય છે તે બતાવે છે— આ બાળકને તમે સાચવો, મારે ઘણું કામ હોવાથી ક્ષણ માત્ર પણ તેને સાચવવાની કુરસદ નથી. સ્ત્રી ક્રોધીત થઈ કહે છે - હવે તેનો ત્યાગ કરી દો, હું એના સમાચાર પણ નહીં પૂછું. મેં તેને નવ માસ પેટમાં ઉપાડ્યો. તમે થોડી વાર તેને ખોળામાં બેસાડવા પણ રાજી નથી. અહીં નોકના દૃષ્ટાંતે પુરુષોની તુલના કરે છે. નોકર તો ભયનો માર્યો કાર્ય કરે છે, જ્યારે પુરુષ તો સ્ત્રીને વશ થઈ અનુગ્રહ માનતો ખુશ થઈને તેણીની આજ્ઞા પાળે છે. તે કહે છે– સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પુરુષ માને છે કે મને જે રૂચે છે, તે કાર્ય મારી સ્ત્રી મને બતાવે છે, પણ તે જાણતો નથી કે સ્ત્રી તેણીને પ્રિય હોય તે કરાવે છે. સ્ત્રીઓ પ્રાર્થના કરે તો પુરુષ પ્રાણો તજી દે, માતાને કાઢી મૂકે, સ્ત્રીએ માંગેલું પુરુષ શું ન આપે? શું ન કરે ? મળ સાફ કરવા પાણી આપે, પગ પણ ધોઈ આપે, તેણીનો બળખો પણ ઝીલી લે, સ્ત્રીને વશ થઈ પુરુષ બધું જ કરે. આ પ્રમાણે પુત્ર નિમિતે કે બીજા કોઈ નિમિત્તને આશ્રીને દાસની માફક સ્ત્રી તેને આજ્ઞા કરે છે અને તે પણ પુત્રના પોષવાના સ્વભાવવાળા તે સ્ત્રીની સર્વ આજ્ઞા કરે છે અને તે પણ પુત્રના પોષવાના સ્વભાવવાળા તે સ્ત્રીની સર્વ આજ્ઞા પાળનારા કેટલાંક મોહોદયમાં વર્તતા સ્ત્રીના નિર્દેશવર્તી બની આલોક પરલોકના અપાયો વિસરી ઉંટની જેમ ભાર વહેનારા બને છે. ૧૪૨ • સૂત્ર-૨૯૪,૨૯૫ : [ત્રી વશ પુરુષ] રાત્રે ઉઠીને પણ પુત્રને ધાવમાતા માફક ખોળામાં સુવાડે છે, લજ્જાશીલ બનવા છતાં પણ ધોબીની માફક કપડાં વે છે. આ પ્રમાણે પૂર્વે ઘણાં [સ્ત્રી-વશ] પુરુષોએ આવું કર્યું છે, જે ભોગાત છે, તે દાસ-પશુ કે મૃગ જેવો થઈ જાય છે અથવા તેનાથી પણ અધમ છે. • વિવેચન-૨૯૪,૨૯૫ : રાત્રે પણ જાગે તો ધાવમાતા માફક રોતા બાળકને અનેક પ્રકારે ગાઈને કે બોલીને શાંત કરે છે. જેમકે - હે પુત્ર ! “તું નકપુર, હસ્ત કલ્પગિરિ, પાટણ, સીહપુર, શૌરીપુર નગરનો રાજા છે.” આવા અસંબદ્ધ ક્રીડા વચનો વડે સ્ત્રીના ચિતને અનુવર્તતા પુરુષો જે કરે છે, તેનાથી સર્વત્ર ઉપહાસ પામે છે. જેના અંતઃકરણમાં સારી રીતે લજ્જા છે, તેવા લજ્જાળુ પુરુષો, તે પણ લજ્જા છોડીને સ્ત્રીના વચનથી સર્વે હલકાં કાર્યો કરે છે, તે કાર્યોને સૂત્રમાં બતાવે છે - વસ્ત્ર ધોનાર ધોબી જેવા થાય છે. ઉપલક્ષણથી બીજું પણ પાણી ભરવાનું આદિ કાર્યો કરે છે. શું કોઈ પુરુષ આવા કાર્યો કરે છે ? જેથી તમે બતાવો છો ? – – હા, ઘણાં પુરુષો આવા કાર્યો કરે છે, તે બતાવે છે - પૂર્વોક્ત કાર્યો સ્ત્રીની આજ્ઞાથી કરે છે - પુત્રને પોષવો, વસ્ત્રો ધોવા આદિ કાર્યો સંસારના સંગીઓએ પૂર્વે કર્યા છે, હાલ કરે છે અને ભાવિમાં કરશે. જેઓ કામભોગ માટે આલોક પરલોકના અપાયો ભૂલીને ભોગ ભોગવવામાં રાચેલા છે તેઓ સાવધ અનુષ્ઠાનમાં રહેલા છે. તથા જેઓ રાગાંધ છે, સ્ત્રી દ્વારા વશ કરાયેલા છે, તેઓ દાસની માફક બીજાં પણ કાર્યો કરવામાં નિયોજાય છે. જેમ ફાંસામાં ફસેલો મૃગ પરવશ છે, તેમ આત્મવશ ન હોય તેવો પુરુષ ભોજનાદિ કાર્યો પણ કરી આપે છે. તથા નોકર માફક, ગુલામ માફક મળ સાફ કરવા આદિ કાર્યો પણ કરે છે. તથા કર્તવ્ય-અકર્તવ્યતા વિવેક રહિતતાથી, હિતઅહિત પ્રાપ્તિ-પરિહારના શૂન્યત્વથી પશુ જેવો [પુરુષ સ્ત્રી બનાવી દે છે.] જેમ પશુને આહા-ભય-મૈથુન-પરિગ્રહનું જ્ઞાન માત્ર છે, તેમ આ પણ સદનુષ્ઠાન રહિતતાથી પશુ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧/૪/૨/૨૯૪,૨૯૫ જેવો જ છે. અથવા સ્ત્રીને વશ થયેલો દાસ-મૃગ-નોક-પશુથી પણ અધમપણે હોવાથી કંઈ નથી - અર્થાત્ સર્વ અધમપણાથી તે પુરુષ જેવું બીજું કોઈ નથી, જેની તેને ઉપમા આપી શકાય. અથવા ઉભયથી ભ્રષ્ટ હોવાથી તે કંઈ ગણતરીમાં નથી. ૧૪૩ તેથી જ કહે છે - સદ્ અનુષ્ઠાન રહિત હોવાથી તેને સાધુ ન કહેવાય. વળી પાન-સોપરી આદિ પભિોગના રહિતપણાથી તે ગૃહસ્થ પણ નથી. માત્ર મુંડેલ મસ્તકધારી છે, માટે [તે ઉભયથી ભ્રષ્ટ છે.] અથવા આલોક પરલોકના અનુષ્ઠાન મધ્યે તે કંઈ ગણતરીમાં નથી. હવે ઉપસંહાર કરતાં સ્ત્રી-સંગનો પરિહાર કહે છે– • સૂત્ર-૨૯૬,૨૯૭ 3′′ આ પ્રમાણે મીના વિષયમાં કહ્યું છે, માટે સાધુ સ્ત્રી સાથે પરિચય કે સહવાસ ન કરે. આ કામભોગો પાપોત્પાદક છે, તેમ તીર્થંકરે કહ્યું છે. સ્ત્રી સંસર્ગ ભયોત્પાદક છે, કલ્યાણકારી નથી, તેથી સાધુ આત્મનિરોધ કરી, સ્ત્રી અને પશુને સ્વયં હાથથી સ્પર્શ ન કરે. • વિવેચન-૨૯૬,૨૯૭ : પૂર્વોક્ત સ્ત્રીસંબંધી જે કંઈ કહેવાયુ, તે મુજબ - [સ્ત્રી કહે છે કે] વાળ - વાળી - [ચોટલાવાળી] એવી હું તમને ન ગમતી હોઉં તો માથુ મુંડાવી દઉં ઇત્યાદિ તથા સ્ત્રી સાથે પરિચય અને સ્ત્રી સાથે સંવાસ - એકત્ર નિવાસ. આત્મહિતમાં વર્તનારો, સર્વ અપાય ભીરુ સાધુ ન કરે. કારણ કે તે સ્ત્રીથી જેની ઉત્પત્તિ છે તે કામભોગો - સ્ત્રી સંપર્કોથી થતાં પાપ વજ્ર જેવા ભારે હોવાથી નસ્કમાં લઈ જાય છે. માટે કામભોગો અવધકર કે વજ્રકર છે. એવું તીર્થંકર, ગણકર આદિએ પ્રતિપાદિત કરેલ છે. હવે ઉપસંહાર કરવા કહે છે - આ પ્રમાણે ભયનો હેતુ હોવાથી સ્ત્રી વડે બોલાતા વચનો તથા સંસ્તવ અને સંવાસ પણ ભયકારી છે, તેથી સ્ત્રી સાથે સંપર્ક કલ્યાણકારી નથી. કેમકે તે અસત્ અનુષ્ઠાનનો હેતુ છે, એમ જાણીને તે ભિક્ષુ કામભોગના વિષાકને સમજીને પોતાને સ્ત્રી સંપર્કથી રોકીને સન્માર્ગમાં સ્થાપીને જે કરે તે બતાવે છે - નકવીથી પ્રાયઃ સ્ત્રીઓ સાથે કે પશુ સાથેનો સહવાસ છોડે. કેમકે - સ્ત્રી-પશુ-નપુંસક વર્જિત સ્થાનમાં રહેવું તેવું શાસ્ત્ર વચન છે. તથા પોતાના હાય વડે - ૪ - સ્ત્રી-પશુને ન એડે. કેમકે તે પણ ચાત્રિને મલિન કરે છે. • સૂત્ર-૨૯૮,૨૯૯ : વિશુદ્ધ લેશ્યાવાત્, મેધાવી જ્ઞાની સાધુ મન-વાન-કાયાથી પરક્રિયાનો ત્યાગ કરે અને સાધુ શીતાદિ સર્વ સ્પર્શ સહન કરે. “રાગ અને મોહને દૂર કરનાર તે સાધુ છે” એવું વીર ભગવંતે કહ્યું છે. તેથી અધ્યાત્મ વિશુદ્ધ, સુવિમુક્ત સાધુ મોક્ષ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. તેમ હું કહું છું. - - ૧૪૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિવેચન-૨૯૮,૨૯૯ ! – વિશેષથી શુદ્ધ એવા સ્ત્રી સંપર્કના પરિહારરૂપ નિષ્કલંક લેશ્માવાળા અર્થાત્ અંતઃકરણ વૃત્તિવાળા તથા આવા તે મર્યાદાવર્તી મેધાવી સાધુ; પયિા - સ્ત્રી આદિ પર પદાર્થો માટેની ક્રિયા અર્થાત્ વિષયભોગ દ્વારા પરોપકારકરણ અથવા બીજા દ્વારા પોતાના પગ દબાવવા આદિ ક્રિયા તે પર ક્રિયા છે. તેને જ્ઞાની પરિહરે. કહ્યું છે કે - વિષય ભોગની ઉપાધિ વડે ન બીજાનું કાર્ય કરવું કે પગ ધોવડાવવા આદિ પોતાનું કાર્ય સ્ત્રી પાસે ન કરાવવું. આ પરક્રિયા વર્જન મન-વચન-કાયાથી કરે. તેથી કહે છે— ઔદારિક કામભોગ માટે મનથી પણ ન જાય, બીજાને ન મોકલે કે બીજા જનારની અનુમોદના ન કરે. તે પ્રમાણે વચન અને કાયાથી ત્યાગ કરે. આ પ્રમાણે ત્રણ કરણ અને ત્રણ યોગથી ઔદાકિ શરીરના નવ ભેદો થયા. આ પ્રમાણે દેવતા સંબંધી નવ ભેદ ગણતાં અઢાર ભેદથી બ્રહ્મચર્ય પાળે. જેમ સ્ત્રી પરીષહ સહન કરે તેમ શીત, ઉષ્ણ, દંશ, મશક, તૃણ આદિ સર્વે સ્પર્શ - પરીષહોને સહન કરે. આવા સર્વ સ્પર્શસહે તે સાધુ છે. ઉક્ત વાત કોણે કરી? તે કહે છે - પૂર્વે કહ્યું તે બધુ ભગવંત મહાવીરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી એક માત્ર પરહિતમાં રક્ત બનીને કહ્યું. સ્ત્રી સંપર્ક આદિ સંબંધી કર્મજ દૂર કરનાર એવા ધૃતરત્ન તથા રાગ-દ્વેષરૂપ મોહ દૂર કરવાથી ભૂતમોદ એવા [વીર ભગવંતે કહ્યું છે.] પાઠાંતરથી - જેમાં રાગમાર્ગ-રાગપન્થ દૂર કરાયેલ છે તે સ્ત્રી સંસ્તવાદિ પરિહાર, તે બધું ભગવંત મહાવીરે કહ્યું છે. તેથી તે સાધુ સુવિશુદ્ધ અંતઃકરણથી રાગદ્વેષાત્મક સ્ત્રીસંપર્કથી મુક્ત થઈને સર્વ કર્મક્ષય થતાં સુધી સર્વ પ્રકારે સંયમ અનુષ્ઠાનમાં વર્તે - સંયમમાં ઉધમવાળો બને. અધ્યયન-૪ ‘સ્ત્રીપરિજ્ઞા' ઉદ્દેશાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ કૃતિ - શબ્દ અધ્યયનની પરિસમાપ્તિ બતાવે છે. બાકી પૂર્વવત્. અધ્યયન-૪ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ - * - * - * - * - * - X - Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૧૪૬ ૧/૫/ભૂમિકા છે શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫ “નરયવિભત્તિ” છે • ભૂમિકા : ચોથું અધ્યયન કહ્યું, હવે પાંચમું કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે છે . પહેલા અધ્યયનમાં સ્વસમસ-પરસમય પ્રરૂપણા કહી. બીજ અદયયનમાં સ્વસમયમાં બોધ પામવાનું કહ્યું. બોધ પામીને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ સારી રીતે સહન કરવાનું ત્રીજા અધ્યયનમાં કહ્યું. બોધ પામેલાએ સ્ત્રી પરીષહને સમ્યક્ સહેવાતું ચોથા અધ્યયનમાં કહ્યું. આ અધ્યયનમાં બતાવશે કે ઉપસર્ગભીર પ્રીને વશ થતાં અવશ્ય તકે જાય, ત્યાં જે વેદના થાય છે તે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર ઉપકમ આદિ કહેવા. તેમાં ઉપક્રમ અંતર્ગતું અધ્યયન અને ઉદ્દેશાનો અધિકાર છે. આયયન અધિકાર નિર્યુક્તિકારે પૂર્વે કહ્યો છે. જેમકે - ઉપસર્ગભીરુ સ્ત્રી-વશનો નરકમાં ઉપપાત થાય. ઉદ્દેશાર્વાધિકાર તો નિયુક્તકારે કહ્યો નથી. કેમકે તે અધ્યયનાધિકારમાં આવી ગયો છે. હવે નિફ્લોપ કહે છે, તે ત્રણ પ્રકારે છે : ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન અને સુગાલાપતિપત. તેમાં ઓઘમાં ‘અધ્યયન’ શબ્દ છે, નામમાં નરકવિભકિત નામ છે. તે બે પદવાળે છે - નરક, વિભક્તિ . તેમાં ‘નકપદ’ને જણાવે છે. [નિ.૬૪,૬૫] નરક શદના નામ, સ્થાપના, દ્રવ્ય, ફોન, કાલ, ભાવ ભેદે છે નિપા છે. નામ સ્થાપના સુગમ છે. દ્રવ્યનરક આગમ અને નોઆગમચી છે. તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય, નોઆગમથી રાશરીર-ભથશરીર-વ્યતિરિત ત્રણ ભેદ. આ જ મનુષ્ય કે તિર્યંચ ભવમાં જે કોઈ શુભકર્મ કરવાથી અશુભ જીવો કાળસૌરિક' આદિ છે અથવા જે કોઈ અશુભ સ્થાનો કેદખાના આદિ છે અને નરક જેવી વેદના છે, તે બધાં દ્રવ્યનક છે. અથવા કર્મદ્રવ્ય નોકર્પદ્રવ્ય ભેદથી દ્રવ્યનક બે પ્રકારે છે. તેમાં નરકમાં વેચવા યોગ્ય જે કર્મો બાંધ્યા તે એકમવિક બાંધેલા આયુવાળો અભિમુખ નાગોગવાળો એ દ્રવ્ય નક છેનોકર્પદ્રવ્ય નરક તો અહીં જ છે. તે અશુભ રૂપ સ ધ વર્ણ સ્પર્શ છે. “ોગનક'તે કાળ, મહાકાળ, શૈવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાનાદિ ૮૪ લાખની સંખ્યાવાળો વિશિષ્ટ ભૂ-ભાગ છે. ‘કાળનક” જેટલો કાળ નરકની વેદના સહે તે છે. ‘ભાવનક' તે જે જીવો નરકનું આયુ ભોગવે છે તથા નરકમાં ભોગવવા યોગ્ય કર્મનો ઉદય છે અર્થાતુ નરકમાં રક્ત જીવોનો નારકીના આયુના ઉદયથી પ્રાપ્ત અશાતાવેદનીયાદિ કર્મોદય તે પણ ભાવનક છે. આ પ્રમાણે અસહ્ય દુ:ખ - કરવતથી વહેસવું, કુંભીપાક આદિ પરમાધામી કૃત અને પરસ્પર ઉદીરણાકૃત તયા સ્વાભાવિક એ ત્રણ દુ:ખ છે. આ બધું જાણીને તપ અને સાત્રિના અનુષ્ઠાનમાં ક્ત રહેવું, કેમકે તે બંને નરકના શત્રુ છે, તથા વર્ગ-અપવર્ગનો એક હેતુ છે. તેથી આત્મહિતને ઇચ્છતા સાધુએ બીજુ છોડીને આ બેને સાધવા. 3િ/10] સૂત્રકૃતાંગમૂળ સટીકઅનુવાદ/૧ હવે વિભક્તિ પદતા નિપાને કહે છે— [નિ.૬૬] વિભકિતના નામ સ્થાપના દ્રવ્ય હોમ કાલ ભાવ એમ છ પ્રકારે તિક્ષેપ છે. (૧) કોઈ સવિતાદિ દ્રવ્યનું નામ ‘વિભક્તિ' હોય તે નામ વિભક્તિ જેમકે • આદિ આઠ વિભક્તિ (સંસ્કૃતમાં) છે. (૨) સ્થાપના વિભક્તિ - પદ કે ધાતુને અંતે અપાય છે અથવા પુસ્તક-પાનામાં છાપેલી છે. (૩) દ્રવ્યવિભક્તિ જીવ, અજીવભેદથી બે પ્રકારે છે, તેમાં જીવ વિભક્તિ સંસારી અને સિદ્ધ બે ભેદે, સિદ્ધ જીવ વિભક્તિ દ્રવ્ય અને કાળથી બે ભેદે છે. તેમાં દ્રવ્યથી વીર્યસિદ્ધ, અતીસિદ્ધાદિ ૧૫ ભેદે છે. કાળથી પ્રથમ સમય સિદ્ધાદિ ભેદે અનેક પ્રકારે છે. સાંસારિક જીવ વિભક્તિ ઇન્દ્રિય-જાતિ-ભવભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં ઇન્દ્રિયવિભક્તિ એક ઇન્દ્રિયાદિ પાંચ પ્રકારે છે, જાતિ વિભક્તિ પૃથ્વીકાયાદિ છ ભેદે છે અને ભવ વિભક્તિ નાકાદિ ચાર ભેદે છે. અજીવ દ્રવ્ય વિભક્તિપી, અરૂપી એમ બે ભેદે છે. તેમાં રૂપી દ્રવ્ય વિભક્તિ સ્કંધ, કંઘદેશ, સ્કંધપદેશ અને પરમાણુ પુદ્ગલ ચાર ભેદે છે. અરૂપી દ્રવ્ય વિભકિત દશ ભેદે - ધમસ્તિકાય, ધમસ્તિકાય દેશ અને ધમસ્તિકાય પ્રદેશ, એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદ તથા દશમું અદ્ધા સમયે, (૪) ક્ષેત્ર વિભક્તિ ચાર પ્રકારે - સ્થાન, દિશા, દ્રવ્ય, સ્વામીને આશ્રીને. તેમાં સ્થાનથી ઉd, અધો, તીખું એમ લોક વૈશાખ સ્થાન પર માફક કેડે હાથ દઈ ઉભેલ જેવો જાણવો. તેમાં પણ અઘોલોકવિભકિત રતનપ્રભાદિ સાત નરક પૃથ્વી, તેમાં પણ સીમંતક આદિ નકઇન્દ્રક આવલિકાપવિષ્ટ પુપાવકીર્ણ, વૃત, ત્રિકોણ, ચતુકોણ આદિ નરકનું સ્વરૂપ કહેવું. તિર્યલોકવિભકિત જંબૂદ્વીપ, લવણસમુદ્ર આદિ બમણાબમણા વધતા સ્વયંભૂમણ પતિ દ્વીપ-સમુદ્રો જણવા. ji[લોકવિભકિત સૌધમદિ ઉપર ઉપર રહેલા બાર દેવલોક આદિ જાણવા. તેમાં પણ વિમાનેન્દ્રક આવલિકા પ્રવિષ્ટ પુષ્પાવકીણદિ વિમાન સ્વરૂપ જાણવું. દિશાને આશ્રીતે પૂર્વાદિ દિશામાં રહેલ છે. દ્રવ્યાશ્રયી શાવ્યાદિના ખેતર, સ્વામી શ્રી અમુકનું ફોઝ છે તે અથવા ફોત્ર વિભકિત આર્ય-અનાર્ય ભેદથી બે પ્રકારે છે. તેમાં પણ આર્ય ફોગ સાડા પચીશ દેશ જિનપદ] ને આશ્રીને આ પ્રમાણે - મગધમાં રાજગૃહ, અંગદેશમાં ચંપા, બંગમાં તામલિપ્તી, કલિંગમાં કાંચનપુર, કાશી દેશમાં વાણારસી, કોશલમાં સાકેત, કુરમાં ગજપુર, કુશાર્તમાં સૌસ્પિટ, પંચાલે કંપિલપુર, જંગલામાં અહિચ્છત્રા, સૌરાષ્ટ્રમાં પ્લાસ્વતી, વિદેહમાં મિશિલા, વત્સમાં કૌસાંબી, સાંડિલ્યમાં નંદીપુર, મલયમાં ભક્િલપુર, વચ્છમાં વૈરવરણમાં અચ્છા, દશર્ષમાં કૃતિકાવતી, ચેદીકમાં નિમતી, સિંધુસૌવીરમાં વીતભય, શૂરસેનમાં મરા, પાપામાં ભંગનગરી, પુરીમાં માસા, કુણાલમાં શ્રાવતી, લાટમાં કોટિવર્ષ, કૈકયીના અર્ધભાગમાં શતાબિંકા નગરી ઉકત સાડા પચીશ દેશ તે આયોગ છે, નિગરીમાં નામ માહિતી માટે જણાવેલા છે. આ દેશોમાં તીર્થકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવનો જન્મ થાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/ભૂમિકા ૧૪૩ અનાર્ય ક્ષેત્ર ધર્મસંજ્ઞારહિત છે, તે અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે – શક, યવન, શબર, બર્ગર, કાય, મુરુંડ, દૃઢ, ગૌડ, પક્કણિકા, આખ્યાક, હૂણ, રોમ, પારસ, ખસ, ખાસિકા, દ્વિબલ, ચલ, ઓસ, બુક્કસ, ભિલ, અંધ, પુલિંદ્ર, ઊંય, ભમર, રૂક, કંબોજ, ચીન, ચંચક, માલવ, દ્રમિલ, કુલાષ્ય, કૈકચ, કિરાત, હસમુખ, ખરમુખ, ગજમુખ, તુગમુખ, મેઢમુખ આદિ અનેક અનાર્યો છે. તે દેશના લોકો પાપી ચંડદંડ કરનારા, નિર્લજ, નિર્દય છે, જેઓ ઘર્મ એવા અક્ષરો સ્વપ્ન પણ જાણતા નથી. કાળ વિભકિત અતીત-અનાગત-વર્તમાનકાળ ત્રણ ભેદે છે. અથવા એકાંત સુષમ આદિના ક્રમથી અવસર્પિણી - ઉત્સર્પિણી બાર આરાવાળું કાલચક છે અથવા સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વરસ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, પુલ પરાવર્ત છે. ભાવવિભક્તિ - જીવ, અજીવ ભાવ ભેદે બે પ્રકારે છે. તેમાં જીવભાવ વિભક્તિ ઔદયિકાદિ છ ભેદે છે. તેમાં દયિક - ગતિ કપાય લિંગ મિથ્યાદર્શન અલ્લાના અસંયત અસિદ્ધ લેશ્યા છે, તેના અનુક્રમે ૪-૪-૩-૧-૧-૧-૧-૬ એ ર૧-ભેદ છે. પથમિક સમ્યકત્વ અને ચા»િ ભેદથી બે પ્રકારે છે. જ્ઞાયિક-સમ્યક્ત્વ અને ચારિત્ર, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એમ નવ ભેદે છે. તથા ક્ષાયોપથમિક :- જ્ઞાન-૪, અજ્ઞાન-3, દર્શન-3, દાનાદિ લબ્ધિ-૫ એ પંદર ભેદે છે અને સમ્યકત્વ, ચારિત્ર, સંયમસંયમ મળી ૧૮-ભેદે છે. પરિણામિક ભાવ જીવ, ભવ્ય, અભવ્યના ભેદથી ત્રણ પ્રકારે છે. સાંનિપાતિક બે થી છવ્વીસ ભેદે છે. તેનો સંભવ છ પ્રકારે છે અને ગતિભેદથી તે પંદર પ્રકારે છે. અજીવ ભાવ વિભકિત મૂર્તપદાર્થના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, પરિણામરૂપે છે અને અમાઁના ગતિ, સ્થિતિ, અવગાહર્તા, વર્તનાદિ છે. હવે સમસ્ત પદ અપેક્ષાઓ નકોના વિભાગરૂપ છે તેને કહે છે– [નિ.૬-] શીત, ઉણપ જે તીવ્ર વેદના ઉત્પાદક સ્પર્શ-સંપર્ક, પૃથ્વી આ સંસ્પર્શને અનુભવે છે, તેને વિશેષથી કહે છે - દેવાદિ વડે ઉપશાંત થવું શક્ય ન હોય તે અન્યાન ઉપક્રમ છે. આવો અપરાસાધ્ય પૃરવી સ્પર્શ નારકો અનુભવે છે. ઉપલક્ષણથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ પણ એકાંતે અશુભ હોય છે, તેને નાસ્કો અનુભવે છે. તથા ૧૫-પ્રકારના પરમાધામીએ કરેલ મુર્ગર, અસિ, કુંતક, ચક, કુંભીપાક આદિ વેદના પહેલી ત્રણ નરકમાં નારકો સ્વકૃતુ કર્મો ઉદયમાં આવતા અશરણ થઈને ઘણો કાળ ભોગવે છે. બાકીની ચાર નરકમાં સ્વાભાવિક દુઃખો છે. પરમાધામી અભાવે પણ પોતાની મેળે જ તીવ્રતર વેદના પોતાના કર્મના ફળરૂપે અનુભવે છે અને પરસ્પર ઉદીરિત દુ:ખો હોય છે. પહેલાની ત્રણ નાટકોમાં જે પરમાધામી જે દુ:ખ દે છે, તે કહે છે [નિ.૬૮,૬૯] અંબ, અંબરિષ, સામ, સબલ, રૌદ્ર, ઉપરોદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ઘણુ, કુંભ, વાલ, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ આ પંદર જાતિના પરમાધામી ૧૪૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પોતાના નામ પ્રમાણે દુઃખ દેનારા છે. તેઓ જે જે વેદનાઓ નારકીના જીવોને આપે છે, તે કહે છે [નિ.૩૦ થી ૮૩-] તેમાં અંબા નામક પરમાધામી પોતાના ભવનથી નરકાવાસમાં જઈને કીડા માટે જ નારકોને અનાય કૂતરા માફક શૂલાદિના પ્રહારથી એક સ્થાનેથી બીજા સ્થાને કાઢે છે, તથા તે પોતાની ઇચ્છા મુજબ તે બિચારાને ભમાવે છે. તથા આકાશમાં ઉછાળીને નીચે પડતાં મુર્ગાર આદિથી હણે છે તથા શલાદિથી વિંધે છે. કૃકાટિકામાં ગ્રહણ કરીને ભૂમિ ઉપર ઉંધા મુખે પટકે છે. ત્યાંથી પાછા આકાશમાં ઉછાળીને નીચે ફેંકે છે આ રીતે વિંડબના પમાડીને નાકમાં નાકોને પીડે છે. વળી તે મદગરાદિથી હણેલા, ફરી તલવાર આદિથી હણેલા નરક પૃથ્વી ઉપર મૂછિત થયેલાને કણીઓથી છેદીને આમતેમ ચીરે છે તથા ચીરતા મગની દાળ માફક બે ફાડીયા કરે છે. વચ્ચે પછાડીને ટુકડે ટુકડા કરે છે. આ પ્રમાણે ચાંબર્ષિ પરમાધામી દુઃખ દે છે. તીવ્ર અસાતા ઉદયમાં વર્તતા નાકોને શ્યામ નામે પરમાધામી આવું દુ:ખ આપે છે. જેમકે - અંગોપાંગનું છેદન, નિકુટથી - નીચે વજભૂમિમાં ફેંકવા, શૂળ આદિ વડે વીંધવા, સોય આદિથી નાક વગેરેમાં કાણાં પાડે, કુરકર્મ કરનારાને દોરડા વડે બાંધવા તથા તેવા જ પ્રકારના લતા-પ્રહાર વડે તાડન કરે છે. આ પ્રમાણે દારુણ દુઃખ આપીને શાતન, પાતન, વેધન, બંધનાદિ ઘણું કષ્ટ આપે છે. | શબલ નામે પરમાધામી તેવા પ્રકારના કર્મોદયથી ઉત્પણ કીડા પરિણામ માત્રથી પુન્યહીન નારકોને જે કરે છે, તે બતાવે છે. જેમકે - ફેફસા - આંતરડાંમાં રહેલ માંસ વિશેષ તથા હદયને ચીરે છે તેમાં રહેળ કાળજાના માંસ ખંડને તથા પેટમાં રહેલા આંતરડાના ભાગને ખેંચે છે, વાધ-[અંતરત્વચા ને ખેંચે છે. વિવિધ ઉપાયોથી અશરણ નારકોને તીવ્ર વેદના પહોંચાડે છે. નામ પ્રમાણે અર્થ ધરાવતા રૌદ્ર નામક પરમાધામીઓ વિવિધ તલવાર શક્તિ આદિ શસ્ત્રોથી અશુભ ઉદયવાળા નારકોને પરોવે છે. ઉપદ્ર નામના પરમાધામી નારકોના અંગ પ્રત્યંગ-મસ્તક, બાહુ આદિ તથા હાથ-પગને મરડે છે. તે પાપી જીવોને કતરણીથી ચીરે છે. તથા એવું કોઈ દુ:ખ નથી કે જે તે નાકીઓને ન આપતા હોય. કાલ નામના અસુર પરમાધામી મોટા ચૂલા, શુંક, કંદુક, પ્રચંડકોમાં તીવ્ર તાપમાં નારકોને પકાવે છે તથા ઉંટડી આકારની કુંભમાં તથા લોઢાની કડાઈમાં નારકોને મૂકીને માછલાની માફક સેકે છે. મહાકાલ નામક પરમાઘામી પાપકર્મ નિરત નાકોને વિવિધ ઉપાયોથી પીડે છે. જેમકે - નાકોને ઝીણા માંસના ટુકડા જેવા કરે છે. પીઠમાંથી તેમના ચામડાને છેદે છે, જે પૂર્વે માંસ ખાતા હતા તેવા નાક જીવોને તેનું પોતાનું માંસ ખવડાવે છે. અસિ નામક પરમાધામી અશુભ કર્મોદયવાળા નારકોને પીડે છે. જેમકે - તેના હાથ-પગ ઉરુ બાહુ મસ્તક પડખાં આદિ અંગ ઉપાંગોને છેદે છે, ઘણાં ટુકડાં કરે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/ભૂમિકા છે, ઘણું દુઃખ આપે છે. અપ્રિધાન પત્રધનુ નામના પરમાધામી બીભત્સ અસિપત્રવન કરીને ત્યાં છાયા માટે આવેલા બીચારા નારકોને તલવાર આદિથી કાપે છે. તથા કાન, નાક, ઓઠ, હાથ, પગ, દાંત, છાતી, કમર, ઉરુ, બાહૂને છેદન, ભેદન, શાતન આદિ કરવા પોતે વિર્યેલ પવન વડે ઝાડ હલાવી, તલવાર જેવા પાંદડા આદિ કરે છે. તે કહે છે - પગ, હાથ, ખભા, કાન, ઓઠ, નાકને છેદે છે. તાળવુ, મસ્તક, પું-લિંગ, આંખ, હૃદય અને પેટને ભેદી નાંખે છે. ૧૪૯ કુંભી નામક પરમાધામી નાક જીવોને પીડે છે - પકાવે છે. ઉંટની કે કડિલ્લક આકારની કુંભીમાં - લોઢાના વાસણમાં - ૪ - ૪ - પકાવે છે. વાલુક નામક પરમાધામી અનાથ નાસ્કીને તપેલીમાં - રેતીના ભરેલા વારાણમાં ચણાની જેમ તડતડ ભુંજે છે. કદંબના ફૂલના આકાર જેવી રેતીમાં ઉપરના ભાગમાં નાકી જીવોને પાડીને ખુલ્લા આકાશ નીચે શેકે છે. વૈતરણી નામક પરમાધામી વૈતરણી નદી વિકુર્વે છે. તે પરુ, લોહી, વાળ, હાડકાં વહેનારી મહાભયંકર કલકલ કરતા અવાજ વાળી છે. તેમાં ખારું ગરમ પાણી અતિ બીભત્સ દેખાવવાળું છે તેમાં નાસ્કોને વહાવે છે. ખરસ્વર નામક પરમાધામી નારકોને આ રીતે પીડે છે - જેમકે કરવતથી વેરાતા પાટીયા માફક તેને વેરે છે - ચીરે છે, પરશુ વડે તેના શરીરના કકડા કરે છે, છોલી-છોલીને પાતળા કરે છે. વજ્ર જેવી ભયંકર શૂળોવાળા શાલ્મલી વૃક્ષ ઉપર ખર સ્વરે રોતા નારકીને ચડાવીને પાછા નીચે ખેંચે છે. મહાઘોષ નામક પરમાધામી જે અધમ અસુર ભવનપતિ છે તે શિકારી માફક પરપીડા ઉત્પાદનથી અતુલ હર્ષ પામનારા, ક્રીડા ખાતર વિવિધ ઉપાયો વડે નારકોને પીડનારા છે. તેઓ ડથી ભાગતા મૃગની માફક નારકોને ચારે તરફ પીડા ઉત્પાદન સ્થાને બાંધે છે. બકરા આદિનો હોમ કરતા કસાઈ માફક તે નારકોને બાંધીને મારે છે. ત્યારે હર્ષ પામે છે – નામ નિક્ષેપ પૂર્ણ - - Ð અધ્યયન-૫ ‘નરયવિભત્તિ' - ઉદ્દેશો-૧ • હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું જોઈએ– • સૂત્ર-૩૦૦,૩૦૧ - મેં કેવલી મહર્ષિને પૂછ્યું કે નરકમાં કેવી પીડા ભોગવવી પડે છે? હે મુનીશ ! આપ જ્ઞાન દ્વારા જાણો છો માટે અજ્ઞાની એવા મને બતાવો કે અજ્ઞાની જીવો નરકમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે ?... મેં આવું પૂછ્યું ત્યારે મહાનુભાવ, કાશ્યપ, આશુપજ્ઞ ભગવંતે એમ કહ્યું કે - તે ઘણું વિષમ છે, છાસ્થ માટે તેનો અર્થ દુર્ગમ છે. ત્યાં પાપી અને દીન જીવો રહે છે તે હવે હું કહીશ— • વિવેચન-૩૦૦,૩૦૧ - જંબુસ્વામીએ સુધમસ્વિામીને પૂછ્યું કે હે ભગવન્ ! નાસ્કો કેવા છે ? કેવા કર્મોથી જીવો ત્યાં ઉત્પન્ન થાય છે ? ત્યાં કેવી વેદનાઓ છે ? આવું પૂછતાં સુધર્માસ્વામીએ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કહ્યું - તમે જે મને આ પૂછ્યું તે - અતીત, અનાગત, વર્તમાન સૂક્ષ્મ - પદાર્થોને કહેનારા કેવલી, ઉગ્ર તપ અને ચાસ્ત્રિકારી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહિષ્ણુ શ્રીમત્ મહાવીર વર્ધમાનસ્વામીને પૂર્વે પૂછેલું કે નકાવાસો કેવી વેદનાથી યુક્ત હોય છે તે હું જાણતો નથી, હે મુને ! આપ કેવલજ્ઞાન વડે આ બધું જાણો છે, તે મને કહો તથા બતાવો કે અજ્ઞાની જીવો, હિતા-હિતના વિવેકથી રહિત, કેવા કેવા કર્મો બાંધીને નરકે ઉત્પન્ન થાય છે ? ત્યાં કેવી વેદના ભોગવે છે? આ પ્રમાણે મેં વિનસથી પૂછતા ૩૪ અતિશયોના મહા અનુભાવરૂપ માહાત્મ્ય યુક્ત ભગવંતે પ્રશ્નોના ઉત્તર કેવલજ્ઞાન વડે જાણીને કહેલા. – કોણે ? આશુપ્રજ્ઞ વીર વર્ધમાનસ્વામીએ સર્વત્ર સદા ઉપયોગથી આપ્યા. મેં પૂછતા ભગવંતે કહ્યું કે - તેં જે પૂછયું તેને હું જણાવીશ, તું ઉપયોગ રાખીને સાંભળ. અસદ્ અનુષ્ઠાનથી પ્રાપ્ત નક દુઃખનો હેતુ છે. અથવા નરકાવાસ દુઃખ આપે છે. માટે દુઃખ જ છે, અથવા અસાતા વેદનીયના ઉદયથી તીવ્રપીડાત્મક દુઃખ છે. આ પરમાર્થથી વિચારતા તે અસર્વજ્ઞ માટે ગહન-વિષમ-દુર્વિજ્ઞેય છે. કેમકે તેના પ્રતિપાદક પ્રમાણનો અભાવ છે. અથવા તે દુઃખ તે જ પદાર્થ છે કે જેમાં દુઃખની નિમિત્ત કે દુઃખનું પ્રયોજન છે. તે દુઃખાર્થ પોતે નસ્કસ્થાન છે તે દુરુત્તર હોવાથી વિષમ છે તે હું કહું છું– તે સર્વ પ્રકારે દીન હોવાથી આદીનિક છે. ત્યાં અત્યંત દીન જીવો રહે છે. ત્યાં પૂર્વે કરેલ દુષ્કૃત, પાપ કે અસત્ અનુષ્ઠાનના ફળરૂપ અશાતા વેદનીયનો ઉદય હોય છે. તેથી તે દુષ્કૃતિક છે. જે હું આગળ કહીશ. અર્થાત્ નાક જીવોના પૂર્વ જન્મમાં જે નસ્કગતિયોગ્ય કૃત્ય છે તે કહીશ. • સૂત્ર૦૩૦૨ થી ૩૦૪ : આ સંસારમાં કેટલાક અજ્ઞાની, અસંયમી જીવનના અર્થી, રૌદ્ર પાપકર્મ કરે છે. તેઓ ઘોર, સઘન અંધકારમય, તીત સંતપ્ત નરકમાં જાય છે... તેઓ પોતાના સુખને માટે ત્રા અને સ્થાવર જીવોની ક્રૂરતાથી હિંસા કરે છે, ભેદન કરે છે, અદત્ત લે છે અને સેવનીય સંયમનું સેવન કરતા નથી...તે ઘણાં જીવોની હિંસા કરે છે, ધૃષ્ટતાપૂર્વક વચન બોલે છે, તે અજ્ઞાની મરીને નીચે અંધકારમય નરકમાં જાય છે, ત્યાં ઉંધે માથે મહાકષ્ટ ભોગવે છે. • વિવેચન-૩૦૨ થી ૩૦૪ ઃ ૧૫૦ – જે કોઈ મહારંભ, પરિગ્રહ, પંચેન્દ્રિયવધ, માંસભક્ષણાદિ સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે, રાગદ્વેષથી ભરેલા તિર્યંચ કે મનુષ્ય છે, આ સંસારમાં અસંયમ જીવિતના અર્થી છે, પાપના ઉપાદાનરૂપ અનુષ્ઠાન-પ્રાણીઓને ભય ઉપજાવીને ભયંકર એવા હિંસા, જૂઠ આદિ કર્મો કરે છે. આવા તે જીવોને તીવ્ર પાપોદયવર્તીને અત્યંત ભયાનક, ઘણાં ગાઢ અંધકારમાં જ્યાં આંખ વડે પોતાને પણ જોઈ ન શકે, માત્ર અવધિ [વિભંગ] જ્ઞાનથી ઘુવડો જેમ જરા-જરા દિવસને જુએ, તેમ તે નાકીના જીવો જુએ છે. આગમમાં કહ્યું છે - હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળો નાસ્કી જીવ અવધિજ્ઞાનના Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૩૦૨ થી ૩૦૪ ૧૫૧ ઉપયોગ થકી ચારે દિશામાં જોતાં કેટલા ક્ષેત્રને જાણે - જુએ ? હે ગૌતમ ! ઘણું ક્ષેત્ર ન જાણે, ન જુએ. પોતાની આસપાસના થોડા ફોગને જાણે, થોડું ક્ષેત્ર જુએ ઇત્યાદિ તથા દુસહ - ખેરના અંગારાના મોટા ઢગલાના તાપથી અનંતગુણો સંતાપ જેમાં છે, તે તીવ્ર તાપવાળા નરકમાં બહુ વેદનાવાળા સ્થાનમાં પૂર્વે વિષયરાગ ન છોડવાથી, પોતાના કરેલ કર્મના ભારથી પડે છે. ત્યાં વિવિધ વેદના અનુભવે છે. કહ્યું છે– જેણે વિષયસુખ છોડેલ નથી, સંસાર સમુદ્રના વિલયના મુખ સમ દુ:ખના સમૂહવાળી નરકમાં પડી, ત્યાં ન બુઝાવેલા અગ્નિની જવાળામાં બળે છે. ત્યાં પરમાધામીના પગની વાતોથી છાતી અને મુખમાંથી લોહી ઓકતો તે નારકી જીવ કરવતથી બે ભાગમાં વહેંચાય છે. ચંદ્રમાં ભેદાતા પીડાઈને તેના બરાડાથી દિશાઓ ગાજી ઉઠે છે અને તાપથી બળતાં ફાટતાં માથાના હાડકાંનો સમૂહ ઉછળ છે. તથા કડાયામાં દૂધની માફક કઢાતાં નાચ્છી જીવો આક્રંદ કરે છે, ત્યારે પૂર્વકૃત દુકૃત્યોનું ફળ ભોગવતા શૂળોથી ભેદાયેલ, ઉંચે ફેંકૈલ ઉર્થકાય સમૂહાદિ દુઃખ સહે છે. ત્યાં ભયંકર શબ્દ, અંધકાર, દુર્ગાનું બંધનાગાર, દુર્ધર કલેશ તથા ભદેલા હાથ, પગમાંથી નીકળતો લોહી અને ચરબીનો મોટો પ્રવાહ વહે છે. ગીધના જેવી ચાંચોલી, નિર્દયતા વડે માથાનો ભાગ ઉખેડતાં [નાકી જીવ] આકંદ કરે છે. તથા તપેલા સાણસા વડે દેઢ પકડીને જીભને ખેંચી કાઢે છે. તીણ અંકુશના અગ્ર ભાગથી ખેંચેલા કાંટાના ઝાડના અગ્ર જેવા જર્જરીત શરીરવાળા ક્ષણમાત્ર પણ સુખ થવું દુર્લભ છે અને દુ:ખ તો સદા ચાલુ છે. આ પ્રમાણે જુદા જુદા પ્રાણીને મારવામાં તત્પર, સત્યથી ભષ્ટ, પાપસમૂહ એકત્ર કરેલા જીવો આ જગતમાં હોય, તે ભયંકર નરકમાં પડે છે [અને નકમાં ઉપરોક્ત વિવિધ પીડા ભોગવે છે.] - જે જીવો અતિ નિર્દયપણે રૌદ્રપરિણામથી હિંસામાં પ્રવૃત્ત છે. બે ઇન્દ્રિયાદિ બસ જીવોને તથા પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોને કોઈ મહા મોહોદયવર્તી હણે છે, તથા જે જીવ સ્વશરીર સુખાર્થે વિવિધ ઉપાયો વડે પ્રાણીનું ઉપમર્દન કરે છે તથા પરદ્રવ્યને ચોરનાર એવો અદdહારી છે તથા આત્મના હિતને માટે સેવનીય એવા કંઈ પણ સદનુષ્ઠાન કે સંયમનો અભ્યાસ કરતાં નથી અર્થાત્ પપના ઉદયથી કાગડાના માંસના ત્યાગરૂપ એવા વિરતિ પરિણામ પણ કરતો નથી એવો જીવ નરકમાં ઉત્પન્ન થઈ દુઃખી થાય છે. - જેનામાં ધૃષ્ટતા છે, તે “પ્રાગભી” છે. ઘણાં પ્રાણીના પ્રાણોને અતિપાત કરવાના સ્વભાવવાળો તે અતિપાતી છે. અર્થાતુ પ્રાણીને મારીને કે ઘાત કરીને જે એમ કહે કે - વેદમાં કહેલી હિંસા હિંસા નથી. રાજાનો આ ધર્મ છે કે શિકારથી વિનોદ ક્રિયા કરે. અથવા માને કે - માંસભક્ષણમાં દોષ નથી, દારુ અને મૈથુનમાં દોષ નથી. આ જીવોની પ્રવૃત્તિ છે - X - ઇત્યાદિ. આ પ્રમાણે કૃર સિંહ કે કાળાનાણ ઉપર સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મા સ્વભાવથી જ જીવહિંસા કરે છે, કદી હિંસાથી શાંત થતો નથી, ક્રોધાગ્નિથી. બળતો રહે છે. અથવા મત્યાદિ વધ વડે આજીવિકા મેળવતો કે તેમાં લુબ્ધ થઈ સર્વદા વધના પરિણામથી યુક્ત થઈ પ્રાણીને હણે છે, તે સ્વકૃતકર્મ વિપાકથી તે નરકમાં જાય છે. કોણ ? જે અજ્ઞ છે - રાગદ્વેષનો ઉદયવર્તી છે, તે મરણકાળે નીચે અંધકારમાં જાય છે. તથા પોતાના દુશ્ચત્રિથી નીચું માથું કરીને વિષમ યાતના સ્થાનમાં જાય છે. અર્થાત્ ઉંધે માથે નરકમાં પડે છે. હવે નરકમાં રહેલ નારકો જે અનુભવે છે, તે બતાવવા કહે છે• સૂત્ર-30૫ : હણો, છેદો, ભેદો, બાળો.” આવા પરમાધામીના શબ્દો સાંભળીને તે નારકો ભયથી સંજ્ઞાહીન બને છે. વિચારે છે કે કઈ દિશામાં જઈએ ? • વિવેચન-3૦૫ : તિચિ કે મનુષ્યભવથી જીવો નરકમાં ઉત્પન્ન થઈને તમુહૂર્તમાં પાંખો કાપી લીધેલા પક્ષીની માફક નવા શરીરો મેળવે છે. પર્યાપ્તિભાવ પ્રાપ્ત કરે ત્યાં પરમાધામીના કરેલા અતિ ભયાનક શબ્દોને સાંભળે છે. જેમકે - મુર્ગાર આદિ વડે હણો, ખગ આદિથી છંદો, શૂલ આદિથી ભેદો, અગ્નિના તણખાથી બાળો. આ પ્રમાણે કાનને અસુખકારી ભયંકર શબ્દોને સાંભળીને તેનારકો ભયથી ઉદ્ભ્રાન્ત લોયનવાળા થઈ, ભયથી ડરીને જેની સંજ્ઞાઅંત:કરણવૃત્તિ નષ્ટ થઈ છે, તેવા નષ્ટસંજ્ઞક, અમે કઈ દિશામાં જઈએ કે જેથી અમને આ મહાઘોર શબ્દોથી ઉત્પન્ન દારુણ દુ:ખમાં રક્ષણ મળે એવી તેઓ આકાંક્ષા કરે છે.. હવે ભયથી દિશાઓમાં નાસતા તે શું અનુભવે ? તે કહે છે – • સૂત્ર-3૦૬ : પ્રજવલિત અગ્નિની સશિ સમાન, જ્યોતિમય ભૂમિ સમાન નરકભૂમિ ઉપર ચાલતા તેઓ દઝે છે ત્યારે કરુણ રૂદન કરતા ત્યાં ચિક્કાળ રહે છે. • વિવેચન : ખેરના ગામના પુંજ, જ્વાલાથી આકુલ તથા અગ્નિથી બળતી એવી ભૂમિની જેને ઉપમા અપાઈ છે, તેવી ''સારસન્નપૂfષ'' પર ચાલતા તે નારકો અતિ બળતાં દીન સ્વરે આક્રંદ કરે છે. ત્યાં બાદર અગ્નિના અભાવે તેવી ઉપમાથી ભૂમિ બતાવી. આ પણ માત્ર જાણવાને કહ્યું છે. બાકી નરકના તાપની ઉપમા અહીંના અગ્નિથી ન થાય. તે નારકો મહાનગરના દાથી અધિક તાપ વડે બળતાં પ્રગટ સ્વરે મહાશબ્દો કરી તે નરકાવાસમાં ઘણો કાળ રહે છે. કેમકે નરકાયુ ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ, જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ રહે છે. - વળી - -300 - અા જેવી તેજ ધારવાળી દુર્ગમ, વૈતરણી નદી વિશે તમે સાંભળેલ હશે ? બાણોથી છેદતા અને શક્તિથી હણાતા તેઓ દુમિ વૈતરણીમાં પડે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૧/૩૦૭ ૧૫૩ વિવેચન : સુધર્માસ્વામી જંબૂસ્વામીને આ કહે છે - જેમ ભગવંતે આ કહ્યું, તે તમે સાંભળ્યું. વૈતરણી નામે ક્ષાર, ઉષ્ણ લોહીના રંગવાળુ પાણી વહાવતી નદી છે તે દુઃખ ઉત્પાદક છે. તથા જેમ અસ્ત્રો તીક્ષ્ણ છે, તેમ તે નદીનો પ્રવાહ શરીરના અવયવોને કાપનારો છે. તે નારકો તપેલ અંગારા જેવી ભૂમિમાં જળતૃષાથી અભિતપ્ત થઈ, તાપને દૂર કરવા - ૪ - તે વૈતરણી નદીમાં તરે છે - કેવા થયેલા ? બાણ કે પરોણાથી પ્રેરિત, ભાલાથી હણાયેલા તે જ ભયંકર નદીમાં પડે છે. • સૂત્ર-૩૦૮,૩૦૯ - તે નાકો નાવની નજીક આવે ત્યારે પરમાધામી તેમને ખીલીથી વીંધે છે. તેઓ સ્મૃતિવિહીન બને છે. બીજા પણ તેને ત્રિશૂલાદિથી વીંધે છે. કોઈ પરમાધામી ગળામાં શિલા બાંધીને નાકને ઉંડા પાણીમાં ડૂબાડે છે. કોઈ કદંબ પુષ્પ સમાન લાલ ગરમ રેતી અને મુમુર અગ્નિમાં આમતેમ ફેરવીને પકાવે છે. • વિવેચન-૩૦૮,૩૦૯ : તે નાસ્કો વૈતરણી નદીના અતિ ઉષ્ણ, ક્ષારયુક્ત, દુર્ગંધી જળથી કંટાળીને લોઢાના ખીલાવાળી નાવ પર ચડવા જતાં પૂર્વે ચડેલા પરમાધામીઓ ગળામાં તેમને વીંધે છે, વીંધાવાથી કલકલાયમાન સર્વસોત વડે વૈતરણી જળ વડે સંજ્ઞા નષ્ટ થવા છતાં પોતાના કર્તવ્યનો વિવેક ભૂલેલા બને છે. બીજા પરમાધામી નાસ્કો સાથે ક્રીડા કરતા, નાસતા એવા નાસ્કને ત્રિશૂલ અને શૂલ વડે વિસ્તાથી વીંધીને નીચે ભૂમિમાં લટકાવે છે. વળી કેટલાંક નારકોના ગળામાં પરમાધામીઓ મોટી શિલા બાંધીને ઉંડા પાણીમાં ડૂબાડે છે, ફરી પાછા તેમને ખેંચીને વૈતરણી નદીમાં કલંબુકા વાલુકા તથા મુર્મુર અગ્નિમાં ઘણી તપેલી રેતીમાં ચણા માફક ચારે બાજુથી રોકે છે. તથા બીજા નરકાવાસમાં, સ્વકર્મ ફાંસામાં ફસેલા જીવોને સુંઠક પરોવેલા માંસની પેશી માફક પકાવે છે. • સૂત્ર-૩૧૦ થી ૩૧૨ : મહાસંતાપકારી, અંધકાર આચ્છાદિત, દુપાર તથા સુવિશાલ અસૂર્ય નરક છે, ત્યાં ઉર્ધ્વ, અધો, તિર્થી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે. પાપકર્મને ન જાણનાર, બુદ્ધિહીન નાક, જે ગુફામાં રહેલ અગ્નિમાં પડે છે અને બળે છે, તે નકભૂમિ કરુણાજનક તેમજ દુઃખનું સ્થાન-દુ:ખપદ છે. જેમ જીવતી માછલી આગમાં પડતાં સંતપ્ત થાય છે, તેમ છતાં બીજે જઈ શકતી નથી. તેમ પરમાધામી ચોતરફ અગ્નિ જલાવીને અજ્ઞાનીને બાળે છે. • વિવેચન-૩૧૦ થી ૩૧૨ : જે સૂર્ય વિધમાન નથી તે અસૂર્ય-નક, તે ઘણાં અંધકારવાળી, કુંભિકા આકારે છે. ત્યાં બધાં જ નાવાસો અસૂર્ય નામે ઓળખાય છે. તે આવા મહાતાપ, સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અંધતમસ, દુØત્તર, વિશાળ નરકમાં મહાપાપના ઉદયથી જીવો જાય છે. તે નકમાં ઉંચે-નીચે-તીર્ઘ સર્વ દિશામાં સ્થાપેલો અગ્નિ બળે છે. કહે છે કે - જ્યાં નાકીમાં બરોબર ઉંચે રહેલો અગ્નિ બળે છે, ત્યાં તેવા નરકમાં બિચારા જીવો જાય છે. - વળી - ૧૫૪ જે નકમાં ગયેલો જીવ ઉંટળીના આકારવાળી નકમાં પ્રવેશીને અગ્નિમાં અતિ વેદનાથી પીડાતો સ્વકૃત્ દુશ્વસ્ત્રિને ન જાણતો, અવધિ વિવેક ચાલી જવાથી બળે છે. તથા સર્વકાળ કરુણપ્રાય કે સકલ ઉષ્ણસ્થાન છે, તે સ્થાને પાપ કરેલા નારકીઓને તે લઈ જાય છે. તે જ વાત વિશેષથી કહે છે - જ્યાં અતિ દુઃખરૂપ સ્વભાવ છે, નિમિષ માત્ર પણ દુઃખનો વિશ્રામ નથી. કહ્યું છે - આંખ ફરકવા માત્ર પણ કાળ સુખ નથી, પણ માત્ર દુઃખ જ છે તેથી નાસ્કીમાં નસ્ક જીવો રાત-દિવસ પીડાતાં હોય છે. ચારે દિશામાં અગ્નિ સળગાવીને જે નકાવાસમાં પરમાધામીઓ મુખ્યત્વે તપાવે છે - પકાવે છે, [કોને ?] પૂર્વકૃત્ દુશ્રુત્રિવાળા અજ્ઞાની નારકોને. આ રીતે પીડાતા, સ્વકર્મ બેડીથી બંધાયેલા, ઘણો કાળ મહાદુઃખથી આકુળ થઈને નરકમાં રહે છે. તેનું દૃષ્ટાંત કહે છે - જેમ જીવતા માછલા અગ્નિ સમીપ હોય ત્યારે પરવશ થઈને બીજે જવાં અસમર્થ થઈ ત્યાં જ રહે છે, તેમ નારકો પણ પરવશપણે દુઃખ ભોગવે છે. - ૪ - ૪ - ♦ સૂત્ર-૩૧૩,૩૧૪ : સંતક્ષણ નામક એક મહાભિતપ્ત નરક છે. ત્યાં પરમાધામીઓ હાથમાં કુહાડી લઇ, નારકના હાથ-પગ બાંધી લાકડાંની જેમ છોલે છે...લોહી કાઢીને લોઢાની ગરમ કડાઈમાં નાંખી જીવતી માછલી માફક તળે છે, નારકોને ઉંચાનીચા કરી પકાવે છે, પછી તેના શરીરને મસળે છે, મસ્તકના ચૂરેચૂરા કરે છે. • વિવેચન-૩૧૩,૩૧૪ : એકી ભાવથી છોલવું તે 'સન્નક્ષળ', નામ શબ્દ સંભાવના અર્થે છે. આ સંતક્ષણ બધાં પ્રાણીને મહાદુઃખ આપનાર સંભવે છે. પરમાધામીઓ સ્વ ભવનથી નકાવાસમાં આવીને, તે કુકર્મી, અનુકંપારહિત, હાથમાં કુહાડો લઈને અત્રાણ એવા નાસ્કોના હાથ-પગ બાંધીને લાકડાના ટુકડા માફક છોલીને પાતળા કરે છે - વળી - તે પરમાધામીઓ તે નાસ્કોના લોહી કાઢીને તપેલી કડાઈમાં નાંખીને પકાવે છે. વળી મળપ્રધાન એવાં આંતરડા કે ઉપસેલાં અંગોને તથા તેના મસ્તકનો ચૂરો કરીને પકાવે છે - કેવી રીતે ? ઉંચા કે નીચા મુખવાળા કરી આમ તેમ તરફડતા આત્માને જેમ જીવતા માછલાને કડાઈમાં તો તેમ તે નારકીજીવોને તળે છે પકાવે છે. • સૂત્ર-૩૧૫ થી ૩૧૭ : - તે નારકીજીવો ત્યાં રાખ થતા નથી કે તીવ્ર વેદનાથી મરતા નથી. પણ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૧/૩૧૫ થી ૩૧૩ . ૧૫૫ આ લોકમાં વકૃત દુષ્કૃત્યોથી દુઃખી થઈ નકની વેદના ભોગવે છે. ત્યાં ઠંડીથી સંપ્રસ્ત થઈને ગાઢ સુતપ્ત અગ્નિ પાસે જાય છે. ત્યાં તે દુર્ગમ સ્થાનમાં પણ શાતા પામતા નથી. ત્યાં સદા તત સ્થાને તપે છે. ત્યાં દુઃખોપનીત શબ્દ નગરવધ માફક સંભળાય છે. ઉદીefકમ પરમાધામી ઉદીfકર્મી નારકોને પુનઃ પુનઃ ઉત્સાહથી દુઃખ આપે છે. વિવેચન-૩૧૫ થી ૩૧૭ : આ પ્રમાણે નાકીના જીવો ઘણું પકાવવા છતાં નકમાં તેઓ રાણરૂપે થતા નથી, તેથી તેની તીવ્ર વેદનાની તુલના અગ્નિમાં પકાવાતા મત્સ્ય જોડે ન થાય અર્થાતુ અનન્ય સંદેશ એવી આ તીવ્ર વેદના વાણીથી જૂ થઈ ન શકે, તેવી હોય છે અથવા તીવ્ર વેદના ભોગવવા છતાં પણ બાકી રહેલા કમને કારણે તારક જીવો મરતા નથી. ઘણાં કાળ સુધી ઉકત શીત-ઉણ વેદના-જનિત તથા દહન, છેદન, ભેદન, તક્ષણ, ત્રિશૂલારોપણ, કુંભીપાક, શાભલી-વૃક્ષારોહણ આદિ પરમાધામી જનિત અને પરસ્પર ઉદીરણાથી ઉત્પન્ન દુઃખ કર્મોના વિપાકથી અનુભવતા રહે છે. તથા સ્વકૃત હિંસાદિ અઢાર પાપસ્થાનરૂપ દુકૃતથી નિરંતર ઉદયમાં આવેલા દુ:ખથી દુ:ખી થઈ પીડાય છે. આંખના પલકારા જેટલો કાળ પણ દુ:ખમુક્ત થતાં નથી. તે મહાયાતના નસ્ક સ્થાન નાકજીવોના ‘લોલન'થી સારી રીતે વ્યાપ્ત છે, તે નરકમાં અતિ ઠંડીથી પીડાયેલા, નાકો ઘણાં તપેલા અગ્નિ તરફ જાય છે, ત્યાં પણ અનિથાને વઘારે બળતા જરાપણ સખને પામતા નથી, વળી નિરંતર મહાદાહ હોવાથી તે રહિત અભિતાપવાળા છે, છતાં તેનારકોને પરમાધામીઓ અતિ તપેલા તૈલાગ્નિ થકી બાળે છે. તે નાચ્છીઓને પરમાઘામીઓ દ્વારા ઘણાં દુ:ખ અપાતા તેઓ ભયાનક હાહાકારપૂર્વક આકંદ કરે છે, જે અવાજ નગરના વધ જેવો સંભળાય છે. તેઓ દુ:ખથી કરુણાપ્રધાન પોકારો કરે છે - હે માત!, હે તાત! કષ્ટથી અનાથ એવો હું તમારા શરણે આવ્યો છું, મને બચાવો. આવા શબ્દો ત્યાં સંભળાય છે. તથા તે નારકીને સ્વકૃત કર્મનો કટવિપાક પ્રાપ્ત થતા તેઓને મિથ્યાત્વ, હાસ્ય, રતિ આદિના ઉદયવાળા પરમાધામીઓ વારંવાર ઉત્સાહપૂર્વક અતિ અસહ્ય એવા દુઃખ વિવિધ ઉપાયોથી કરી અસાતા વેદનીય ઉદીરે છે. • સૂગ-૩૧૮,૩૧૯ પરમાધામી નાકોના પ્રાણોનું વિયોજન કરે છે, તેનું યથાર્થ કારણ હું તમને કહું છું. તેણે પૂર્વે જેવો દંડ બીજાને આપ્યો, તે અજ્ઞાનીને પરમાધામીઓ દંડ આપીને પૂર્વ પાપોનું સ્મરણ કરાવે છે...નકપાળોથી તાડિત તે નાકો વિષ્ટા-મૂકવાળા સ્થાનમાં પડે છે, ત્યાં તેનું ભક્ષણ કરતાં રહે છે અને કર્મને વશ થઈ ત્યાં કીડાઓ દ્વારા ખવાય છે. • વિવેચન-૩૧૮,૩૧૯ : - પાપકર્મી પરમાધામીઓ નારકોના શરીરને ઇન્દ્રિયાદિ પ્રાણોથી જુદું પાડે છે. ૧૫૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીક અનુવાદ/૧ શરીરના અવયવોને વહેરીને-કાપીને જુદા પાડે છે. તેઓ આવું કેમ કરે છે ? તેનું યથાર્થ કારણ હું તમને કહું છું. પીડાને ઉત્પન્ન કરે છે માટે તે દંડ છે. તે નિર્વિવેકી પરમાધામીઓ તે નાજીવોને પૂર્વભવોના કૃત્યો યાદ કરાવે છે. જેમકે-તું જયારે પ્રાણીઓના માંસને કાપી-કાપીને ખાતો હસતો હતો, તેનો રસ અને દારૂ પીતા, પરસ્ત્રીગમન કરતો હતો. હવે તે કર્મથી પીડાતો, તેના વિપાક ભોગવતો શા માટે બરાડા પાડે છે. આ પ્રમાણે પૂર્વકૃત બધાં દુ:ખ વિશેષને યાદ કરાવીને તેવા પ્રકારના જ દુ:ખવિશેષ પરમાધામીઓ તેમને આપીને પીડે છે. - તે બીચારા નાસ્કો પરમાધામી વડે તાડિત થઈને નાસતા બીજા ઘોરતર નકના કોઈ ભાગમાં જાય છે - તે નરક ભાગ કેવો છે? ત્યાં બીભત્સ દેખાતા વિટા, લોહી, માંસ આદિ મળથી ભરેલા અતિ સંતાપયુક્ત સ્થાનમાં તે નારજીવો સ્વકમથી બદ્ધ આવા નરકમાં અશુચિ આદિ ભક્ષકો ઘણો કાળ રહે છે. તતા પરમાધામીએ વિકર્વેલા કૃમિઓથી પીડાય છે. પરસ્પર પીડા કરેલા તે નારકો પોતાના અશુભકૃત્યોથી પીડાય છે. આગમમાં કહ્યું છે - છઠ્ઠી અને સાતમી નારકીમાં જીવો ઘણાં સૂક્ષ્મ લાલ કુંથુઆ જેવા ઝીણાં રૂપ કરી એક-બીજાને શરીરને - x - x - પીડે છે. • સૂl-૩૨૦,૩૨૧ - નક સ્થાન સદા ઉણ રહે છે. સ્વભાવ અતિ દુઃખપદ છે. પરમાધામી નાસ્કોને બેડીના બંધનમાં નાંખી, શરીર અને મસ્તકમાં છિદ્ર કરી પીડે છે. પરમાધામીઓ તે જ્ઞાનીના નાક, હોઠ, કાન અાથી છેદે છે, જીભ બહાર ખેચીને તીક્ષ્ણ શૂળ ભોંકી નાસ્કોને પીડે છે. • વિવેચન-૩૨૦,૩૨૧ : ત્યાં નરકમાં સર્વકાળ સંપૂર્ણ ઉણપધાન સ્થિતિ હોય છે. કેમકે ત્યાં પ્રલય કાળથી વધુ અગ્નિથી વાયુ આદિ અત્યંત ઉણરૂપ હોય છે. તેનું કારણ પૂર્વે તે નારકોએ નિધd, નિકાચિત અવસ્થાવાળાં કર્મો બાંધેલ હોય છે. વળી વિશેષથી કહે છે - અતિ દુ:ખ - અસાતા વેદનીયવાળો જ્યાં સ્વભાવ છે, તેવા સ્થાનમાં રહેલા જીવને બેડીમાં બાંધીને-નાંખીને પછી તે નાકના મસ્તકમાં ખીલાથી કાણાં પાડીને દુ:ખ આપે છે અને બધાં અંગોને ચામડાની માફક પહોળા કરી પીડે છે. વળી તે પરમાધામીઓ પૂર્વના દુશગ્નિ યાદ કરાવીને તે નિર્વિવેક નાસ્કોને પ્રાયઃ સર્વદા વેદના આપે છે. અસ્ત્રાથી નાક, બંને હોઠ અને કાનોને છેદે છે. તથા દારુ, માંસના સ્વાદને તથા મૃષાવાદીની જીભને વેંત માત્ર ખેંચીને તીક્ષણ શૂલ વડે કાપી નાંખે છે. • સૂત્ર-3૨ થી ૩ર૪ : નારકોના શરીરથી લોહી-પરુ કરતા રહે છે, તેઓ તાળ માફક શબ્દ કરતાં રાત-દિન રહે છે. બળતા અને ક્ષાર પ્રક્ષિપ્ત અંગથી લોહી આદિ ગણે છે. લોહી-પરુ પકાવનાર, નવા સળગાવેલ અગ્નિ જેવી તત, પુરષથી અધિક Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧/૫//૩૨૨ થી ૩૨૪ ૧૫૩ ૧૫૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રમાણવાળી, લોહી-પરુથી ભરેલી કુંભી વિશે તમે સાંભળેલ હશે. પરમધમી તે કુંભમાં આતરે કરુણ ક્રંદન કરતા અજ્ઞાની નારકોને નાખી પકાવે છે, તેમને તરસ લાગતા સીસું-તાંબુ હતા તે આતસ્વર કરે છે. • વિવેચન-૩૨૨ થી ૩૨૪ - તે નાસ્કો નાક-ઓઠ-જીભ છેદાવાથી લોહી ઝરતાં જે પ્રદેશે રાતદિન કાઢે છે, ત્યાં તે અજ્ઞાની પવનથી પ્રેરિત સુકા તાડમના સંચય માફક સદા મોટા સ્વરે રડતાં રહે છે. તથા અગ્નિથી બાળેલા અને ક્ષારથી સિંચેલા અંગથી લોહી-માંસ સદા ગળતા રહે છે. વળી સુધમસ્વિામી જંબૂસ્વામી પાસે વીર ભગવંતના વચનો પ્રગટ કરે છે. તમે સાંભળેલ છે કે ત્યાં લોહી તથા પરુ બંનેને પકવનારી કુંભી છે ત્યાં નવો સળગાવેલ અગ્નિ છે, તેનો તાપ જેમાં છે, તેવી અતિ તપેલ કુંભી છે, વળી તે કુંભી પુરુષ પ્રમાણથી અધિક મોટી છે. ઉભી ઉંટડીના આકારવાળી લોહી-પરુથી પૂર્ણ છે. તે ચોતરફ અગ્નિ સળગાવેલ અને બીભત્સ દેખાય છે. તે ચોતરફ અનિયી બળતી, લોહી-પરુ અને કાપેલા અંગોથી પૂર્ણ, દુર્ગાવાળી કુંભમાં તે શરણરહિત, આર્તસ્વર કરતા નારકોને ફેંકીને પકાવે છે. તે નારકો તે રીતે પીડા પામતા, તાપથી બળતા, રોતા-રોતા તરસ શાંત કરવા પાણી માંગે છે. ત્યારે તને દારુ બહુ પ્રિય હતોને ?” એમ યાદ કરાવી તપેલ તાંબુ પાય છે, તેથી તે આમસ્વરે બરાડા પાડે છે. હવે ઉદ્દેશાના ઉપસંહાર માટે કહે છે• સત્ર-૨૨૫,૩૨૬ - પૂર્વે આધમ ભાવોમાં હજારો વખત પોતે પોતાને ઠગીને તે ઘણાં ફૂરકમ ત્યાં રહે છે. જેવા કૂતકર્મ હોય તેવા જ તેના ફળ હોય. અનાપુરષ પાપ ઉપાર્જન કરીને અનિષ્ટ, અપિય, દુધી, અશુભ wાળી, માંસ-લોહીથી પૂર્ણ નકભૂમિમાં કર્મવશ થઈ વસે છે. – તેમ હું કહું છું. • વિવેચન-૩૫,૩૨૬ - - આ મનુષ્ય ભવમાં બીજાને ઠગવા જતાં ખરી રીતે પોતાના આત્માને જ ઠગે છે. બીજાને પીડા આપવામાં જરા સુખ માનીને પોતાને ઠગતાં ઘણાં ભવોમાં અધમ ભવમાં-માછીમાર, કસાઈ આદિના ભવોમાં પૂર્વજન્મોમાં લાખો ભવોને અનુભવતા તેમાં વિષયમાં સ્કત અને સુકૃતમાં વિમુખ બનીને ઉક્ત મહાઘોર, અતિદાયણ નકાવાસ પામીને તે મનુષ્યો પરસ્પર દુ:ખ પમાડતા ઘણો કાળ રહે છે. તેનું કારણ કહે છે પૂર્વજન્મમાં જેવા અધ્યવસાયથી જઘન્ય, જઘન્યતાદિ ભાવે કર્મો કર્યા હોય, તે જ પ્રમાણે તે નારકીજીવોને વેદના-ભાર સ્વથી, પરથી કે ઉભયથી ભોગવે છે. તે કહે છે - માંસ ખાનારને તેનું જ માંસ કાપી, તપાવીને ખવડાવે છે. તથા માંસ-રસ પીનારને તેના લોહી-પરુ અને તપાવેલ તાંબુ પીવડાવે છે તથા માછીમાર અને શિકારીને તે જ પ્રમાણે છેદી, ભેદીને મારે છે. તથા જૂઠું બોલનારને, તે યાદ કરાવીને તેની જીભને છેદે છે. પૂર્વ જન્મે બીજાનું દ્રવ્ય હરનારના અંગોપાંગ છેદે છે. તથા પરદારાણમકના વૃષણ છેદી, શાભલીવૃક્ષ સાથે ઉપગૃહનાદિ કરાવે છે. મહાપરિગ્રહીમહારંભીને અને ક્રોધ-માન-માયી-લોભીને તેમના પૂર્વકૃત દુકૃત યાદ કરાવીને તેવાં જ દુ:ખો પમાડે છે. જેવા જેના કર્મ તેવો તે કર્મના ફળનો ભાર હોય છે. - વળી અનાર્યકર્મ કરવાથી અનાર્યો હિંસા, જૂઠ, ચોરી આદિ આશ્રવ દ્વારો સેવીને, અશુભ કર્મો ઉપાર્જન કરીને તે ઝુકર્મ કરનારા નરકમાં આવીને વસે છે - કેવા બનીને ?- શબ્દાદિ ઇષ્ટ અને કાંત વિષયોથી વિવિધ પ્રકારે હીન બની નરકમાં વસે છે. અથવા જેને માટે પાપ બાંધે છે, તે માતા, પુત્ર, પત્ની આદિ તથા મનોહર વિષયોથી છૂટા પડીને એકલા જ મડદાં ગંધાતા હોય તેવા નરકમાં સંપૂર્ણ અત્યંત અશુભ સાર્શમાં એકાંત દુ:ખદાયી સ્થાને અશુભકર્મ ઉદયમાં આવતાં માંસપેશી, લોહી, પરુ, આંતરડા, ફેફસાંના કાદવ વડે વ્યાપ્ત બધી વિષ્ટાઓથી અધમ બીભત્સ દેખાવવાળા, હાહાકાર આકંદપૂર્વક કષ્ટ છે તથા “હવે બસ, ન મારો” આદિ પોકારચી દિશાઓને બહેરી બનાવે તેવા પરમ અધમ નારકાવાસમાં ચોતફ દુઃખવાળા ઉત્કૃષ્ટ 33 સાગરોપમના આયુ ભોગવતા નરકમૃથ્વીમાં રહે છે. * * * * * રાધ્યયન-૫ “નરયવિભત્તિ'' : ઉદ્દેશા-૧-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે અધ્યયન-૫ નરયવિભત્તિ - ઉદ્દેશો-૨ છે. ૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વના ઉદ્દેશામાં જે કમોં વડે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે અને જેવી અવસ્થા ભોગવે છે, તે બતાવ્યું, તેને જ હવે વિશેષ પ્રકારે અહીં બતાવશે. આ સંબંધે આવેલા ઉદ્દેશકનું સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું જોઈએ • સૂત્ર-૩૨૭,૩૨૮ : હવે હું શad દુઃખદાયી નક સ્થાન વિશે યથાર્થ વાત તમને કહીશ પાપકર્મ કરનાર અજ્ઞાની જીવો પૂવકૃત કર્મોને કઈ રીતે વેદે છે– પરમાધામીઓ હાથ, પગ બાંધીને નાકીના પેટને છરી, તલવારથી કાપે છે. તે અજ્ઞાનીના શરીરને પકડીને ચીરી-ફાડીને, તેની પીઠની ચામડી ઉતરડે છે. • વિવેચન-૩૨૩,૩૨૮ : પૂર્વે કહ્યા સિવાયનું બીજું હું તમને કહું છું - તે સંબંધ છે. જ્યાં સુધી આયુ હોય ત્યાં સુધી દુ:ખ હોવું તે શાશ્વત દુ:ખ છે. એવો જેનો કે જેમાં સ્વભાવ છે તે નક. ત્યાં આવો નિત્ય દુઃખ સ્વભાવ છે, આંખના પલકારા માત્ર પણ સુખ ત્યાં હોતું નથી. આ વાત જેવી છે તેવી હું તમને બતાવીશ. અહીં ઉપચાર કે અર્થવાદ નથી. જે જીવો પરમાને જાણતા નથી, વિષયસુખના લાલચુ બનીને વર્તમાન સુખને જોનારા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૩૨,૩૨૮ ૧૫૯ ૧૬o સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અને કર્મના વિપાકને ન જોનારા છે. તેઓ જે રીતે દુષ્ટકૃત્ય કરે છે, દુકર્મ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધવાના સ્વભાવવાળા છે તેવા દુષ્કર્મકારી પૂર્વ જન્મોના સંચિત કર્મો જે રીતે વેદે છે તે કહીશ. • x• પરમાધામીઓ તથાવિધ કર્મોદયથી ક્રીડા કરવાને જ તેનારકોના હાથપગ બાંધીને વિવિધ શો વડે તેમનાં પેટને ચીરે છે તથા કશી ગણનામાં નહીં એવા બીયારા નાકોને લાકડી આદિ વડે હણીને, પીડાયેલા દેહને ચામડાના ટુકડા વડે મજબૂત બાંધીને પીઠ અને પડખામાંથી કાપે છે. • સૂત્ર-36,390 - પરમાધામીઓ નાસ્કોના હાથને મૂળથી કાપી નાંખે છે, મોઢામાં તપેલા લોઢાના ગોળા નાંખી બાળે છે. એકાંતમાં લઈ જઈ તેના પૂવકૃત પાપ યાદ કરાવી તેમજ કોશ્ચિત બનીને પીઠ પર ચાબુક મારે છે... તપેલા લોઢાની ગોm જેવી બળતી આગ જેવી ભૂમિ પર ચાલતાં નાસ્કો બળવાથી કરુણ રૂદન રે છે. તેને તપ્ત ધોંસરામાં છે અને પરોણાની તીક્ષ્ણ અણી મારી તેને પ્રેરિત કરે છે.. • વિવેચન-૩૨૯,૩૩૦ : તે નારકોને ત્રણ નકભૂમિ સુધી પરમાધામી અને બીજા નાસ્કો તથા ચોથીથી સાતમી નાકી સુધી ફક્ત બીજા નાકો બાહુને મૂળમાંથી છેદી નાંખે છે. તથા મોઢાં ફાડીને મોટા તપેલા ગોળા નાંખીને બાળે છે. એક એક નારકીને - x • સ્વકૃત વેદનાનું રૂપ પૂર્વ જન્મે કરેલા અનુષ્ઠાન તે અજ્ઞાનીને યાદ કરાવે છે. જેમકે - તપેલું તાંબુ પાતાં કહે છે, તું દારુ પીતો હતો ને? તેનું જ માંસ ખવડાવતા કહે કે - તને માંસ પ્રિય હતું ને? આમ પાપ સંભારીને કદર્થના કરે છે તથા નિકારણ કોપ કરીને પરોણા આદિથી તે પરવશ નાકજીવની પીઠમાં મારે છે - વીંધે છે. તથા તપેલા લોઢાના ગોળા સમાન બળતી આગની જમીન પર ચાલતાં બળવાથી દીનસ્વરે તે રાંક જીવો બરાડા પાડે છે તથા તપાવેલ ઘૂંસરામાં જોડીને ગળીયા બળદની જેવા ન ચાલવાથી તીર કે પરોણાથી વિંધાતા નારકો રડારોડ કરે છે. • સૂત્ર-336,33૨ - પરમાધામીઓ અજ્ઞાની-નારકોને તપેલા લોહપથ જેવી અને પરુયુક્ત ભૂમિ પર ચલાવે છે. કોઈ દુર્ગમ સ્થાને ચાલતાં રોકાઈ જાય તો બળદની માફક પરોણા મારી આગળ ધકેલે છે...બહુ વેદનામય માર્ગ પર ચાલતા તે નાકને મોટી શિલાથી માટે છે, સંતાપની નામક ચિરસ્થિત કુંભીમાં ગયેલ નારકજીવ લાંબા કાળ સુધી દુ:ખ ભોગવે છે. • વિવેચન-૩૩૧,૩૩૨ : તે નિર્વિવેકી-નારકીઓ બળતા લોઢાના માર્ગ જેવી તપ્ત ભૂમિ, જે લોહી અને પર આદિથી યુકત છે, તેમના પર બળાત્કારે ચલાવાતા તેઓ કરુણ રૂદન કરે છે. તથા અભિગ તે કુંભી-શાભલી આદિ તફ ગયેલાને પરમાધામીએ પ્રેરવા છતાં કોઈ ન જાય, તો કોપેલા પરમાધામી મજૂર કે બળદ ગણીને તેમને દંડથી હણીને કે પરોણા ઘોંચીને આગળ ચલાવે છે. પણ તેઓ સ્વેચ્છાએ ચાલવા કે ઉભા રહેવા પણ પામતા નથી. તે નારકો બહુ અસહ્ય વેદનાવાળા નરક માર્ગમાં ચાલતા જવા કે ઉભા રહેવા અસમર્થ બને તે માટે સન્મુખ ફેંકાતી શિલા વડે અસુરો મારે છે. તથા સંતાપનારી કુંભી જે ઘણાં કાળની છે, તેમાં ગયેલ જીવ લાંબાકાળ સુધી વેદના ગ્રસ્ત થઈ ત્યાં રહે છે - પૂર્વકૃત અશુભ અનુષ્ઠાનથી પીડાતો રહે છે. • સબ-333,૩૩૪ - ત્યાં નાકોને ભઠીમાં નાંખી પકાવે છે, પછી જ્યારે તે ઉપર ઉછળે છે ત્યારે કાક પક્ષી કે હિંસક પશુ ટોચી ખાય છે...ત્યાં એક ઉંચુ નિકિ અનિ સ્થાન છે ત્યાં ગયેલા તે શોકથી તપીને કરુણ રૂદન કરે છે ત્યાં તેનું માથું નીચું કરીને લોઢાના શોથી તેના ટુકડે ટુકડા કરી દેવાય છે. • વિવેચન-૩૩૩,૩૩૪ - તે બીચારા નાથ્વીને ભઠ્ઠીમાં નાંખીને પરમાધામીઓ પકાવે છે. ત્યાં બળતા એવા તે ચણાની માફક ભુંજાતા ઉંચે ઉછળે છે, ઉંચે ઉછળતા તેમને વિકર્વિત કાક પક્ષીઓ ખાતા તે બીજી દિશામાં નાસે છે, ત્યાં બીજા વિકલા સિંહ-વાઘ આદિ તેમને ફાળી ખાય છે. વળી ત્યાં કંઈક ઉંચા ચિતિકા આકારના નરક યાતના સ્થાનો છે. * * * ત્યાં નિઈમ અગ્નિના સ્થાનને પામીને શોકથી તપેલા દીન સ્વરે રહે છે. તથા નારડીનું માથું નીચું કરી છીણીથી છેદાતા લોઢાની જેમ ટુકડા કરે છે. • સૂત્ર-335,33૬ : અધોમુખ કરાયેલા તથા શરીરની ચામડી ઉખેડી નખાયેલા નારક જીવોને વજની ચાંચવાળા પક્ષીઓ ખાય છે. જ્યાં પાપયેતા પ્રજા પીડવામાં આવે છે. તે નરકની ભૂમિ સંજીવની, ચિરસ્થિતિવાળી છે...જંગલી પશુને મારતા શિકારી માફક પરમાધામી નાસ્કોને તીણ શૂળથી મારે છે. શૂળથી વિંધાયેલા છે બાહ્ય તથા આંતરિક દુ:ખથી દુઃખી નારકો કરુણાજનક રૂદન કરે છે. • વિવેચન-335,33૬ : તે નકમાં થાંભલા વગેરે પર ઉંચા હાથ કે નીચું માથું કરીને, ચંડાળે શૂળીએ લટકાવે તેમ લટકાવીને, તેના શરીર છેદીને, ચામડી છોલીને વજ જેવી ચાંચવાળા કાગળા, ગીધ આદિ પક્ષી વગેરેથી ખવાય છે. આ પ્રમાણે નાકો પરમાધામીથી, પરસ્પરથી કે સ્વાભાવિક છિન્ન-ભિન્ન થઈ, મૂછ પામીને વેદના પામવા છતાં મરતા નથી, માટે નરકભૂમિ સંજીવની માફક જીવનદની ભૂમિ છે. ત્યાં ટુકડે ટુકડા કરાયા છતાં નાકો મરતાં નથી. ત્યાં આયુ નિકાચિત હોય છે, ઉત્કૃષ્ટાયુ 33-સાગરોપમ છે. તેટલો કાળ ત્યાં જન્મેલ પ્રજા-નાસ્કો-પાપના ચિતવાળા પાણી મુદ્ગરાદિથી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/૦૩૩૫,૩૩૬ ૧૬૧ ૧૬૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હણાય છે. નરકના પ્રભાવથી મૂચ્છ પામીને વારંવાર પીસાવા છતાં મરતા નથી, પણ પારાની જેમ મળી જાય છે. પૂર્વે દુકૃત કરનાર-નાકને લોઢાની તીક્ષ્ણ શૂળો વડે પરમાધામી નકમાં વીંધે છે. જેમ વશમાં આવેલ મૃગ કે સુવર આદિ જંગલી પશને શિકારી પીડે, તેમ નારકોને શૂળાદિથી વિંધે છે, છતાં તે મરતા નથી માગ કરુણ રૂદન કરે છે. તેમને બચાવવા કોઈ સમર્થ નથી, તેઓ એકાંત અંદર બહાથી હર્ષરહિત થઈને સદા દુઃખને અનુભવે છે. • સૂત્ર-૩૩૭ થી ૩૪૦ : નકમાં સદા વાળતું રહેતું એક વાત સ્થાન છે. જેમાં કાષ્ઠ વિના અગ્નિ ભળે છે. બહુ ફુસ્કમાં ત્યાં બંધાય છે, તેઓ ચિત્કાળ ત્યાં રૂદન કરે છે. પરમાધામી મોટી ચિતા બનાવી, તેમાં રોતા નારકને ફેંકે છે. આગમાં પડેલ વી પીગળે તેમ તે આગમાં પડેલ કાપી દ્રવીભૂત થઈ જાય છે. ત્યાં નિરંતર તપ્ત એક ગરમ સ્થાન છે. ગાઢ કમોંથી પ્રાપ્ત છે અતિ દુઃખદાયી છે. ત્યાં હાથ, પગ બાંધીને શત્રુની જેમ દંડ વડે તેને મારે છે. અજ્ઞાની-નાસ્કોની પીઠ મારીને તોડી નાંખે છે, લોઢાના ઘણથી માથું પણ ભાંગી નાંખે છે. તે ભિન્ન દેહીને લાકડાથી છોલે છે. તપ્ત સીસુ પાય છે. • વિવેચન-૩૩૭ થી ૩૪૦ : ત્યાં હંમેશા દેદીપ્યમાન ઉણરૂપ સ્થાન છે. જેમાં કર્મવશ નારક જીવો હણાય છે. અર્થાત્ તે આઘાતસ્થાન છે. ત્યાં લાકડા વિનાનો અગ્નિ બળતો હોય છે. વિસ્તીર્ણ એવા આ સ્થાનમાં પૂર્વભવે બહુ કર્મ કરેલ હોવાથી તે કર્મોના વિપાકના ઉદયથી આવતાં તે પાપથી બંધાયેલા ત્યાં રહે છે - કેવા બનીને ? બરાડા પાડતા ત્યાં ઘણો કાળ રહે છે. મોટી ચિતા સળગાવીને પરમાધામીઓ તે રડતા અને દીનતાથી બરાડતા નારકોને તેમાં ફેંકે છે. તે અસાધુકમ-નારકી તે યિતામાં જઈને પીગળી જાય છે. જેમ અગ્નિમાં પડેલ ઘી પીગળી જાય છે. તેમ નાકની દશા થાય છે. તો પણ ભવાનુભાવ-જીવનથી મુક્ત થતાં નથી. ધે નક્ક યાતનાના બીજા પ્રકારો કહે છે વળી સદાકાળ સંપૂર્ણ બીજું ઉણસ્થાન છે. દૃઢ નિધત્ત, નિકાચિત અવસ્થાવાળા કમોં વડે આવેલું અતિ દુ:ખરૂપ સ્વભાવવાળે છે. આવા યાતના સ્થાનમાં તે અશણ નાકોને હાથ-પગ બાંધીને ફેંકે છે તથા તેમાં નાંખીને શત્રુ માફક દંડ વડે મારે છે. વળી તે બીયારા નાફોને લાકડી આદિના પ્રહારથી મારી તેમની પીઠ ભાંગી નાંખે છે, તથા લોખંડના ઘણથી તેમનું માથું છુંદી નાંખે છે. ઉપ શબ્દથી તેના બીજાબીજા અંગોપાંગને ઘણના ઘાથી ચૂર્ણ કરી નાંખે છે. પાટીયાની માફક નારકીના પડખાના કરવતથી છોલી નાંખે છે, પછી તપેલા આરાથી પીડીને ગરમ કરેલ સીસ પીવડાવવા પ્રવૃત્ત થાય છે. • સૂત્ર-૩૪૧ થી ૩૪૪ - તે અસાધુકમ નાસ્કોને રમાધામીઓ પૂર્વકૃત પાપ યાદ કરાવી ભાણોના પ્રહાર દ્વારા હાથીની જેમ ભાર વહન કરાવે છે. એક નાસ્કીની પીઠ ઉપર એક, બે, ત્રણ દિને બેસાડીને ચલાવે છે. ક્રોધથી મર્મસ્થાને મારે છે. પરમાધામી તે અજ્ઞાની-નારકોને કીચડ અને કાંટાવાળી વિશાળ ભૂમિ ઉપર ચલાવે છે. અનેક પ્રકારે બાંધે છે, મૂર્શિત થાય ત્યારે તેના શરીરના ટુકડા કરીને બલિની માફક ચોતરફ ફેંકી દે છે. ત્યાં અંતરીક્ષમાં મહાભિતપ્ત વૈતાલિક નામક એક લાંબો પર્વત છે. બહુક્કમ-નારકો ત્યાં હારો મુહૂર્વોથી અધિક કાલ હણાય છે. રા-દિન પરિતાપ પામતાં તે નિરંતર પીડિત, પાપી જીવો ફંદન કરે છે. તેઓ એકાંત કૂટ, મોટા અને વિષમ નરકમાં બાંધવામાં આવે છે. • વિવેચન-૩૪૧ થી ૩૪૪ - વળી તે રૌદ્ધકર્મી બીજ નાસ્કોને હણવા આદિમાં જોડીને અથવા પૂર્વભવે કરેલ જીવહિંસાના કાર્યને યાદ કરાવીને પૂર્વભવે કરેલા અશુભ કર્મવાળા નાકોને તીર મારીને પ્રેરણા કરીને, જેમ મહાવત હાથીને દોડાવે તે રીતે પરમાધામી નારકોને દોડાવે છે અથવા હાથીની જેમ તે નાકો મહાભાર વહે છે. ઉપલક્ષણથી ઉંટસવાર થઈને ઉંટ માફક દોડાવે છે - કેવી રીતે? - નારકની ઉપર એક, બે, ત્રણ ચડીને તેને દોડાવે છે, ઘણો ભાર લાગવાથી તે નાક ન ચાલી શકે તો ક્રોધ કરીને પરોણા આદિથી મારે છે અને તે નારકીના કોમળ ભાગને વિંધે છે - વળી - તે બાળક જેવા પરતંગ નારકી જીવો લોહી આદિ યુક્ત તથા કાંટાવાળી ભૂમિ પર ન ચાલે, ધીમે ચાલે તો પરમાધામી તેને બળાકારે ચલાવે છે, તથા બીજા મછિત થયેલા • X • ને અનેક પ્રકારે બાંધીને પરમાધામીઓ પાપકર્મથી પ્રેરિત તે નાકોના ટુકડા કરી નગરબલિ માફક આમતેમ ફેંકે છે અથવા કોમ્બલિ કરે છે - વળી - • x • સંભવ છે કે આ નસ્કોના અંતરીક્ષમાં પરમાધામીએ કરેલો મહાદુઃખ એક હેતુવાળો એક શીલાથી રચેલો દીધ વૈતાલિક પર્વત છે, ત્યાં અંધકારરૂપથી એક હાથના સ્પર્શથી ચડતાં નાસ્કી જીવો પીડાય છે. પૂર્વ જન્મના કરેલા ઘણાં કૂર કર્મોવાળા નાસ્કો હજારો વર્ષો સુધી પીડાય છે. એકીભાવે પીડાયેલા નાસ્કો, દુષ્ટ કૃત્યો કરનારા મહાપાપી રાત-દિન અતિ દુ:ખથી પીડાતા કરુણ સ્વરે આક્રંદ કરે છે. તથા એકાંત દુ:ખદાયી વિસ્તારવાળા નકમાં પડેલા પ્રાણીઓ તે ગલચંગના ફાંસાદિ કે પાષાણસમૂહ લક્ષણવાળા તે વિષમસ્થાને હણાઈ ફક્ત રડ્યા કરે છે. • સૂત્ર-3૪પ થી ૩૪૮ : પરમાધામીઓ રોષથી મુગર અને મૂસળના પ્રહારથી નાકના દેહને તોડી નાંખે છે, તે બિદેહી લોહી વમતા અધોમુખ થઈ પૃથ્વી પર પડે છે. તે નક્કમાં સદા ક્રોધિત, ભૂખ્યા, વૃષ્ટ, વિશાળકાય શિયાળો રહે છે. 3િ/11] Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧/૫/ ૩૪પ થી ૩૪૮ ૧૬૩ તેઓ સાંકળથી બાંધાયેલા, નિકટ સ્થિત બહુકૂ૪મને ખાઈ જાય છે. અતિ દુર્ગ લોહીથી મલિન, અનિના તાપથી પીગળતા લોઢા જેવી ગરમ પાણી વાળી સEાજવલા નામક એક નદી છે, તેમાં નારકો રક્ષણ રહિત એકલા તરે છે અને દુઃખ ભોગવે છે. નરકમાં દીર્ધકાળથી રહેલા અજ્ઞાની નારકો નિરંતર દુઃખ ભોગવે છે હણાતા એવા તેમને કોઈ રક્ષણ નથી, એકલા રહય દુઃખ અનુભવે છે. • વિવેચન-૩૪૫ થી ૩૪૮ : પૂર્વભવના ગુ જેવા વૈરી સમાન પરમાધામીઓ અથવા પૂર્વભવના અપકારી એવા નાસ્કો બીજાના અંગોને ક્રોધ કરીને મુદ્ગર-મુસલ લઈને ગાઢપ્રહાર કરીને ભાંગી નાંખે છે. તે નાહો અશરણ બનીને શોના ઘા થકી ભાંગેલા શરીરે લોહી વમતા ઉંધે માથે પૃથ્વી પર પડે છે. વળી પરમાધામીએ વિદુર્વેલા વિશાળ દેહવાળા શિયાળો ભૂખ્યા હોય છે. સંભવ છે કે તે અતિવૃષ્ટો, રૌદ્રરૂપા, નિર્ભય થઈને, નિત્યકુપિત હોય છે. આવા શિયાળો દ્વારા ત્યાં રહેલા, પૂર્વજન્મ બહુ દૂરકર્મ કરેલા, સાંકળો વડે બંધાયેલા, લોઢાની બેડીમાં પડેલા, પરસ્પર નીકટ રહેલા નાકો ટુકડે ટુકડા કરી ભક્ષણ કરાય છે • વળી - સદા જળથી ભરેલ સદાજના નામે નદી છે. તે અતિવિષમ, પ્રકર્ષથી-અતિ ઉષ્ણ, ક્ષાપટ-લોહીથી ભરેલા જળવાળી અથવા લોહીથી ભરેલ હોવાથી ‘પિશ્કિલ' અથવા ઉંડા પાણીવાળી મોટી કે પ્રદીપ્તકલા નદી છે. આ જ વાત કહે છે - જે રીતે અગ્નિથી તપેલ લોઢ પીગળે છે તેવા લોઢાના સ જેવી અતિ ઉષ્ણ જળવાની છે. તે અભિર્ણ સદાકલા નદીમાં પડેલા નાસ્કો એકાકી, અશરણ બની તેમાં ગમન કરે છે. o હવે ઉદ્દેશાનો ઉપસંહાર કરતા ફરી નારકીના દુ:ખ વિશેષ કહે છે. આ પ્રમાણે અનંતરોત બંને ઉદ્દેશામાં કહેલ દુ:ખ વિશેષ પરમાધામી કૃd, પરસ્પર પ્રાપ્ત કે સ્વાભાવિક ઉદયમાં આવેલ અતિ કટુ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દોનાં દુ:ખો અત્યંત દુસહ છે, તે બાળ, અશરણ નારકી નિરંતર, ક્ષણમાણના વિશ્રામ વિના - x • ભોગવે છે. ત્યાં તે નારકોની ચિર સ્થિતિ આ પ્રમાણે છે - ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલી રત્નપ્રભામાં એક સાગરોપમ, બીજી શર્કરાપભામાં ત્રણ, બીજી વાલુકામાં સાત, ચોથી પંકપ્રભામાં દશ, પાંચમી ધૂમપ્રભામાં સત્તર, છઠ્ઠી તમપ્રભામાં-બાવીસ, સાતમી મહાપ્રભામાં તેનીશ છે. ત્યાં સ્વકર્મવશ જનારૂં - X • દુઃખ પામતાં પોતાના કમને ભોગવતા કોઈ રક્ષક થતું નથી. જો કે સીતેન્દ્ર લમણને નષ્કના દુ:ખમાં બચાવવા પ્રવૃત થયા, પણ રક્ષણ કરી ન શક્યા એવું સાંભળેલ છે. તે રીતે દરેક નારક એકલો, જેને માટે પાપ કર્યા તે બધાંથી હિત થઈને કર્મવિપાક જન્મય દુ:ખ અનુભવે છે. તેના દુ:ખમાં કોઈ ભાગ પડાવતું નથી. કહ્યું છે . મેં પશ્વિન અર્થે દારુણ કર્મો કર્યા, તેનું ફળ ભોગવનારા ગયા, પણ હું એકલો જ તે કર્મથી બળું છું. • સૂત્ર-૩૪૯ થી ૩૫૧ - જે જીવે પૂર્વભવે જેવું કર્મ કર્યું છે, તેવું જ આગામી ભવે આવે છે. જેણે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ એકાંત દુઃખરૂપ ભવોનું સર્જન કર્યું તે દુ:ખી અનંત દુઃખને વેદે છે. વીરપર આ નરક કથન સાંભળીને સર્વ લોકમાં કોઈની હિંસા ન કરે. એકાંત દૈષ્ટિ, અપરિગ્રહી થઈ લોકનો બોધ પામી તેને વશ ન થાય. આ રીતે તિચિ, મનુષ્ય અને દેવના પણ ચતુગતિક, અનંત તદ્ અનુરૂપ વિપાક છે, તે સર્વેને આ રીતે જાણીને બુદ્ધિમાન મરણકાળ પર્યત સંયમનું પાલન કરે. – તેમ હું કહું છું. • વિવેચન-૩૪૯ થી ૩૫૧ - જે કમનો જેવો અનુભાવ કે જેટલી સ્થિતિનું કર્મ પૂર્વ જન્મમાં કર્યું હોય, તે પ્રમાણે જ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ સ્થિતિના અનુભાવ ભેદે સંસારમાં તે જ પ્રકારે અનુસરે છે. કહ્યું છે કે - તીવ્ર, મંદ, મધ્યમ અધ્યવસાય સ્થાનો વડે જેવા હૃદ્ધથી બાંધેલ હોય તે જ પ્રમાણે તીવ્ર, મંદ, મધ્યમ વિપાક ઉદયમાં આવે છે. અવશ્ય લેશ સુખ રહિત અને દુઃખ જ નરકાદિ ભવે (ઉદયમાં આવે. તે તેવું એકાંત દુ:ખ નકભવે ભોગવવા યોગ્ય કર્મો ઉપાર્જન કરીને એકાંત દુઃખી - x - અસાતા વેદનીય રૂ૫, અનન્ય ઉપશમ અપ્રતિકાર અર્થાત્ જેનો કોઈ ઉપાય નથી, તેને વેદે છે. ફરી ઉપસંહાર અર્થે ઉપદેશ આપતા કહે છે ઉપર કહેલા - x - નકોના દુ:ખ વિશેષને સાંભળીને બુદ્ધિ વડે શોભતો એવો ધીર-બુદ્ધિમાન-પ્રાજ્ઞ આ પ્રમાણે કરે તે દશવિ છે - આ ગસ-સ્થાવર ભેટવાળા સર્વલોકમાં - પાણિગણમાં કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. તથા એકાંતથી નિશ્ચલ જીવાદિ તત્વોમાં દષ્ટિ-સમ્યગ્દર્શન જેવું છે. તે એકાંત દૈષ્ટિ અર્થાત નિપ્રકંપ સમ્યકવી બને. તથા ચોતરફથી સુખને અર્થે ગ્રહણ કરાય તે પરિગ્રહ એવો પરિગ્રહ જેને નથી તેવા અપરિગ્રહી બને. ‘તું' શબ્દ થી આધત્તના ઉપાદાન થકી મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનનું પણ વર્જન કરે તથા અશુભકર્મકારી લોકને કે તેના વિપાક ફળને ભોગવનારાને અથવા કષાયલોકના સ્વરૂપને જાણે. પણ લોકને વશ ન થાય. આ પ્રમાણે પૂર્વે કહેલા દુ:ખવિશેષને અન્યત્ર પણ જણાવતા કહે છે - આ રીતે અશુભકર્મકારી જીવો-તિચ, મનુષ્ય, દેવતામાં પણ ચારગતિવાળા અનંતકાળ કરેલા કૃત્યોના અનુરૂપ વિપાકોને તે બુદ્ધિમાન પૂર્વોક્ત રીતે બધું જાણીને સંયમને આચરે અને મૃત્યુકાળની આકાંક્ષા કરે. કહેવા એમ માંગે છે કે ચારગતિવાળા સંસારમાં જીવોને કેવળ દુ:ખ જ છે. તેથી ધ્રુવ એવા મોક્ષ કે સંયમ અનુષ્ઠાનમાં જીવનપર્યત રત રહી મૃત્યુકાળની પ્રતિક્ષા કરે. અધ્યયન-૫ “નયવિભત્તિ” ઉદ્દેશા-૨ નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | ત્તિ શબ્દ પરિસમાપ્તિ સૂચવે છે. જીવન - પૂર્વવત્ જાણવું. શ્રુતસ્કંધ-૧નું અધ્યયન-૫ ટીકાસહિત અનુવાદ પૂર્ણ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/ભૂમિકા - ૧૬૫ * અધ્યયન-૬ વીરસ્તુતિ કરી ૦ પાંચમું અધ્યયન કહ્યું. ધે છટહુ કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૫માં નક વિભક્તિ કહી. તે શ્રીમન મહાવીર વર્ધમાનસ્વામીએ કહી છે, તેથી તેમના ગુણોનું કીર્તન કરવા તેમનું અસ્ત્રિ કહે છે. શારા કહેનારની મહાનતાથી જ શાસ્ત્રાની મહાનતા છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપકમમાં અર્થ અધિકાર ભગવંત મહાવીરના ગુણ સમૂહના કીતના છે. નિફોપ બે પ્રકારે - ઓઘ નિપન્ન અને નામ નિપજ્ઞ. તેમાં ઓઘનિષજ્ઞ નિક્ષેપ અધ્યયન છે, નામ નિષમાં ‘મહાવીરસ્તવ' છે. તેથી મહતુ, વીર, તવ એ ત્રણેનો નિફોપો કહેવો જોઈએ. તેમાં પણ ‘યથા ઉદ્દેશ તથા નિર્દેશ’ એમ કરીને પહેલા મહતું શબ્દનું નિરૂપણ કરીએ છીએ. અહીં મહતુ શબ્દ બહુર્વ સૂચક છે. જેમકે ‘મહાજન’માં બૃહત્વ છે. જેમ ‘મહાપોષ'માં ‘અતિ' અર્થ છે. ‘મહાભય'માં પ્રાધાન્ય સૂચવે છે. ઇત્યાદિ • x • તેમાં અહીં ‘મહતુ’ શબ્દ પ્રાધાન્ય અર્થમાં છે, તે કહે છે [નિ.૮૩-] ‘મહાવીર સ્તવ'માં અહીં જે મહતુ શબદ છે, તે પ્રાધાન્ય અર્થમાં છે, તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ છ ભેદે છે નામ, સ્થાપનાને છોડીને દ્રવ્યપાઘાન્ય કહે છે તે જ્ઞ શરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્ત ભેદે છે. વ્યતિકિત સચિવ, અચિત, મિશ્ર ત્રણ ભેદે છે. સચિવ પણ દ્વિપદ, ચતુષદ. માપદ ત્રણ ભેદે છે, તેમાં દ્વિપદમાં તીર્થકર, ચકવર્તી આદિ છે. ચતુષદમાં હાથી, ઘોડા આદિ છે, અપદમાં કલાવૃક્ષાદિ છે. અથવા જે પ્રત્યક્ષ રૂપ-રસ-ગંધ-સ્પર્શથી ઉત્કૃષ્ટ કમળ આદિ પદાર્થો છે, અયિતમાં વૈડૂર્ય આદિ વિવિધ જાતિના મણિઓ છે. મિશ્રપાધાન્યમાં વિભૂષિત તીર્થકર છે. હોમ પ્રાધાન્યમાં સિદ્ધિ લોગ છે, ધર્મચારિત્રના આશ્રયથી મહાવિદેહ છે અને ઉપભોગને આશ્રીને દેવકુર આદિ હોય છે. કાળથી પ્રાધાન્ય એકાંત સુષમ-સુષમાદિ કાળ છે અથવા ધર્મ અને ચરણના સ્વીકારને યોગ્ય જે કાળ હોય તે લેવો. ભાવ પ્રાધાન્ય તે ક્ષાયિક ભાવ છે અથવા તીર્થકર શરીરની અપેક્ષાએ ઔદયિક છે. અહીં આ બંનેનો અધિકાર છે. 'વીર' શબ્દના દ્રવ્ય, ક્ષોત્ર, કાળ, ભાવ ભેદે ચાર નિક્ષેપા છે. તેમાં જ્ઞ શરીર, ભવ્ય શરીર, વ્યતિરિક્તમાં દ્રવ્યવીર તે દ્રવ્યાયેં સંગ્રામ આદિમાં અભૂત કર્મ કરવાથી શૂર છે, અથવા જે કંઈ વીર્યવાળું દ્રવ્ય છે, તે દ્રવ્યવીરમાં ગણાય છે. જેમકે - તીર્થંકર અનંત બલવીર્યવાળા છે, લોકને ડાં માફક અલોકમાં ફેંકવા સમર્થ છે. મેર પર્વતનો દંડ કરીને રનપભા પૃથ્વીને છત્ર માફક ધારણ કરે તયા ચકવર્તી કરતા પણ વધુ બળવાનું છે. તથા વિષ આદિ, મોહન આદિમાં સામર્થ્ય છે. ફોઝ વીર તે જે શોઝમાં અભૂત કર્મ કરનારો અથવા વીર તરીકે જે વર્ણવાય ૧૬૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે તે જાણવો...આ પ્રમાણે કાળને આશ્રીને જાણવું. ભાવ વીર તે જેનો આત્મા ક્રોધ, માન, માયા, લોભથી અને પરીષહ આદિથી જીતાયો નથી તે છે. કહ્યું છે. ક્રોધ, માન, માયા, લોભ અને પાંચ ઇન્દ્રિયો આત્માને જીતવા મુશ્કેલ છે. આત્મા જીતતા બધું જીત્યું જાણવું. જે સંગ્રામમાં હજારોના હજારો દુર્જયોને જીતે, તે કરતાં એક આત્માને જીતે તે તેનો પરમ જય છે. વિકટ જગમાં પરિભ્રમણ કરતાં એક જિનકેસરી છે, જેણે કંદર્પની દુષ્ટ દાઢોવાળા કામદેવને લીલામાગમાં ચીરી નાંખ્યો છે. આ પ્રમાણે વર્ધમાનસ્વામી જ અનુકૂળ-પ્રતિકૂળ પરીષહઉપસર્ગોથી અપરાજિત થઈ અદભૂત કર્મો કરીને ગુણનિપજ્ઞવથી ભાવ વડે મહાવીર કહેવાયા અથવા દ્રવ્યવીર વ્યતિકિત એકલવિકાદિ છે. ફોમવીર જ્યાં રહે અથવા જ્યાં તેનું વર્ણન થાય છે. કાળથી પણ તેમજ જાણવું. ભાવવીર નોઆગમથી વીરનામગોત્ર કમનું વેદન છે. તે શ્રી વીસ્વમાનસ્વામી જ છે - સ્તવ નિપાર્વે કહે છે [નિ.૮૪] સ્તવના નામાદિ ચાર નિફ્લોપ છે. તેમાં નામ સ્થાપનો પૂર્વવત્ છે. દ્રવ્યસ્તવ તે જ્ઞશરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત છે. વ્યતિરિત જે કટક, કેયૂર, માળા, ચંદનાદિ સચિત-અયિત દ્રવ્યોથી કરાય છે, ભાવ સ્તવ તે ક્યાં જે ગુણો વિધમાન હોય તેનું કીર્તન કરવું છે. હવે પ્રથમ સત્ર સંસ્પર્શથી સંપૂર્ણ અધ્યયન સંબંધી ગાથા કહે છે [નિ.૮૫-] જંબૂસ્વામીએ આર્ય સુધમસ્વિામીને શ્રી મહાવીરસ્વામીના ગણો પડ્યા. સુધમસ્વિામીએ ભગવંત મહાવીરને આવા ગુણવાળા કહ્યા છે અને એ જ પ્રમાણે ભગવંતે સંસાના જયનો ઉપાય કહ્યો છે. તેમ તમે પણ ભણવંતની જેમ સંસારને જીતવા યત્ન કરો. હવે નિક્ષેપ પછી સૂગાનુગમમાં • x • સૂત્ર કહેવું જોઈએ. • x • • સૂp-૩૫૨,૩૫૩ : શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ અને પરતીર્થિઓએ પૂછયું કે જેમણે ઉત્તમ રીતે વિચારીને એકાંત હિતકર અને અનુપમ ધર્મ કહો તે કોણ છે? પૂજ્યા જ્ઞાતપુexનું જ્ઞાન-દર્શન-ચાઢિ કેવું હતું કે ભિક્ષો ! આપ જાણો છો માટે આપે જેવું સાંભળેલ છે, જેનો નિશ્ચય કર્યો છે તે કહો. • વિવેચન-૩૫૨,૩૫૩ : - આ સૂઝનો અનંતર સબ સાથે આ સંબંધ છે - તીર્થકરોપદિષ્ટ માર્ગે સંયમ પાળતો મૃત્યુકાળની ઉપેક્ષા કરે. જેમણે આ માર્ગ ઉપદેશ્યો તે તીર્થકર કેવા છે, એમ સાધુ આદિએ પૂછયું. પરસ્પર સૂત્ર સંબંધ તો “બોધ પામે તેમ પૂર્વે કહ્યું છે. આગળ પણ જે પ્રશ્નોત્તર થશે તે પણ જાણે-બોધ પામે. આ સંબંધથી આવેલ સુરતી સંહિતાદિ ક્રમે વ્યાખ્યા કહે છે. તે આ પ્રમાણે - અનંતર સૂત્રમાં ઘણાં પ્રકારે કહેલ નક વિભક્તિ સાંભળીને સંસાચી ઉદ્વિગ્ન મત વડે પૂછે છે, આ કોણે કહી છે ? એમ સુધમસ્વિામીને પૂછે છે. અથવા જંબૂસ્વામી સુધમસ્વિામીને કહે છે • સંસાને Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/૧/૩૫૨,૩૫૩ ૧૬૭ પાર ઉતારવામાં સમર્થ એવો આ ધર્મ કોણે કહ્યો છે. એવું મને નિર્ગન્યાદિ શ્રમણો, બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાન રસ્ત બ્રાહ્મણો, ક્ષત્રિયાદિ ગૃહસ્થો અને શાક્યાદિ પરતીર્થિકોએ પૂછ્યું છે – તે કોણ છે ? જેણે દુર્ગતિમાં પડતા જીવોને ધારનારો એકાંતહિતકારી અનુપમ ધર્મ બતાવ્યો છે તથા શ્રેષ્ઠ સમીક્ષા - યાવસ્થિત તત્વ પરીક્ષા વડે અથવા સાધુસમીક્ષા વડે સમભાવથી કહ્યો છે. – તથા તે જ જ્ઞાનાદિ ગુણો જાણવા માટે પ્રશ્ન પૂછ્યો - કેવી રીતે ભગવંતે જ્ઞાન પ્રાપ્ત કર્યું? અથવા તે ભગવંતનું જ્ઞાન કેવા વિશેષ બોધવાળું છે? તેમનું સામાન્ય અર્થપરિચ્છેદક દર્શન કેવું છે ? યમ-નિયમરૂપ શીલ કેવું છે ? જ્ઞાત ક્ષત્રિયના પુત્ર ભગવાન્ વર્ધમાનસ્વામી હતા. તેમનું ચસ્ત્રિ મેં પૂછ્યું છે, તે હે સુધર્માસ્વામી ! તમે જેવું જાણતા હો તે બધું જેમ સાંભળેલ હોય અને સાંભળીને અવધાર્યું હોય, જોયું હોય તે સર્વે કહો. આ પ્રમાણે પૂછવાથી સુધર્માસ્વામી ભગવંત મહાવીરના ગુણો કહે છે - સૂત્ર-૩૫૪,૩૫૫ ઃ તેઓ ખેદજ્ઞ, કુશળ, આશુપજ્ઞ, મહર્ષિ, અનંતજ્ઞાની, અનંતદર્શી હતા. એવા યશસ્વી, ચક્ષુપથમાં સ્થિત ભગવંતના ધર્મ અને ધૈર્યને જાણો. ઉર્ધ્વ, અધો, તિર્કી દિશામાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેને નિત્ય, અનિત્ય દૃષ્ટિથી સમીક્ષા કરી પદ્મએ દ્વીપ તુલ્ય ધર્મ કહ્યો. • વિવેચન-૩૫૪,૩૫૫ : તે ભગવંત ચોત્રીશ અતિશયયુક્ત, ખેદજ્ઞ-સંસારમાં રહેલા જીવોના કર્મવિષાક જન્ય દુઃખને જાણે છે કેમકે દુઃખ મુક્તિનો સમર્થ ઉપદેશ આપે છે અથવા ક્ષેત્રજ્ઞયથાવસ્થિત આત્મસ્વરૂપ પરિજ્ઞાનથી આત્મજ્ઞ છે અથવા ક્ષેત્ર એટલે આકાશનેલોકાલોકના સ્વરૂપને જાણે છે. તથા ભાવકુશ તે આઠ પ્રકારના કર્મોને છેદે છે. માટે કુશળ છે. અર્થાત્ પ્રાણીના કર્મોને છેદવામાં નિપૂણ છે. આશુપ્રજ્ઞ - સર્વત્ર સદ્ ઉપયોગથી શીઘ્ર પ્રજ્ઞાવાળા છે. તેમને છાસ્થની જેમ વિચારીને ઉત્તર આપવાનો નથી. પાઠાંતરમાં મહર્ષિ પાઠ છે. અત્યંત ઉગ્ર તપ-ચાસ્ત્રિને આદરે છે અને અતુલ ઉપસર્ગ-પરીષહોને સહે છે તેથી મહાત્ એવા ઋષિ છે. તથા અવિનાશી અનંત પદાર્થના પરિચ્છેદક છે અથવા જ્ઞાનના વિશેષથી ગ્રાહક છે. માટે અનંતજ્ઞાની છે અને સામાન્ય અર્થ પરિચ્છેદકત્વ ચકી અનંતદર્શી છે. આવા ભગવંતનો યશ મનુષ્ય-સુ-અસુરથી વિશેષ હોવાથી યશસ્વી છે. લોકોના લોચનમાર્ગમાં ભવસ્થ કેવલીપણે સ્થિત છે અથવા લોકોના સૂક્ષ્મ, દૂર રહેલા ન દેખાતા પદાર્થો કહે છે સંસારને ઉદ્ધરવાના સ્વભાવવાળા કે શ્રુતચાસ્ત્રિ નામક ધર્મ કહ`છે. તેમને ઉપસર્ગ થયા છતાં નિશ્ચલ, ચાસ્ત્રિથી ચલિત ન થનારા, અથવા તેમણે બતાવેલી સંયમમાં રતિ જાણ સમ્યગ્ કુશાગ્ર બુદ્ધિથી વિચાર અથવા શ્રમણાદિ વડે સુધર્માસ્વામીને પૂછાયું - તમે તે ભગવંતના યશસ્વી ચક્ષુપથમાં રહેલા છો, તેમના ૧૬૮ ધર્મ-ધૈર્યને · - X - કહો. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હવે સુધર્માસ્વામી ભગવંતના ગુણોને કહે છે - ઉર્ધ્વ, અધો, તિછું એમ સર્વત્ર ચૌદ રાજ પ્રમાણ લોકમાં જે કોઈ ત્રાસ પામે તે ત્રસ - તેઉ - વાયુ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય એમ ત્રણ ભેદે છે તથા જે સ્થાવરો - પૃથ્વી, અપ, વનસ્પતિ એ ત્રણ ભેદે છે. તથા જેમને ઉશ્ર્વાસ આદિ પ્રાણો છે તે પ્રાણી છે. એમ કહી શાક્યાદિ મતનું ખંડન કરીને પૃથ્વી આદિ એકેન્દ્રિયોનું જીવત્વ કહ્યું. તે ભગવંત તે પ્રાણીને કેવલજ્ઞાની હોવાથી પ્રકર્ષથી જાણે છે માટે તે પ્રાજ્ઞ છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયી અનિત્ય છે એવું કેવળજ્ઞાનથી જાણીને પ્રજ્ઞાપના યોગ્ય પદાર્થને કહે છે. તે પ્રાણીઓની પાસે પદાર્થો પ્રકાશવાથી ‘દીપ’ સમાન છે અથવા સંસાર સમુદ્રમાં ૫ડતાને સદુપદેશ આપીને આશ્વાસ હેતુ હોવાથી દ્વીપ સમાન છે એવા ભગવંત સંસાર પાર ઉતારવા સમર્થ છે તે શ્રુત-ચાત્રિ ધર્મને કહે છે સદનુષ્ઠાનથી અથવા રાગદ્વેષ રહિતતાથી સમભાવે કહે છે માટે સમિત છે. કહ્યું છે કે જેમ પુણ્યવાનને ઉપદેશ આપે છે, તેમ રંકને પણ આપે છે અથવા સમ ધર્મને પ્રાબલ્સથી કહ્યો છે - પ્રાણીઓના અનુગ્રહથી ધર્મ કહ્યો છે, પૂજા સત્કાર અર્થે કહ્યો નથી. • સૂત્ર-૩૫૬,૩૫૭ 1 તેઓ સર્વદર્શી, પતિહતજ્ઞાની, નિરામગંધ, ધૈર્યવાન્, સ્થિતાત્મા, સર્વ જગતમાં અનુત્તર, વિદ્વાન, ગ્રંથિરહિત, નિર્ભય અને અનાયુ હતા. તેઓ ભૂતિજ્ઞ, અનિકેતચારી, સંસાર પારગામી, ઘી, અનંતજી, તપ્ત સૂર્ય સમાન અનુપમ, પ્રદીપ્ત અગ્નિ સમાન અંધકારમાં પ્રકાશ કરનાર હતા. • વિવેચન-૩૫૬,૩૫૭ : તે ભગવંત આ ચરાચર જગમાં સર્વ પદાર્થને સામાન્યથી જોનારા છે માટે સર્વદર્શી છે. તથા મતિ આદિ ચાર જ્ઞાનોને છોડીને કેવલજ્ઞાનથી યુક્ત જ્ઞાની છે, આ વિશેષણ થકી બીજા તીર્થાધિપોથી અધિકપણું સૂચવ્યું છે. વળી “જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે” તેથી તે ભગવંતનું જ્ઞાન દર્શાવી ક્રિયા બતાવે છે. ‘નિરામગંધ’ - અવિશોધિ કોટિ અને વિશોધિકોટિરૂપ દોષ જેના દૂર થયા છે, મૂળ-ઉત્તરગુણ ભેદયુક્ત ચારિત્ર ક્રિયાને ભગવંતે કરી તથા અસહ્ય પરીષહ, ઉપસર્ગો આવ્યા તો પણ નિશ્વલપણે ચાસ્ત્રિમાં ધૈર્ય રાખ્યું માટે ધૃતિમાન છે. સર્વ કર્મો દૂર થવાથી આત્મસ્વરૂપમાં આત્મા સ્થિર હોવાથી સ્થિાત્મા છે. આ જ્ઞાન-ક્રિયા ફળદ્વારનું વિશેષ છે તથા જેનાથી સર્વ જગમાં શ્રેષ્ઠ બીજું કોઈ નથી માટે અનુત્તર છે હાથમાં રહેલા આમળા માફક સર્વ પદાર્થને જાણે માટે વિદ્વાન્ છે. સચિત્ત આદિ બાહ્ય ગ્રંથ અને કર્મરૂપ અત્યંતર ગ્રંથને અતિક્રમવાથી ગ્રંથાતિત-નિર્ગન્ય છે. સાત પ્રકારના ભયથી રહિત હોવાથી નિર્ભયસમસ્ત ભયરહિત છે. ચતુર્વિધ આયુ દૂર થવાથી અનાયુ છે. કેમકે કર્મબીજ બળી જવાથી ફરી જન્મનો અભાવ છે. ‘સ્મૃતિ' શબ્દ વૃદ્ધિ, મંગલ અને રક્ષા અર્થમાં વર્તે છે. તેમાં ભૂતિપ્રજ્ઞ અહીં પ્રવૃદ્ધ પ્રજ્ઞ-અનંતજ્ઞાનવાત્ અર્થમાં છે; વળી જગની રક્ષા કરવાની પ્રજ્ઞાવાળા છે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/-/૩૫૬,૩૫૩ ૧૬૯ ૧૩૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અને સર્વમંગલરૂપ પ્રજ્ઞાવાળા છે. તથા અપ્રતિબદ્ધ વિહારી - પરીણહરહિત વિચરનારા હોવાથી અનિયતચારી છે. સંસાર સમુદ્રને તરનારા છે, બુદ્ધિ વડે રાજના હોવાથી કે પરીષહ-ઉપસર્ગોથી ક્ષોભિત ન થતા હોવાથી ધીર છે. પ્રતિ - અનંતતા કે નિત્યતાથી જાણે. અનંત-કેવલજ્ઞાનથી કે લોકના પદાર્થને પ્રકાશક હોવાથી જે ચારૂપ છે, માટે અનંતચક્ષુ છે જેમ સૂર્ય સર્વાધિક તપે છે. તેથી વિશેષ તપ કોઈનો નથી, તેમ ભગવંત જ્ઞાન વડે સર્વોત્તમ છે. વળી જાજવલ્યમાન અગ્નિ માફક પ્રકાશે છે તે અંધકારને દૂર કરે છે, તેમ ભગવંત પણ જ્ઞાનરૂપી અંધકારને દૂર કરી યથાવસ્થિત પદાર્થને પ્રકાશે છે. • સૂઝ-૩૫૮,૩૫૯ આ જિનોનો ધર્મ અનુત્તર છે, આશુપજ્ઞ કાશ્યપ મુનિ તેના નેતા છે. જેમ સ્વર્ગમાં ઈન્દ્ર મહાપભાવશાળી અને હજારો દેવોમાં વિશિષ્ટ નેતા છે. તેઓ સમુદ્ર સમાન અક્ષય પ્રજ્ઞાવાન, મહોદધિ સમાન અનંતજાર, વિશુદ્ધ, અકષાયી, મુક્ત, દેવાધિપતિ શક સમાન ધુતિમાન છે. • વિવેચન-૩૫૮,૩૫૯ : ઋષભાદિ તીર્થકરો સંબંધી આ ધર્મથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ ન હોવાથી આ અનુત્તર ધર્મ છે. જે કાશ્યપગોત્રીય, કેવળજ્ઞાની, ઉત્પન્ન દિવ્યજ્ઞાનથી પ્રણેતા છે. • X - X • જેમ ઇન્દ્ર સ્વર્ગમાં હજારો દેવોનો મહાપભાવવાનું નાયક અને રૂ૫, બલ, વણિિદ વડે પ્રધાન છે, તે પ્રમાણે ભગવંત પણ બધાંથી વિશિષ્ટ પ્ર-નાયક અને મહાનુભાવ છે . વળી - જેના વડે જણાય તે પ્રજ્ઞા. આ ભગવંત તે પ્રજ્ઞા વડે - જાણવા યોગ્ય પદાર્થોમાં બુદ્ધિ ક્ષીણ થતી નથી - હણાતી નથી માટે અક્ષય છે. કેમકે તેમની બુદ્ધિ કેવળજ્ઞાન રૂપે છે, તે કાળમી સાદિ-અપર્યવસાના છે, દ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી પણ અનંત છે. તેમના ગુણો માટે સામ્ય દૃષ્ટાંતનો અભાવ છે. તેના એક દેશથી ‘સાગર' જેવા કહ્યા. જો કે સાગર પણ સામાન્ય હોવાથી વિશેષણ કહે છે. સ્વયંભૂરમણ માફક અનંતપાર છે. જેવો તે મહોદધિ વિસ્તીર્ણ, ગંભીર જળવાળો અને અક્ષોભ્ય છે, તેમ તે ભગવંતની પ્રજ્ઞા પણ વિશાળ, અનંતગુણયુક્ત અને અક્ષોભ્યા છે જેમ તે સમુદ્રમાં નિર્મળ જળ છે, તેમ ભગવંત પણ તેવા કર્મઠલેશના અભાવથી કલુષજ્ઞાની છે. તથા ભગવંત કષાયરહિત હોવાથી કષાયી છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધનથી મુક્ત છે. કોઈક પ્રતમાં ભિક્ષુ એવો પાઠ છે. તેનો અર્થ છે - સંપૂર્ણ અંતરાયકર્મ ક્ષય થવાથી તેમને સર્વલોકમાં પૂજ્યપણું છે, તો પણ તે ભિક્ષામાત્રથી જીવન જીવે છે માટે તેઓ ભિક્ષ છે. પણ ક્ષીણ મહાવસાદિ લબ્ધિથી જીવતા નથી. શક માક ભગવંત દેવાધિપતિ-ધુતિમાન છે. • સૂત્ર-૩૬૦,૩૬૧ - જેમ મેર પર્વત સર્વ પાર્વતોમાં શ્રેષ્ઠ છે, સ્વર્ગવાસી માટે હર્ષદાતા છે. તેમ ભગવંત વીથિી પતિપૂર્ણ વીર્ય અને અનેક ગુણોથી શોભે છે. મેરુ પર્વત એક લાખ યોજન છે, તેના ત્રણ કંડક છે. પંડકવન પતાકા જેવું શોભે છે. પર્વત ૯૯ooo યોજન ઊંચો છે, જમીનમાં ૧ooo યોજન છે. વિવેચન-૩૬૦,૩૭૧ - તે ભગવંત વીર્ય બળથી અને ધૃતિ-સંઘયણથી અને વીાિરાયના સંપૂર્ણ ક્ષયથી પ્રતિપૂર્ણ વીર્યવાળા છે. જેમ જંબૂદ્વીપનો નાભિભૂત મેરુ સર્વે પર્વતોમાં શ્રેષ્ઠ પર્વત છે. તેમ મહાવીર પ્રભુ પણ વીર્ય અને અન્યગુણોથી સર્વશ્રેષ્ઠ છે. તથા જેમ સ્વર્ગનિવાસી દેવો માટે હર્ષજનક છે, કેમકે તે પ્રશસ્ત વર્ણ-રસ-ગંધ-સ્પર્શ-પ્રભાવાદિ ગુણોથી શોભે છે, તેમ ભગવંત પણ અનેકગણો વડે શોભે છે. અથવા જેમ દેવાલય અનેકગુણોથી શોભિત હોવાથી હર્ષદાયી છે તેમ ભગવંત પણ મેરુ માફક આનંદ આપનાર છે. વળી દેટાંતભૂત મેરુ પર્વતનું વર્ણન કરે છે - તે મેરુ એક લાખ યોજન ઉંચો છે, તેના ત્રણ કાંડ છે, જેમકે માટી-સુવર્ણ-વૈડૂચમચ. તેમાં ઉપર રહેલ પંડકવન પતાકા જેવું છે. મેરુ જમીનમાં ૧૦૦૦ યોજન, બહાર ૯૯,૦૦૦ યોજન છે. • સૂત્ર-૩૬૩,૩૬૩ - મેર ઉપર આકાશને સ્પશો, નીચે ભૂમિસ્થિત છે, સૂર્ય તેની પરિક્રમા કરે છે. તેમ હેમવણીય અને નંદનવનોથી યુક્ત છે, ત્યાં મહેન્દ્રો આનંદ પામે છે. પર્વત અનેક નામોથી ઓળખાય છે, કંચનવર્ણથી સુશોભીત છે. પર્વતોમાં શ્રેષ્ઠ છે, મેખલાથી વિષમ છે, તેનો ભૂભાગ મણિ આદિથી શોભે છે. • વિવેચન-૩૬૨,૩૬૩ : આકાશ પર્યન્ત તે વ્યાપીને રહેલો છે, ભૂમિને અવગાહીને સ્થિત છે. ઉtdધો-તી લોકને સ્પર્શીને રહ્યો છે, તેને સંયદિ જ્યોતિકો પ્રદક્ષિણા કરે છે. તે ખૂબ તપાવેલા સોના જેવો છે, ચાર નંદનવનોથી યુક્ત છે - તે આ રીતે - જમીનમાં ભદ્રશાલવન છે, ત્યાંથી ૫૦૦ યોજન ઉંચે નંદનવન, ત્યાંથી ૬૨,૫oo યોજન ઉંચે જતા સૌમનસવન, ત્યાંથી ૩૬,000 યોજન ઉંચે શિખરે પંડકવન છે. આ રીતે ચાર નંદનવનોથી યુક્ત વિચિત્ર ક્રીડા સ્થાનોવાળો છે. જ્યાં મહાઇન્દ્રો પણ સ્વર્ગેથી આવીને રમણીયતર ગુણોથી આનંદ અનુભવે છે. તે મેર નામક પર્વત મંદર, મેટ, સદર્શન, સરગિરિ વગેરે નામોથી મહા પ્રસિદ્ધિવાળો શોભે છે. તેનો કાંચન જેવો નિર્મળ કે શુદ્ધ વર્ણ છે. બધામાં શ્રેષ્ઠ હોવાથી તે પર્વત અનુત્તર છે. તેમજ મેખલા આદિ કે દાઢાઓથી વિષમ છે. અર્થાત્ સામાન્ય પ્રાણી માટે ચડવો કઠણ છે. પર્વતોમાં પ્રધાન છે. તથા મણિ અને ઔષધિઓ વડે દેદીપ્યમાન થઈ ચળકી રહ્યો છે. • સૂત્ર-૩૬૪,૩૬૫ : તે નગેન્દ્ર પૃeતી મળે સ્થિત છે. સૂર્યની માફક તેજયુક્ત જણાય છે. અનેકવણીય અનુપમ શોભાથી યુક્ત, મનોહર છે. સૂર્ય સમ પ્રકાશિત છે. જેમ સર્વે વાતોમાં સુદન પર્વતનો યશ શ્રેષ્ઠ કહેવાય છે. તેમ શ્રમણ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/-/૩૬૪,૩૬૫ ૧૭૧ જ્ઞાતપુટમ મહાવીર જાતિ, યશ, દર્શન, જ્ઞાન, શીલથી બધામાં શ્રેષ્ઠ છે. • વિવેચન-૩૬૪,૩૬૫ - રત્નપ્રભા પૃથ્વીના મધ્યભાગે જંબુદ્વીપ, તેના બહુ મધ્ય ભાગે સૌમનસ, વિધપ્રભ, ગંધમાદન, માલ્યવંત એવા ચાર દાઢા પર્વતોથી શોભિત સમ ભૂ ભાગમાં ૧૦,૦૦૦ યોજન વિસ્તારવાળો, ઉપર ૧૦૦૦ યોજનાનો અને પ્રતિ ૯૦ યોજનને યોજનના ૧૧માં ભાગે ઘટતો જતો - x - છે. મેરુ પર્વત ઉપર ૪ યોજનની ચૂડા શોભે છે. પર્વતોમાં પ્રધાન એવો આ મેર લોકમાં વિખ્યાત છે. તે સૂર્ય સમાન તેજવાળો છે, પૂર્વોક્ત પ્રકારે શોભિત છે. -x • અનેકવણ રત્નોથી શોભતો હોવાથી અંત:કરણને રોચક એવો મનોરમ છે. સૂર્ય માફક સ્વ તેજથી દશે દિશાને પ્રકાશિત કરી રહ્યો છે. હવે મેરુ પર્વતના ટાંતથી ભગવંતને ઓળખાવે છે. હમણાં કહેલ મેરુ ગિરિસુદર્શન-મહાપર્વતનું કીર્તન-યશ દાન્તિકમાં યોજે છે - શ્રમ પામે તે શ્રમણ, જે તપોનિષ્ઠ તપ્ત દેહી છે. જ્ઞાત-ક્ષત્રિયના પુત્ર-શ્રીમદ્ મહાવીર વર્ધમાનસ્વામી. તેઓ જતિ વડે બધી જાતિઓથી, બધાં યશસ્વી પુરષોથી, બધાં દર્શન-જ્ઞાનવાળાઓથી, બધા શીલવાનોથી શ્રેષ્ઠ છે - X - X - ફરી પણ દષ્ટાંત દ્વારા ભગવંતનું વર્ણન કરતા કહે છે– • સૂત્ર-૩૬૬,૩૬૭ - જેમ પર્વતોમાં નિષધ સૌથી લાંબો છે, વલયાકાર પર્વતોમાં રૂચક શ્રેષ્ઠ છે, તેમ જગતના બધાં મુનિ મધ્યે મહાવીર શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાની કહે છે. તેમણે અનુત્તર ધર્મ બતાવી અનુત્તર એવું શ્રેષ્ઠ ધ્યાન કર્યું. તે શુકલ ફીણ જેવું ચંદ્રમાં અને શંખ જેવું એકાંત શુકલ કે શુભ ધ્યાન હતું. - વિવેચન-૩૬,૩૬૭ - જેમ નિષધ પર્વત બીજા પર્વતોની લંબાઈ કરતા જંબૂદ્વીપ કે અન્ય દ્વીપોમાં દીધતામાં શ્રેષ્ઠ છે, વલયાકારમાં ચકપર્વત વલયાકારપણે શ્રેષ્ઠ છે. તે જ રૂચકદ્વીપની અંદર રહેલો માનુષોતર પર્વત જેવો વૃત આયત છે પરિક્ષેપથી સંખ્યય યોજન છે. તે જ રીતે તે ભગવંત પણ • x • સંસારમાં પ્રભૂત જ્ઞાનવાળા અર્થાત્ પ્રજ્ઞા વડે શ્રેષ્ઠ છે. તથા બીજા મુનિઓ કરતાં પ્રકર્ષથી જાણે છે માટે પ્રજ્ઞ છે. એવું તેમનું સ્વરૂપ જાણનારાઓ કહે છે. વળી જેનાથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી માટે અનુત્તર, એવા ધર્મને ઉત્કૃષ્ટથી કહીને - પ્રકાશીને સ્વયં શ્રેષ્ઠ-પ્રધાન યાતને ધ્યાવે છે. જેમકે - કેવળજ્ઞાન પછી ભગવંત યોગનિરોધ સમયે સૂક્ષ્મ કાયયોગને રૂંધતા શુક્લધ્યાનના બીજા ભેદ “સૂક્ષ્મક્રિયા આપતિપાતી” તથા “યોગતિરોધ કરીને શુક્લધ્યાનનો ચોથો ભેદ - “ચુપરત ક્રિયા અનિવૃત” માવે છે. તે બતાવે છે - સુપ્પ શુક્લવ - શુકલ ધ્યાન તથા મલિનતા દૂર થઈ હોય તેવું નિર્દોષ, અર્જુન સ્વર્ણ માફક શુક્લ અથવા પાણીના ફીણ સમાન શુકલ તથા શંખ-ચંદ્ર જેવું એકાંત નિર્મળ શુકલધ્યાન, તેના છેલ્લા બે ૧૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભેદોનો ધ્યાવે છે. • સૂત્ર-૩૬૮,૩૬૯ : મહર્ષિ મહાવીરે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિના પ્રભાવથી સર્વે કર્મોનો ક્ષય કરીને અનુત્તર, સાદિ અનંત એવી પરમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી. જેમ વૃક્ષોમાં શાભલીવૃક્ષ શ્રેષ્ઠ છે, જ્યાં સુવર્ણકુમાર રતિ અનુભવે છે. વનોમાં નંદનવન શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાન અને શીલથી ભૂતિપ્રજ્ઞ શ્રેષ્ઠ છે. • વિવેચન-૩૬૮,૩૬૯ : આ ભગવંત શૈલેશી અવસ્થામાં શુક્લધ્યાનનો ચોથો ભેદ પામીને સાદિ અનંતકાળની સિદ્ધિગતિ નામે પાંચમી ગતિ પામ્યા છે, તે સિદ્ધિગતિને ઓળખાવે છે. તે સર્વોત્તમ હોવાથી અનુત્તર છે, લોકના અગ્રભાગે હોવાથી અગ્યા છે. તેવી પરમ ગતિને આ મહર્ષિ પામ્યા છે. તેમણે ઉગ્ર તપ વડે દેહને તપાવી જ્ઞાનાવરણાદિ સર્વે કર્મોને દૂર કરી વિશિષ્ટ જ્ઞાન-દર્શન-શીલ વડે ક્ષાયિક ભાવે સિદ્ધિગતિ પ્રાપ્ત કરી માટે મહર્ષિ કહ્યા. ફરી દષ્ટાંત દ્વારા ભગવંતની સ્તુતિ કરે છે - વૃક્ષો મણ જેમ દેવકરસ્થિત શાભલી વૃક્ષ, જે ભવનપતિ ક્રીડા સ્થાન છે, તે પ્રસિદ્ધ છે. ત્યાં આવીને ભવનપતિ • સુવર્ણકુમાર મણકીડાને અનુભવે છે. વનોમાં જેમ નંદનવન દેવોનું પ્રધાન ક્રીડાસ્થાન છે, તેમ ભગવંત પણ કેવલજ્ઞાન વડે સર્વ પદાર્થોના પ્રકાશક અને યથાવાત ચાસ્ત્રિ વડે પ્રધાન છે, પ્રવૃદ્ધજ્ઞાનવાળા છે. • સૂમ-390,39૧ : જેમ શબ્દોમાં મેઘગર્જના અનુત્તર છે, તારાગણમાં ચંદ્રમાં પ્રધાન છે, ગંધોમાં ચંદન શ્રેષ્ઠ છે, તેમ મુનિઓમાં આપતિજ્ઞ ભગવંત શ્રેષ્ઠ છે. જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, નાગકુમારોમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે, સોમાં ઇશુરસ શ્રેષ્ઠ છે, તેમ તપસ્વીઓમાં ભગવંત સર્વોપરી છે. • વિવેચન-૩૦૦,૩૭૧ - જેમ શબ્દોમાં શ્રેષ્ઠ મેઘગર્જના છે, - x - નમો મળે ચંદ્રમા મહા અનુભાવવાળો છે, સર્વે લોકોને નિવૃત્તિ આપનાર, કાંતિ વડે મનોમ લાગે છે • x • સુગંધી વસ્તુઓમાં ગોશીષ ચંદન કે મલયચંદનને તેના જ્ઞાતા શ્રેષ્ઠ કહે છે. એ રીતે મહર્ષિ મધ્ય ભગવંત શ્રેષ્ઠ છે, કેમકે પ્રભુની પ્રતિજ્ઞા આલોક પરલોકનાં સુખની ઇચ્છા નથી હોતી. તેથી પ્રતિજ્ઞ છે. વળી - x - સ્વયંભૂમણ, ત્યાં આવીને દેવો રમણ કરે છે. તે સમુદ્રો મળે શ્રેષ્ઠ છે, જેમ સર્વે દ્વીપ સમુદ્રોને અંતે રહેલ સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે. ભવનપતિ મળે જેમ ધરણેન્દ્ર શ્રેષ્ઠ કહ્યો છે. ઇક્ષના સ જેવું પાણી જેનું છે તે ઇશુસોદક છે, તે રસને આશ્રીને પ્રધાન છે એટલે પોતાના ગુણોને લીધે બીજા સમુદ્રોમાં પતાકા માફક છે. તે પ્રમાણે વિશિષ્ટ તપ વડે ભગવંત જગતની ત્રિકાલ અવસ્થામાં શ્રેષ્ઠ છે, મહાતપથી લોકમાં પતાકારૂપ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/-/૩૭૨,૩૭૩ ૧૭૩ * સૂત્ર-3૭૨,393 : જેમ હાથીઓમાં ઐરાવત, મૃગોમાં સિંહ, નદીમાં ગંગા, પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે, તે રીતે નિણિવાદીઓમાં જ્ઞાતપુત્ર વીર શ્રેષ્ઠ છે. જેમ યોદ્ધાઓમાં વિશ્વોન, પુષ્પોમાં કમળ, ક્ષત્રિયોમાં દંતવા શ્રેષ્ઠ હતા, તેમ ઋષિઓમાં ભગવંત વર્ધમાન શ્રેષ્ઠ છે. • વિવેચન-૩૭૨,393 : જેમ ઉત્તમ હાથી મધ્યે શક્રેન્દ્રનું વાહન ઐરાવણ પ્રસિદ્ધ દૃષ્ટાંતભૂત અથવા પ્રધાન છે, તેમ તજ્જ્ઞ કહે છે. શ્વાપદો મધ્યે કેસરીસિંહ પ્રધાન છે. ભરત ક્ષેત્રની અપેક્ષાએ પાણીમાં ગંગાનદીનું પાણી શ્રેષ્ઠ છે, પક્ષીમાં વેણુદેવ-ગરુડ શ્રેષ્ઠ છે, આ પ્રમાણે નિર્વાણ-સિદ્ધિક્ષેત્ર-કર્મક્ષય લક્ષણ છે - તેનું સ્વરૂપ બતાવનાર કે તે મેળવવાનો ઉપાય કહેનારામાં જ્ઞાત ક્ષત્રિય પુત્ર - શ્રીમત્ મહાવીર વર્ધમાન સ્વામી મુખ્ય છે, કેમકે તેઓ યથાવસ્થિત નિર્વાણ પદાર્થના બતાવનારા છે. યોદ્ધાઓમાં જેમ વિશ્વસેન - હાથી, ઘોડા, થ, પદાતિ એ ચતુરંગ સૈન્ય સમેત જે ચક્રવર્તી છે, તે દૃષ્ટાંતભૂત છે - શ્રેષ્ઠ છે. પુષ્પોમાં જેમ અરવિંદ - કમળ શ્રેષ્ઠ છે તથા ક્ષત - માથી બચાવે તે ક્ષત્રિય, તેઓમાં જેના વાક્ય વડે શત્રુઓ ઉપશાંત થયા છે, તે દાંતવાક્ય - ચક્રવર્તી છે તે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ઘણાં પ્રશસ્ત દૃષ્ટાંતો બતાવીને હવે ભગવંતને તેમના નામપૂર્વક પ્રશંસતા કહે છે કે - ઋષિઓ મધ્યે શ્રીમાન્ વર્ધમાન્ સ્વામી - મહાવીર શ્રેષ્ઠ છે - તથા - • સૂત્ર-૩૭૪,૩૭૫ : જેમ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં નિરવધ સત્ય છે, તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે, તેમ લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ છે. જેમ સ્થિતિમાં લવસપ્તમ દેવ શ્રેષ્ઠ છે, સભાઓમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે, સર્વધર્મોમાં નિર્વાણ શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાતપુત્રથી પરમ કોઈ જ્ઞાની નથી. • વિવેચન-૩૭૪,૩૭૫ : - પોતાના અને પારકાના અનુગ્રહ માટે યાચકોને જે અપાય તે દાન અનેક પ્રકારે છે, તે બધામાં જીવિતના અર્શી જીવોમાં રક્ષણ આપનારા હોવાથી અભયદાન શ્રેષ્ઠ છે. કહ્યું છે કે - મરનારાને કોઈ કરોડ [રૂપિયા] આપે અને બીજો જીવિત જ આપે, તે વખતે મરનારો ધનને નહીં પણ જીવિતને ઇચ્છશે. આ વાત ગોવાળ, સ્ત્રી આદિ સુખેથી સમજે, તે માટે અભયદાનનું પ્રાધાન્ય બતાવવા માટે દૃષ્ટાંત કહે છે - તે આ પ્રમાણે— વસંતપુર નગરમાં અરિદમન નામે રાજા હતો. તે કોઈ વખતે ચારે રાણી સહિત ઝરુખામાં ક્રીડા કરતો રહેલો છે, કોઈ વખતે રાતા કણેરની માળા મસ્તક પર લટકાવેલો, લાલ વસ્ત્ર પહેરેલો, લાલ ચંદનથી લેપ કરેલો મારવાના કારણની ડાંડી પીટાતા રાજમાર્ગેથી લઈ જવાતો ચોર રાણીસહિત રાજાએ જોયો. રાણીઓએ પૂછ્યું કે આ ચોરે શું અપરાધ કર્યો છે ? ત્યારે એક રાજપુરુષે કહ્યું કે - તેણે ચોરી કરીને ૧૭૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રાજવિરુદ્ધ કૃત્ય કર્યું છે. તેથી એક રાણીએ રાજાને કહ્યું, આપે પૂર્વે મને વચન આપેલ છે, તે હવે પાળો. જેથી હું તેને કંઈ ઉપકાર કરું. રાજાની આજ્ઞાથી તે રાણીએ તે ચોને સ્નાનાદિ કરાવી, અલંકાર પહેરાવી, હજાર સુવર્ણમહોર ખર્ચી પાંચ પ્રકારના શબ્દાદિ વિષયોથી એક દિવસ ખુશ કર્યો, એ રીતે બીજે દિવસે બીજી રાણીએ લાખ દિનાર વ્યય કરી ખુશ કર્યો. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કરોડ દિનાર વ્યય કરી સત્કાર્યો, ચોથી રાણીએ અભયદાન આપી મરણથી બચાવ્યો. ત્યારે ત્રણ રાણીએ ચોથીની મજાક કરી કે તે કંઈ ન આપ્યું. આ પ્રમાણે પરસ્પર પોતે કરેલા ઉપકાર વિશે વિવાદ થતાં, રાજાએ ચોરને બોલાવી પૂછ્યું, તારા ઉપર કોણે વધુ ઉપકાર કર્યો? ચોરે કહ્યું - મરણના ભયથી મને સ્નાનાદિમાં કોઈ સુખ ન લાગ્યું. પણ અભયદાન સાંભળતાં નવો જન્મ મને મળ્યો એમાં આત્માને આનંદ થયો. એ રીતે સર્વ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, તે સિદ્ધ થયું. તથા સત્ય વાક્યોમાં જે પરને પીડા ન આપે તે શ્રેષ્ઠ વચન છે. પણ પીડોત્પાદક સત્ય વચન નહીં. સત્પુરુષોનું હિત કરે તે જ સત્ય છે. લોકમાં પણ સંભળાય છે કે કૌશિક નામનો કોઈ અનુચિત સત્ય બોલતા હણાઈ તીવ્ર વેદનાવાળા નકમાં ગયો. અન્યત્ર પણ કહ્યું છે - કાણાને કાણો, પંડકને પંડક, રોગીને રોગી અને ચોને ચોર ન કહેવો. તપમાં ઉત્તમ નવવિધ ગુપ્તિ સમેત બ્રહ્મચર્ય પ્રધાન છે. તેવી જ રીતે સર્વ લોકોથી ઉત્તમ રૂપ-સંપદા અને સર્વ અતિશયયુક્ત શક્તિ અને ક્ષાયિક જ્ઞાન-દર્શન તથા શીલ [ચાસ્ત્રિ] વડે શ્રમણ ભગવંત મહાવીર સાધુઓમાં શ્રેષ્ઠ છે. – આયુષ્યમાનોમાં જેમ લવસપ્તમ - પાંચમાં અનુત્તર વિમાનવાસી દેવો સર્વોત્કૃષ્ટ સ્થિતિ [આયુ] વાળા હોવાથી પ્રધાન છે. જો તેમના મનુષ્ય જન્મમાં ધર્મ આરાધતાં સાત લવ જેટલો કાળ વધારે આયુ હોત તો તેઓ કેવળજ્ઞાન પામી મોક્ષમાં જાત. તેથી તેઓ લવસપ્તમ કહેવાય છે. વળી પર્યાદામાં જેમ સૌધમ ઇન્દ્રની પર્યાદા શ્રેષ્ઠ છે કેમકે ત્યાં અનેક ક્રીડા સ્થાનો છે. જેમ બધાં ધર્મો મોક્ષથી પ્રધાન છે. કુપાવચનિકો પણ સ્વદર્શનનું ફળ મોક્ષ જ બતાવે છે. તે જ રીતે શ્રી વર્ધમાનસ્વામીનું સર્વજ્ઞપણું છે, તેમના કેવળજ્ઞાનથી વિશેષ કોઈ વિજ્ઞાન નથી અર્થાત્ ભગવંત સર્વથા બીજી જ્ઞાનીથી અધિક જ્ઞાની છે. - સૂત્ર-૩૭૬,૩૭૭ : ભગવંત આસુપજ્ઞ, પૃથ્વીતુલ્ય, કમવિદારનાર, આસક્તિરહિત, વસ્તુનો સંચય ન કરનાર, અભય કરનાર, વીર, અનંતચક્ષુ મહાભવસાગર પાર પામ્યા. અરહંત, મહર્ષિ, ભગવંત ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર અધ્યાત્મદોષોનો ત્યાગ કરીને કોઈ પાપ કરતા ન હતા, કરાવતા ન હતા. • વિવેચન-૩૭૬,૩૭૭ : પૃથ્વી જેમ સર્વના આધારરૂપે વર્તે છે તેમ ભગવંત મહાવીર બધા જીવોને Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧/૬/-/૩૬,૩૭૭ ૧૫ અભય દાન દેવાયી અને સદુપદેશના દાનથી જીવોના આધારરૂપ છે. અથવા જેમ પૃથ્વી બધાં સ્પર્શીને સહે છે તેમ ભગવંત પરીષહ-ઉપગને સમ્યક સહે છે. તથા આઠે પ્રકારના કર્મોને દૂર કરે છે. બાહ્ય-અત્યંતર વસ્તુમાં વૃદ્ધિઅભિલાષા રહિત હોવાથી વિગયગેહી છે, પાસે રાખવું તે સંનિધિ. તેમાં દ્રવ્ય સંનિધિ - ધન, ધાન્ય, સુવર્ણ, દ્વિપદ, ચતુષ્પદરૂપ છે. ભાવ સંનિધિ-માયા, ક્રોધાદિ કષાયો છે. તે બંને સંનિધિ ભગવંતે કરેલ નથી. તથા સર્વત્ર, સદા ઉપયોગવાળા હોવાથી, છાસ્થ માફક મનથી વિચારીને પદાર્થ પરિચ્છેદ કરતા નથી. એવા ભગવંત સમુદ્ર તરવા માફક ચતુર્ગતિક સંસારસાગર, જે બહુ વ્યસનોથી ભરેલ છે, તેને તરીને સર્વોત્તમ નિવણને પામ્યા છે. વળી તે ભગવંત પ્રાણીઓના પ્રાણની રક્ષારૂપ, પોતે કે બીજાને સદુપદેશ દાન આપે છે માટે અભયંકર છે. આઠે પ્રકારના કર્મો વિશેષથી દૂર કરે છે માટે વીર છે. તથા અનંત શેય પદાર્થો અને અનંતજ્ઞાનની નિત્યતાથી અનંતગણું સમાન કેવળજ્ઞાનના ધાક છે - વળી - નિદાનના ઉચ્છેદથી નિદાનીનો ઉચ્છેદ થાય છે" એ ન્યાયે સંસારમાં સ્થિતિના કારણરૂપ ક્રોધાદિ કષાયો છે. તેથી અધ્યાત્મ દોષોરૂપ ચારે કષાયોને સર્વથા તજીને આ ભગવંત અરહંત-તીર્થંકર થયા. તથા મહર્ષિ બન્યા. કેમકે જેના અધ્યાત્મ દોષો દૂર થાય તે જ મહર્ષિ છે, અન્યથા નહીં તથા સ્વયં તે પાપ-સાવધ અનુષ્ઠાન કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી. • સુગ-૩૩૮ થી ૩૮૦ - ક્રિાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીના પક્ષની પ્રતીતિ કરી એ સર્વ વાદોને શણીને ભગવંત આજીવન સંયમમાં સ્થિર રહil. તે ભગવતે દુ:ખના ક્ષયને માટે સ્ત્રીસંગ તથા ભોજનનો ત્યાગ કર્યો હતો. તપમાં પ્રવૃત્ત હતા. આલોક-પરલોક જાણીને સર્વે પાપોને સર્વથા તજેલા. સમાહિત અર્થ અને પદથી વિશુદ્ધ અરહંત ભાર્ષિત ધર્મ સાંભળી, શ્રદ્ધા કરી દરd મોક્ષ મળે છે અથવા ઈન્દ્રસમાન દેવાધિપતિ બને - તેમ હું કહું છું. • વિવેચન-૩૩૮ થી ૩૮૦ : - ભગવંતે ક્રિયાવાદી, અક્રિયાવાદી, વૈતયિક અને અજ્ઞાનવાદીના પાને જમ્યો છે અથવા જેમાં સ્થિરતા થાય તે દુર્ગતિગમનાદિ સ્થાનને સમ્યક રીતે જાણીને - જેનું સ્વરૂપ હવે બતાવીશું, તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ પરલોકના હિતને માટે ક્રિયા જ પ્રધાન છે, એવું જે માને તે કિયાવાદી છે, તેમના મત મુજબ દીક્ષાગી - દીક્ષાની ક્રિયાથી જ મોક્ષ થાય છે. અક્રિયાવાદી તે જ્ઞાનવાદી છે. તેઓ કહે છે - યથાવસ્થિત વસ્તુના પરિજ્ઞાનથી જ મોક્ષ છે. તેઓ કહે છે - શાએ બતાવેલા-૨૫ તત્વોનો જ્ઞાતા, ગમે તે આશ્રમમાં રહે, તે ચોટી રાખે, મુંડાવે કે જટા રાખે તો પણ તે મોક્ષે જશે તેમાં કોઈ સંશય નથી. - તથા વિનયથી જ મોક્ષ છે, તેવું ગોશાલક મતાનુસાર માનનાર વિનયથી વિચારે છે માટે વૈયિક છે. તથા જ્ઞાન જ આલોક-પશ્લોકના હિતને માટે સારું છે ૧૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તેમ માનનાર અજ્ઞાનવાદી છે. આ પ્રમાણે તેઓના મંતવ્યો પોતાના નિર્મળ બોધથી જાણીને તથા તે વર્ધમાનસ્વામીએ બૌદ્ધાદિક અન્ય પણ બધાં વાદો જાણીને જીવોને યથાવસ્થિત તવ ઉપદેશ વડે બોધ આપીને પોતે પણ સમ્યક રીતે સંયમમાં રહ્યા, બીજાઓ બોલે છે છતાં પાળતા નથી, તે જ કહે છે - હે પ્રભો ! તમારા કથનમાં તે દોષ નથી, જે અન્યમાં છે, બીજાને માત્ર બોધ દેવામાં કુશળ તેઓ શાસ્ત્રો રચીને લઘુતા પામ્યા છે. કેમકે તેઓ પોતે સભ્ય વર્તન રાખતા નથી. આપે તો ચાવજીવ સંયમ પાલન કર્યું છે. - વળી ભગવંતે આ પરિભોગ - મૈથુન અને રાત્રિભોજનને ત્યાગીને ઉપલાણથી પ્રાણાતિપાત આદિનો નિષેધ જાણવો. ઉપધાન-તપ, તેવો તપને પોતે આદર્યો-કાયાને તપાવી. - શા માટે? દુ:ખ અર્થાત્ આઠ પ્રકારના કર્મનો ક્ષય કરવા માટે. વળી લોકને જાણીને તથા આલોક-પરલોક અથવા મનુષ્ય લોક અને નારકાદિ; તેનું સ્વરૂપ તથા તે પ્રાપ્ત થવાના કારણો જાણીને તેને નિવારવાના ઉપાયો ઘણી રીતે બતાવ્યા. સારાંશ એ કે પ્રાણાતિપાતાદિનો નિષેધ જાતે પણ કર્યો અને બીજાને પણ અટકાવ્યા. કેમકે પોતે અટકે નહીં ત્યાં સુધી બીજાને અટકાવવા સમર્થ ન થાય. કહ્યું છે કે - ન્યાયની વાતો કરી, સ્વ વયન વિરુદ્ધ વર્તતો, પોતે દાંત ન હોય તે બીજાનું દમન કરવા સમર્થ ન થાય. આપે એવો નિશ્ચય મનમાં કરી પોતાના દાંત આત્માને સંપૂર્ણ રીતે દમવાનો ઉધમ કર્યો. વળી - તીર્થકર ચાર જ્ઞાનવાળા, દેવતા પજિત, તિશે સિદ્ધ થનારા છે, તો પણ પોતાના બળ અને વીર્યને ગોપવ્યાં વિના બધી રીતે તપ-ધર્મમાં ઉધમ કરનારા હોય છે. - સુધમસ્વિામીએ વીપ્રભુના ગુણો સ્વશિષ્યોને કહીને જણાવ્યું કે - દુર્ગતિને ઘારવાથી ધર્મ છે, તે શ્રુત-ચારૂિપ, અહંક્માષિત, સમ્યક્ રીતે કહેવાયેલ, યુકિતહેતુથી શુદ્ધ - X - X - નિર્દોષ છે. તે સાંભળી, શ્રદ્ધા કરીને તે રીતે વર્તનારા આયુકમ દૂર થવાથી સિદ્ધ થાય છે, જો આયુ બાકી રહેતો ઇન્દ્રાદિ દેવાધિપતિ થાય છે. આ પ્રમાણે મેં સાંભળ્યું કે તમને કહ્યું છે. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬ “વીરસ્તુતિ”નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧/૭/ભૂમિકા ૧૭૭ Ø શ્રુત૦ ૧-અધ્યયન-૭ “કુશીલપરિભાષિત'' • ભૂમિકા : છ અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં ભગવંત મહાવીરના ગુણના કીર્તનથી સુશીલ-પરિભાષા કહી. હવે તેનાથી વિપરીત કુશીલોનું વર્ણન કરે છે. એ સંબંધથી આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો કહેવા. તેમાં ઉપક્રમમાં અધિકાર આ પ્રમાણે છે - કુશીલ એટલે પરતીર્થિક કે પાર્શ્વસ્થાદિ, સ્વજૂથના અને ગૃહસ્યો છે, તેમનું વર્ણન કરીએ છીએ. તેમના અનુષ્ઠાન તથા દુર્ગતિગમનરૂપ તેના વિપાકનું નિરૂપણ કરીએ છીએ. તેનાથી વિપરીત ક્વચિત્ સુશીલ વર્ણન પણ છે. નિક્ષેપ ત્રણ પ્રકારે - ઓઘ, નામ, સૂત્રમાલાપક ભેદથી. તેમાં ઓઘ નિષ્પન્ન નિક્ષેપામાં અધ્યયન, નામનિષ્પન્નમાં કુશીલ પરિભાષા છે - તેને કહે છે— [નિ.૮૬-] ‘શીલ”ના વિષયમાં નિક્ષેપા કરતા તેના નામાદિ ચાર નિક્ષેપ છે. નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને ‘દ્રવ્યશીલ' તે પ્રાવરણ, ભોજન, આભરણ આદિમાં જાણવું. તેના આ અર્થ છે - જે કોઈ ફલની અપેક્ષા વિના તેના સ્વભાવથી જ ક્રિયામાં પ્રવર્તે છે, તે તેનું શીલ છે, તેમાં અહીં પ્રાવરણશીલ તે પ્રાવરણના પ્રયોજનના અભાવે પણ તેના સ્વભાવથી ચાદર આદિ ઓઢે છે અથવા તે પ્રાવરણમાં જ ધ્યાન આપે છે. એ રીતે આભરણ, ભોજનાદિ વિષયમાં પણ જાણવું. અથવા જે ચેતન-અચેતનાદિનો સ્વભાવ તે દ્રવ્યશીલ કહેવાય છે. “ભાવશીલ” બે ભેદે ઓઘશીલ, આભીણ્ય સેવનાશીલ, તેમાં પહેલા શીલની વ્યાખ્યા કરતા કહે છે— [નિ.૮૭-] ઓઘ એટલે સામાન્ય, સામાન્યથી સાવધયોગથી વિત કે વિતાવિત શીલવાન કહેવાય. તેથી વિપરીત અશીલવાન્ કહેવાય. આભીક્ષ્ય સેવા તે વારંવાર સેવનામાં શીલ હોય તે. જેમકે ધર્મના વિષયમાં પ્રશસ્ત શીલ તે વારંવાર અપૂર્વજ્ઞાન મેળવવા કે વિશિષ્ટ તપ કરવાની ઈચ્છા આદિ શબ્દથી વારંવાર અભિગ્રહો ગ્રહણ કરવા. પ્રશસ્ત ભાવશીલ તે અધર્મમાં બાહ્ય પ્રવૃત્તિ અથવા અંતઃકરણમાં ક્રોધાદિની પ્રવૃત્તિ. ‘આદિ’ શબ્દથી બીજા કષાયો, ચોરી, અભ્યાખ્યાન, કલહ આદિ લેવા. હવે કુશીલ પરિભાષા નામક અધ્યયનની અન્વર્યતા કહે છે— [નિ૮૮-] જેઓ સર્વ પ્રકારે કુત્સિત શીલવાળા કહેવાયા છે, તે પરતીર્થિકો અને પાર્શ્વસ્થાદિ છે. '=' શબ્દથી જે કોઈ અવિરત છે, તે બધાંને આ અધ્યનનમાં છે, તેથી ‘કુશીલ પરિભાષા' એવું નામ છે - કુશીલને અશુદ્ધ કઈ રીતે ગણો છો ? ‘સુ' અહીં પ્રશંસા કે શુદ્ધ વિષયમાં છે. જેમકે - સુરાજ્ય. તે રીતે ‘ક્રુ’ શબ્દ જુગુપ્સા કે અશુદ્ધ વિષયમાં વર્તે છે. જેમકે કુતીર્થ, કુગ્રામ. જો કુત્સિલ શીલવાળા ‘કુશીલ' છે, તો પસ્તીર્થિકાદિ કુશીલ કઈ રીતે છે? [નિ.૮૯-] આ ‘શીલ’ શબ્દ તેના સ્વભાવ અર્થમાં છે. જેમકે - કોઈ ફળનિરપેક્ષ 3/12 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ક્રિયામાં આભરણાદિમાં પ્રવર્તે છે. તે ઉપર દ્રવ્યશીલપણે બતાવ્યું. ઉપશમ પ્રધાન ચાસ્ત્રિમાં છે, તે જ કહે છે - તે ઉપશમગુણથી પ્રધાન આ તપસ્વી શીલવાન્ છે. તેથી વિપરીત તે દુઃશીલ છે. આ બંને ભાવશીલપણે લીધા છે. અહીં સાધુઓને ધ્યાનઅધ્યયનાદિ છોડીને અને ધર્મના આધારરૂપ શરીરના પાલન માટે ગૌચરીને છોડીને બીજી કોઈ પ્રવૃત્તિ નથી; તેને આશ્રીને જ અહીં સુશીલત્વ કે દુઃશીલત્વ ચિંતવીએ છીએ તેમાં તીર્થિક, પાર્શ્વસ્થાદિ સચિત્તનું સેવન કરતા હોવાથી અપ્રાસુક પ્રતિસેવી છે. સંભવ છે કે આ કુશીલો પોતે ધૃષ્ટતાથી પોતાને શીલવાળા માની શીલવાન્ કહે. શા માટે ? કેમકે - X - જે કોઈ પ્રાસુક તથા ઉદ્ગમાદિ દોષરહિત આહાર વાપરે તેને વિદ્વાનો શીલવંત કહે છે. તેથી જ સાધુઓ પ્રાસુક, ઉદ્ગમ આદિ દોષયુક્ત આહાર ન કરીને શીલવંત ગણાય છે, તે સિવાયના નહીં. - ૪ - અપ્રાસુક ખાવું તે કુશીલપણું છે, તે દૃષ્ટાંત દ્વારા બતાવે છે. [નિ.૯૦-] જેમ ગૌતમ, તે શીખવી રાખેલા, નાના બળદને લઈને ધાન્યાદિ અર્થે ઘે-ઘેર ભટકે છે, તે ગૌવ્રતિક કહેવાય છે. તથા ચંડિદેવગ તે ચક્રધરપ્રાયઃ છે, વાભિદ્રક તે પાણી ભક્ષક છે. અથવા શેવાળ ખાનારા, નિત્ય સ્નાન-પગ ધોવા વગેરેમાં ત હોય, તથા જે બીજા અગ્નિહોત્રથી જ સ્વર્ગગમન માને છે, જે ભાગવતાદિ મતવાળા જળશૌય ઇચ્છે છે, તે બધાં અપાણુક આહાભોજી હોવાથી કુશીલ છે. તથા જે સ્વમતના પાર્શ્વસ્થાદિ છે, ઉદ્ગમાદિ અશુદ્ધ આહાર ખાય છે, તે પણ કુશીલ છે. આ રીતે નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપે અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું જોઈએ - તે આ પ્રમાણે— ૧૩૮ • સૂત્ર-૩૮૧,૩૮૨ : પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વૃક્ષ, વૃક્ષ, બીજ તથા ત્રસ, પ્રાણ-આંડજ, જરાયુજ, સંસ્વેદજ, રાજ આ બધાં જીવસમૂહને...ભગવંતે અવનિકાય કહેલ છે. તે જીવોને સુખના અભિલાષી જાણવા. આ જીવોનો નાશ કરનારા પોતાના આત્માને દંડે છે અને વારંવાર આ યોનિઓમાં ઉત્પન્ન થાય છે. * વિવેચન-૩૮૧,૩૮૨ : – પૃથ્વી તે પૃથ્વીકાયિક જીવો છે. 'વ' થી તેના ભેદો સૂચવે છે તે આ છે - પૃથ્વીકાયના સૂક્ષ્મ અને બાદર બે ભેદ, પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ, એ રીતે અકાય, અગ્નિકાય અને વાયુકાયને પણ જાણવા. હવે વનસ્પતિકાયના ભેદો કહે છે - કુશ આદિ ઘાસ, પીપળો વગેરે વૃક્ષ, શાલિ આદિ બીજ, વલ્લી, ગુલ્મ આદિ વનસ્પતિના ભેદો છે. ત્રાસ પામે તે મા-બે ઇન્દ્રિયાદિ, પ્રાણ-પ્રાણીઓ, જે ઇંડામાંથી જન્મે તે અંડજ - શકુનિ, સા૫ વગેરે. જરાથી વીંટાયેલા જન્મે તે જરાયુજ - ગાય, ભેંસ, ઘેટા, બકરા, મનુષ્યાદિ. પરસેવાથી ઉત્પન્ન તે સંસ્વેદજ-જ, માંકડ, કૃમિ આદિ. રસજ-દહીં, સૌવીર આદિમાં ઉત્પન્ન રૂની પાંખ જેવા જીવો. આ રીતે વિવિધ ભેદે જીવ સમૂહ બતાવી તેની હિંસામાં દોષ કહે છે – Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧/-૩૮૧,૩૮૨ ૧૩૯ - પૃથ્વી આદિ જીવલિકાય ભગવંતે કહ્યા છે -x - આ પૃથ્વીકાયાદિ પ્રાણીમાં સુખ જાણ અર્થાત્ આ સર્વે જીવો સુખના ઇચ્છુક અને દુ:ખના હેપી છે. તેમ જાણીને કુશાગ્ર બુદ્ધિથી વિચાર કે આ જીવ-કાયના આરંભમાં, પીડવામાં આત્મા દંડાય છે અર્થાત્ આવા સમારંભથી આત્મદંડ થાય છે અથવા આવા કાર્યોથી આ તવંતું થાય છે. મતલબ કે ઉક્ત જીવ-કાયોને જે દીર્ધકાળ પીડે છે, તેમને શું ફળ મળે તે બતાવે છે - આ પૃથ્વી આદિ કાયોમાં અનેક પ્રકારે સર્વ પ્રકારે શીઘ જાય છે - તે જ પૃથ્વી આદિ કાયોમાં અનેક પ્રકારે વારંવાર ઉત્પન્ન થાય છે - અથવા - જીવો પોતાના સુખને માટે પૃથ્વીકાયાદિનો સમારંભ કરે છે, તે સમારંભથી દુ:ખ જ પામે છે પણ સુખ પામતા નથી. અથવા કdીર્થિકો મોક્ષાર્ગે આવા કાર્યો વડે જે ક્રિયા કરે છે, તેનાથી સંસાર જ વધે છે. હવે આમતદંડ મોક્ષાર્થી તે આરંભથી સંસાર વધારે છે, તે કહે છે• સૂત્ર-૩૮૩,૩૮૪ - પૂર્વોક્ત બસ અને સ્થાવર જીવોની હિંw કરનાર જીવ વારંવાર તે જ જાતિમાં ભ્રમણ કરે છે, વારંવાર જન્મ લઈને કુષ્કર્મ કરનાર અજ્ઞાની જીવ જે કર્મ કરે છે, તેનાથી જ મૃત્યુ પામે છે...પાણી આલોકમાં કે પરલોકમાં તે રૂપે કે અન્યરૂપે સંસારમાં આગળ-આગળ પરિભ્રમણ કરતા દુકૃતોનું બંધન અને વેદન કરે છે. • વિવેચન-૩૮૩,૩૮૪ - - એકેન્દ્રિયાદિનો જે પંથ તે જાતિપંથ છે અથવા જાતિ એટલે જન્મ અને વધ એટલે મરણ. તે જાતિવધમાં વારંવાર વતતો અર્થાત્ એકેન્દ્રિયાદિમાં ભટકતો વારંવાર જન્મ-જરા-મરણને અનુભવતો ગસ-તેઉ, વાય, બેઈન્દ્રિય આદિમાં અને સ્થાવર - પૃથ્વી, અપ, વનસ્પતિમાં ઉત્પન્ન થઈને બીજા કાયોને દુઃખ દેવાથી બંધાયેલા કમ વડે વારંવાર વિનાશ પામે છે. તેવો ‘આયતદંડ' જીવ ફરી જન્મી જન્મીને દારુણ અનુષ્ઠાન કરતો બહુ કુકર્મી બને છે. તે આવો નિર્વિવેકસઅસ વિવેકરહિત હોવાથી બાળ જેવો છે. તે એકેન્દ્રિયાદિમાં જન્મીને જે પ્રાણિ-ઉપમÉકારી કર્મો કરે છે, તે તે જ કર્મો વડે મરે છે કે પૂરાય છે. અથવા તે હિંસા કરે છે અથવા બહુ કુકર્મી હોય, તે “આ ચોર છે, આ લંપટ છે” એમ પોતાના કર્મોથી મપાય છે. - કયા સ્થાને કર્મો વડે મપાય છે ? તે કહે છે - જે શીઘફળ દેનારા કર્મો છે, તે તો જ જન્મમાં ફળ આપે છે અથવા બીજા જન્મે નરકાદિમાં તે કમોં ફળ આપે છે. એટલે એક જ જન્મમાં તીવ્ર ફળ આપે છે અથવા ઘણા જન્મોમાં આપે છે. જેવા પ્રકારે અશુભને આચરે તેવા જ પ્રકારે ફળ ઉદયમાં આવે છે અથવા બીજી રીતે. એટલે કોઈ કર્મ તે ભવે ફળ આપે, કોઈ બીજા ભવે. જેમ મૃગાપુત્રનું દુઃખ વિપાકશ્રુત નામક આગમસૂત્રમાં કહ્યું છે. - જો દીર્ધકાળની સ્થિતિનું કર્મ હોય તો બીજા જન્મોમાં વેદાય છે. તે પણ એકવાર કે અનેકવાર ભોગવે છે અથવા અન્ય પ્રકારે રોકવાર કે હજાર વાર ૧૮૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શિરચ્છેદ આદિ અને હાથ-પગનું છેદનાદિ અનુભવે છે. આ પ્રમાણે તે કુશીલ પુરષો આયતદંડવાળા ચાર ગતિવાળા સંસારમાં વારંવાર • x • ભટકતા પ્રકૃટ-પ્રકૃષ્ટ દુ:ખ અનુભવે છે. પૂર્વજન્મોમાં કરેલા કર્મોના ફળ અનુભવતા આર્તધ્યાનથી ઉપહત થઈ, બીજા કર્મો બાંધે છે અને વેદે છે દુષ્ટતાથી કરેલ તે દુકૃત. આવા પોતે કરેલા દુકૃતો જન્ય કર્મોનો વિનાશ થતો નથી. તે જ કહે છે- હે જીવ! તું ખેદ ન કર, તું વિમનસ્ક દુર્મનક દીન શા માટે થાય છે? કારણ કે ચિંતા કરવા માત્રથી પૂર્વે કરેલા કર્મો નાશ થતા નથી. કદાચ તું પાતાળમાં પેશીશ, જંગલમાં -દરિમાં - ગુફામાં કે સમુદ્રમાં છૂપાઈશ. તો પણ પૂર્વે કરેલા કર્મો નાશ નહીં પામે, વ્યર્થ તારા આત્માનો ઘાત કરીશ. આ પ્રમાણે ઓઘથી કુશીલોનું વર્ણન કર્યું, હવે પાખંડી-વિશે કહે છે. • સૂત્ર-૩૮૫,૩૮૬ - જે માતા-પિતાને છોડીને મuત લઈને અનિકાયનો આરંભ કરે છે, પોતાના સુખ માટે જે જીવોની હિંસા કરે છે, તે લોકમાં કુશીલધર્મી કહેવાય છે...અનિ સળગાવનાર અનેક જીવોનો ઘાત કરે છે, અગ્નિ બુઝાવનાર અનિ જીવોનો ઘાત કરે છે. તેથી મેધાવી પંડિત પુરષ ધર્મને જાણીને અનિકાયનો આરંભ-હિંસ ન કરે. • વિવેચન-૩૮૫,૩૮૬ : - જે કોઈ પરમાઈને ન જાણનારા ધમર્યને માટે ઉસ્થિત થઈ માતા, પિતાને ત્યાગીને, કેમકે માતા-પિતાનો ત્યાગ કુકર છે. તેમના ગ્રહણથી ભાઈ, પુગાદિને પણ ત્યાગે એમ જાણવું. એમ શ્રમણવ્રત ગ્રહણ કર્યું છે, એવું સ્વીકારીને અગ્નિકાયનો આરંભ કરે, સંઘે-રંધાવે એ રીતે કરવા-કરાવવાઅનુમોદવા થકી શિકાદિ દોષિત આહાર વાપરી અગ્નિકાય સમારંભ કરે. તીર્થકર, ગણધરાદિએ એવું કહ્યું છે કે - આ પાખંડી કે ગૃહસ્થ લોક અગ્નિકાય સમારંભ કરવાથી તેઓ કુશીલ ધર્મી છે. તે કેવા છે ? તે કહે છે જે થયા છે, થાય છે અને ચશે, માટે તે ભૂત છે - અર્થાતુ પ્રાણી છે, તેને આત્મ સુખાર્થે હણે છે - પીડે છે. તે બતાવે છે કે - પંચાગ્નિ તપકરી દેહને તપાવે તથા અગ્નિહોત્રાદિ ક્રિયા વડે પાખંડીઓ સ્વર્ગ પ્રાપ્તિને ઇચ્છે છે તથા લૌકિકધર્મી પચન-પાયનાદિ વડે અગ્નિકાયની હિંસા કરીને સુખની ઇચ્છા કરે છે. અગ્નિકાયના આરંભથી થતી હિંસાને કહે છે - તપન, તાપન, પ્રકાશાદિ હેતુ કાઠાદિ બાળીને જે અગ્નિકાયનો સમારંભ કરે છે, તે અગ્નિકાય તથા પૃથ્વી આદિ આશ્રિત સ્થાવર અને ત્રસ જીવોને હણે છે. અથવા મન-વચન-કાયથી કે આયુ-બળ-ઇન્દ્રિયોથી હીન બનાવે - હશે. તથા અનિકાયને પાણી આદિથી ઝાવા જતાં તે પાણીના જીવોને તથા તેના આશ્રિત જીવોને હણે છે. હવે તે આગ સળગાવનાર તથા બુઝાવનાર બંને આરંભક છે, પણ સળગાવનાર વધુ હિંસક છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧/ગ-૩૮૫,૩૮૬ ૧૮૧ ૧૮૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આગમ પાઠ - હે ભગવંત! બે પુરુષો એકબીજા સાથે અગ્નિકાયનો સમારંભ કરે છે, તેમાં એક પુરષ અગ્નિકાય સળગાવે છે, બીજો અગ્નિકાય બુઝાવે છે. તે બંનેમાં કયો પુરુષ મહાકર્મી છે ? કયો પુરુષ અને કર્મી? હે ગૌતમ ! જે પુરષ અગ્નિકાય સળગાવે છે, તે પુરુષ બહતર પૃથ્વીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયનો અને અાતર અગ્નિકાયનો આરંભ કરે છે. જે પુરષ અગ્નિકાયને બુઝાવે છે, તે પૃથ્વીકાયાદિનો આરંભ અકા કરે છે અને અગ્નિકાયનો ઘણો આરંભ કરે છે. માટે એમ - X - કહ્યું. વળી કહ્યું છે કે - આ અગ્નિનો સમારંભ જીવોનો નાશક છે, તેમાં સંશય નથી. આવું જાણીને સારા-નરસાનો વિવેકવાળો મેધાવી, સકૃતિક, ધર્મને સમજી પાપથી દૂર રહે તે પંડિત અગ્નિકાયનો આરંભ કરતો નથી, તે જ પરમાર્થથી પંડિત છે જે અગ્નિકાયના સમારંભથી થતા પાપથી દૂર રહે છે. - અનિકાયના સમામથી પ્રાણીવધ કઈ રીતે થાય? • સૂત્ર-૩૮૭ થી ૩૯૦ - પૃdી જીવ છે, પાણી પણ જીવ છે. અગ્નિ સળગાવતા આ પૃથ્વી, પાણી, સંપાતિમ, સંવેદજ અને કાષ્ઠ આશ્રિત જીવો બળે છે. હરિતકાય આકાર ધારણ કરે છે, પૃથફ હોય છે, આહારથી દેહ વધે છે [માટે તે જીવ છે) જે વ સુખ માટે તેને છેદે છે, તે ધૃષ્ટ ઘણાં જીવો હણે છે. જે બીજનો, બીજ દ્વારા ઉત્પન્ન કે વૃદ્ધિગત જીવોનો નાશ કરે છે તે અસંયત આત્મદંડી છે, આત્મસુખર્ચે બીજનો હિંસક લોકમાં અનાધિમ કહ્યો છે. તેઓ ગર્ભમાં, બોલવા-ન બોલવાની સ્થિતિમાં, પંચશિખીકુમારપણે, કે યુવાની, પૌઢ, વૃદ્ધાવસ્થામાં ગમે ત્યારે આયુષ્ણયથી મૃત્યુ પામે છે. • વિવેચન-3૮૭ થી 30 : - કેવલ પૃથ્વી આશ્રિત બેઇન્દ્રિયો જ જીવ નથી, પણ માટી વગેરે પૃથ્વી પણ જીવ છે, પ્રવાહી લક્ષણ પાણી પણ જીવ છે. તેને આશ્રિત પણ જીવ છે. શલભ આદિ સંપાતિમ-ઉડતા જીવો તેમાં પડે છે, તથા ઇંધણમાં રહેલા સર્વેદ જ જીવો - ધુણ, કીડી, કૃમિ આદિ અને કાષ્ઠાદિ આશ્રિત જે કોઈ સ્થાવર, જંગમ જીવો છે, તે બધાંને અનિકાયનો સમારંભક બાળે છે. તેથી કહ્યું છે કે અગ્નિકાયનો સમારંભ મહાદોષને માટે થાય છે. - આ પ્રમાણે અગ્નિકાયના સમારંભક તાપસો તથા પાકથી અનિવૃત્ત શાક્યાદિને બતાવ્યા. હવે તેઓ અને બીજા વનસ્પતિ સમારંભથી અનિવૃતને બતાવતા કહે છે - Kવનિા અંકુરા દિને પણ યોગ્ય આહાર મળતાં વધતા દેખાય છે, તેથી તે જીવ છે તથા તે જીવનો આકાર ધારણ કરે છે, જેમકે - કલલ, અર્બુદ, માંસપેશી. જેમ મનુષ્ય ગર્ભ, પ્રસવ, બાલ, કુમાર, યુવા, મધ્યમ, સ્થવિર અવસ્થા પામે છે. તેમ શાલિ આદિ વનસ્પતિ પણ જન્મે છે, અભિનવરૂપ પામે છે, રસવાળી બને છે, ચૌવનવાળી, પરિપક્વ, જીર્ણ, પરિશુદ્ધ અને મૃત સ્થિતિ પામે છે. વૃક્ષો પણ કુરા અવસ્થાથી ઉત્પન્ન થઈને મૂળ, સ્કંધ, શાખા, પ્રશાખા આદિ વિશેષરૂપે વધતા યુવાન થાય છે. એ રીતે બીજી અવસ્થા પણ જાણવી. આ રીતે વનસ્પતિ આદિ પણ જીવાકાર ધારણ કરે છે. વળી એ વૃક્ષના મૂળ, સ્કંધ, શાખા, પત્ર, પુષ્પાદિ સ્થાનોમાં પ્રત્યેકના જુદા જુદા જીવો છે, તે વૃક્ષાનો સમુદિત એક જ જીવ નથી. તેમાં સંખ્યય-અસંખ્યયા કે અનંત જીવો રક્ષા છે. વનસ્પતિકાય આશ્રિત આ જીવોનો આહાર માટે, દેહની વૃદ્ધિ માટે, દેહના ઘાવને રૂઝવવા માટે કે આત્મસુખ માટે જે છેદે છે, તે ધૃષ્ટતાને ધારણ કરી ઘણાં પ્રાણીઓની હિંસા કરે છે. આ જીવહિંસાચી દયા-અનુકંપા ન રહેવાથી તેને ધર્મ અને [ચાધિમ] આત્મસુખનો લાભ થતો નથી. - વનસ્પતિની ઉત્પતિ તે તેનો જન્મ છે અંકુર, પગ, મૂલ, સ્કંધ, શાખા, પ્રશાખા ભેદ વડે તેની વૃદ્ધિ છે. તેના બીજોનો વિનાશ કરીને, તેના ફળોનો વિનાશ કરતો તે લીલી વનસ્પતિને છેદે છે, તે અસંયત-ગૃહસ્થ હોય કે પ્રવજિત-સાધુ હોય, તો પણ બંને સમાન કૃત્ય કરવાથી ગૃહસ્થ જ છે. તે હરિત-છેદ કરનારો આત્માને દંડે છે માટે તે આત્મદંડી છે. પરમાર્થથી તો તે બીજાનો ઉપઘાત કરતા આત્માને જ હણે છે. તેવું જ્ઞાનીઓ કહે છે - શું કહે છે ? તે દશવિ છે . જે હરિતાદિનો છેદક નિર્દય છે, તે આ લોકમાં અનાર્યધર્મી - કુકર્મી છે - એવો કોણ છે? જે ધર્મોપદેશ વડે કે આત્મસુખાર્થે બીજોને અને ઉપલક્ષણથી વનસ્પતિને હણે છે, તે પાખંડીલોક કે અન્ય અનાર્યધર્મી જાણવો. હવે હરિતદના ક્રમ-વિપાકને કહે છે - આ વનસ્પતિકાયના પ્રમર્દકો ઘણાં જન્મો સુધી ગભદિ અવસ્થામાં કલલ, અર્બુદ, માંસપેશીરૂપે જ મૃત્યુ પામે છે, તથા કોઈક બોલતા શીખ્યા પહેલા કે પછી મટે છે. કેટલાક પંચશિખાવાળા કુમારપણે મરે છે, તો કોઈ યુવાન, મધ્યમ કે સ્થવિર વયમાં મરે છે. કોઈ પ્રતમાં ન રામપાસાય એવો પાઠ છે, તેનો અર્થ છે - મધ્યમવયવાળા, ચરમાવસ્થા પ્રાપ્ત પુરુષ અર્થાત્ અત્યંત વૃદ્ધ, એ રીતે બધી જ અવસ્થામાં બીજ આદિના ઘાતકો રવ-આયુ ક્ષય થતા પલીન બનીને દેહને તજે છે. આ પ્રમાણે જ સ્થાવર-જંગમના હણનારાઓનું અનિયત આયુ હોય છે, તે સમજી લેવું. – વળી – • સૂત્ર-૩૧ થી ૩૯૪ : હે જીવો! તમે બોધ પામો, મનુષ્યત્વ અતિ દુર્લભ છે. ભયને જોઈને અજ્ઞાન છોડો. આ ોક વDી એકાંત દુ:ખરૂપ છે, જીવ સ્વકમણી વિષયસિ પામે છે. આ લોકમાં કોઈ મુઢ આહારમાં નમક ભાગથી મોક્ષ માને છે, કોઈ ઠંડા પાણીના સેવનથી, તો કોઈ હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ માને છે. પ્રાતઃકાળે સ્નાનાદિથી મોક્ષ નથી કે ક્ષાર-મીઠાના ન ખાવાથી મોક્ષ નથી, તેઓ મધ, માંસ, લસણ ખાઈને મોક્ષને બદલે સંસારમાં ભ્રમણ કરે છે. કોઈક સવાર-સાંજ જળનો સ્પર્શ કરી જળથી સિદ્ધિ થાય તેમ બતાવે છે, પણ છે જળસ્પર્શથી સિદ્ધિ મળે તો અનેક જળચરો મોક્ષે જતા હોય. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧/૭/-/૩૯૧ થી ૩૯૪ ૧૮૩ વિવેચન-૩૯૧ થી ૩૯૪ : – હે પ્રાણીઓ ! તમે સમ્યક્ બોધ પામો. કુશીલ કે પાખંડી લોક તમારા માટે થવાના નથી અને ધર્મના દુર્લભત્વને સમજો. તેથી કહ્યું છે કે - મનુષ્યત્વ, [ઉત્તમ એવા જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, આયુ, બુદ્ધિ, ધર્મ-શ્રવણ યોગ, તેની શ્રદ્ધા અને સંયમ - આ બધું લોકમાં દુર્લભ છે. આ રીતે ધર્મ ન કરેલા જીવો માટે મનુષ્યત્વ અતિ દુર્લભ છે, એમ જાણી અને તેમાં જન્મ, જરા, મરણ, રોગ, શોકાદિ તથા નરકતિર્યંચ યોનિના ઘણા દુઃખોનો ભય છે, તેમ તું જાણ. તથા સ-અસદ્નો વિવેક ભૂલીને અજ્ઞાનીઓ સંસાર પામ્યા છે. નિશ્ચયનયના મતે એકાંત દુઃખરૂપ તાવવાળાની માફક આ સંસારી પ્રાણિગણ છે. કહ્યું છે કે - જન્મ દુઃખ છે, વૃદ્ધત્વ દુઃખ છે, રોગ અને મરણ પણ દુઃખ છે. અહો ! આ સંસાર જ દુઃખરૂપ છે, જેમાં પ્રાણીઓ ક્લેશ પામે છે તથા તરસથી પીડાતાને પાણી અને ભૂખથી પીડાતાને ભાતથી તૃપ્તિ થાય છે. આ જગમાં જીવો સેંકડો દુઃખોથી દુઃખી છે અને તાવથી બબડતા માફક કકળાટ કરે છે. આવા દુઃખી લોકમાં પણ અનાર્યકર્મ કરનારો, સુખનો અર્થી, પ્રાણીનું મર્દન કરતો સ્વકર્મથી દુઃખને જ પામે છે. અથવા મોક્ષનો અર્થી છતાં સંસારે ભમે છે. - - કુશીલના કડવા વિપાકો બતાવ્યા. હવે તેઓના દર્શન-મતને કહે છે. મનુષ્યલોકમાં અથવા મોક્ષ-ગમત અધિકારમાં કેટલાંક અજ્ઞાનથી ઢંકાયેલા મતિવાળા મૂઢો, બીજાથી મોહિત થયેલા આવું પ્રતિપાદન કરે છે કે મોક્ષ આ પ્રમાણે મળે છે. કેવી રીતે મળે છે? તે કહે છે— ખવાય તે આહાર. ઓદન આદિ. તેના રસની પુષ્ટિ જેનાથી થાય તેને લવણ-મીઠું કહે છે. લવણથી ભોજનની રસ પુષ્ટિ થાય છે. તેનું વર્જન અર્થાત્ લવણના ત્યાગથી મોક્ષ મળે છે. પાઠાંતરમાં હારપંચવવપ્નો પાઠ છે. અર્થાત્ આહાર સાથે લવણપંચક તે આહારપંચક છે. તેમાં સેંધવ, સંચળ, બિડ, રોમ અને સામુદ્ર છે. તે લવણથી જ બધાં રસોના સ્વાદ આવે છે. તે જ કહ્યું છે - લવણ વિનાના રસો, ચક્ષુરહિત ઇન્દ્રિયસમૂહ, દયારહિત ધર્મ, સંતોષ રહિત સુખ નથી. તથા રસોમાં લવણ, સ્નિગ્ધતામાં તેલ, યજ્ઞમાં ઘી મુખ્ય છે. આ પ્રમાણે લવણના વર્જનથી જ રસપરિત્યાગ કર્યો કહેવાય. તેના ત્યાગથી જ મોક્ષની પ્રાપ્તિ છે, તેમ કેટલાંક મૂઢો માને છે અથવા પાઠાંતરથી મારો પંચ વખોળ કહ્યું. અર્થાત્ લસણ, ડુંગળી, ઉંટડીનું દૂધ, ગાયનું માંસ અને મધ, એ પાંચના વર્જનથી મોક્ષ બતાવે છે. - કેટલાક ભાગવતમતવાળા વારિભદ્રકાદિ સચિત્ત પાણીના પરિભોગથી મોક્ષ બતાવે છે. તે માટે તેઓ કહે છે કે - જેમ પાણી બાહ્ય મલને દૂર કરે છે. તેમ અંતરમલને પણ દૂર કરે છે. જેમ વસ્ત્રાદિની શુદ્ધિ જળથી થાય છે, તેમ બાહ્ય શુદ્ધિ માફક અંતર્ની શુદ્ધિ પણ જળ વડે માનેલી છે. તથા કેટલાક તાપસ, બ્રાહ્મણાદિ હવનથી મોક્ષ માને છે. જેઓ સ્વર્ગાદિ ફળને ઇચ્છતા નથી તેઓ સમિધ અને ઘી સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આદિથી હોમ કરી અગ્નિને તૃપ્ત કરે છે, તે મોક્ષ માટે અગ્નિહોત્ર કરે છે. બીજા પોતાના અભ્યુદય માટે હોમ કરે છે, તેઓ કહે છે કે - જેમ અગ્નિ સુવર્ણાદિના મેલનો નાશ કરે છે, તેમ હોમ કરવાથી આત્માના અંદરનો મેલ-પાપ પણ નાશ પામે છે. ૧૮૪ – ઉક્ત અસંબદ્ધ બોલનારાને ઉત્તર આપવા કહે છે - શીલ વગરનાને પ્રાતઃ સ્નાન આદિથી મોક્ષ મળતો નથી, પ્રદ્દેિ શબ્દથી હાથ-પગ ધોવાથી પણ મોક્ષ મળતો નથી. તે જ કહે છે - પાણીના પરિભોગથી, તેના આશ્રિત જીવોનો નાશ થાય છે અને જીવોના ઉપમર્દનથી મોક્ષ પ્રાપ્ત ન થાય. વળી પાણી પણ એકાંતે બાહ્યમેલ દૂર કરવા સમર્થ નથી. કદાચ થાય તો પણ અંતર મલને ધોતું નથી, ભાવશુદ્ધિથી જ તેની શુદ્ધિ થાય છે. જો ભાવરહિત પણ તેની શુદ્ધિ માનો તો માછીમારો આદિની પણ જળના અભિષેકથી મુક્તિ થઈ જાય. તે જ રીતે પાંચ પ્રકારના લવણના અપરિભોગથી પણ મોક્ષ ન થાય. કેમકે લવણ ન ખાવાથી મોક્ષ થવાની વાત યુક્તિ યુક્ત નથી. લવણ રસ જ પુષ્ટિજનક છે, તેવું એકાંતે નથી. ક્ષીર-સાકર આદિમાં પણ તે રસ છે. વળી મોક્ષની પ્રાપ્તિ દ્રવ્યથી લવણ વર્જન વડે છે કે ભાવથી ? જો દ્રવ્યથી થાય તો લવણરહિત દેશમાં બધાંનો મોક્ષ થઈ જાય. પણ આવું જોયું કે જાણ્યું નથી. જો ભાવથી મોક્ષ છે, તો ભાવ જ પ્રધાન છે, તો લવણનું વર્જન શા માટે ? વળી મૂઢ બનીને કોઈ મધ, માંસ, લસણ આદિ ખાઈને મોક્ષથી અન્યત્ર સંસારમાં વસે છે કેમકે તેઓ ઉક્ત અનુષ્ઠાન કરે છે, પણ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષ માર્ગના અનુષ્ઠાનને ન આદરીને સંસારમાં વસે છે. – હવે વિશેષથી ત્યાગવાનું બતાવે છે - તથા જે કોઈ મૂઢ સચિત્ત પાણીથી સિદ્ધિનું પ્રતિપાદન કરે છે, મધ્યાહ્ને - સાંજે કે સવારે એમ ત્રિકાળ સંધ્યામાં પણ પાણીનો સ્પર્શ કરી સ્નાનાદિક ક્રિયા જળ વડે કરતા પ્રાણીઓની વિશિષ્ટ ગતિ-પ્રાપ્તિ માને છે, તે પણ અસમ્યક્ છે. કેમકે જો જળના સ્પર્શ માત્રથી સિદ્ધિ થતી હોય તો જળને આશ્રીને રહેતા માછીમાર આદિ ક્રુકર્મ કરનારા, નિર્દય-નિસ્તુકંપ ઘણાં પ્રાણીઓ મોક્ષમાં જાય છે. વળી તેઓ કહે છે કે - બાહ્ય મલ દૂર કરવાના સામર્થ્ય જલમાં સાક્ષાત્ દેખાય છે તે પણ વિચારવાથી યુક્ત દેખાતું નથી. કેમકે જેમ પાણી અનિષ્ટ મલને દૂર કરે છે તેમ ઇચ્છિત અંગે લગાવેલ કુંકુમ આદિ પણ દૂર કરે છે, તેથી તો [પાપને જેમ દૂર કરે તેમ પુણ્યને પણ દૂર કરશે, જે ઇષ્ટ ફળને વિઘ્ન કરનારું સિદ્ધ થશે. વળી સાધુને - બ્રહ્મચારીને પાણીથી સ્નાન કરવું તે દોષને માટે જ થાય છે - કહ્યું છે કે - સ્નાન, મદ અને કામદેવને ઉત્તેજક છે, તે કામવિકારનું પહેલું અંગ છે, માટે કામનો ત્યાગ કરીને, ઇન્દ્રિય મનમાં રત પુરુષો સ્નાન કરતા નથી. પાણીથી શરીર ભીનું કરવાથી સ્નાત નથી કહેવાતો, પણ ખરો સ્નાત તો તે જ છે, કે જેણે વ્રત લઈને તે પ્રમાળે પાળ્યા છે અને તે જ બાહ્ય તથા અંદરની શુચિ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૩૯૫ થી ૩૯૮ ૧૮૫ • સૂત્ર-૩૫ થી ૩૯૮ : જે જળથી મુક્તિ મળતી હોય તો માછલા, કાચબા, જળસ, બતક, ઉંટ, જળ રાક્ષસ બઘાં પહેલા મોક્ષ પામે, વિદ્વાનો કહે છે તેવું બનતું નથી. જે જળ કમરૂપી મેલને ધોઈ નાખે તો પુણ્યને કેમ ન ધોઈ નાખે તેથી આ કલાના માત્ર છે. અજ્ઞાની, આંધ માફક નેતાને અનુસરી પ્રાણ નાશ કરે છે. જે સચિત પાણી પાપકર્મોના પાપ હરી લે તો જલજીવોના હત્યારા પણ મુક્તિ પામે છે, પણ તે ખોટું છે. માટે જળસિદ્ધિ કહેનાર મૃષાવાદી છે. જે સાંજે અને સવારે અનિનો સ્પર્શ કરતા, હોમ-હવનથી સિદ્ધિ માને છે, જે આ રીતે સિદ્ધિ મળતી હોય તો અગ્નિસ્પર્શ કુકર્મી પણ સિદ્ધ થાય. • વિવેચન-૩૫ થી ૩૮ ; - જો જળસંપર્કથી જ મોક્ષ થતો હોય, તો જે સતત પાણીમાં અવગાહે છે, તે મત્સ્ય, કૂર્મ, સરીસૃપ, મદ્ભવ, જલઉંટ તથા જળ મનુષ્ય આકૃતિવાળા જળરાક્ષાસ વિશેષ, આ બધાં પહેલા મોક્ષે જશે. પણ તેવું દેખાતું નથી. ઇષ્ટ પણ નથી. માટે જે જળથી મોક્ષ બતાવે છે, તે અયુક્ત છે. એવું મોક્ષ માર્ગને જાણનાર નિપુણો કહે છે. - વળી જો પાણી કર્મમલને હરે તો પુણ્યનો પણ નાશ કરે છે, જો પુણ્યનો નાશ ન કરે, તો કર્મ-મલનો પણ નાશ ન કરે. માટે મરજીમાં આવે તેમ બોલો છો કે - “જલ પાપનો નાશ કરે છે” તે યોગ્ય નથી. આ પ્રમાણે સિદ્ધ થવાથી જે માર્તમાર્ગને અનુસરતા જે નાનાદિ ક્રિયા કરે છે, તે જેમ એક જાતિઅંધ, બીજા જાતિબંધ નેતાને અનુસરીને જતાં કુપથના આશ્રયી બને છે, ઇચ્છિત સ્થાને પહોંચતા નથી. એમ માd મમને અનુસનારા જલ-શૌચપરાયણા, અજ્ઞાની, કર્તવ્ય-અકર્તવ્ય વિવેકરહિત થઈને પાણી તથા તેને આશ્રીને રહેલા પૂરા વગેરે જીવોનો પણ ઘાત કરે છે કેમકે જલક્રિયાથી અવશ્ય પ્રાણની હાની સંભવે છે. - વળી પાપના ઉપાદાનભૂત જે પ્રાણીઓને દુ:ખ દેનારાં કૃત્યો કરનારો જીવ જે કર્મો એકઠાં કરે છે, તે કર્મ-પાપને જો પાણી દૂર કરતું હોય તો એમ સિદ્ધ થાય કે પ્રાણીના ઉપમદનથી જે કમોં બંધાય તે જળના અવગાહનથી દૂર થાય છે. તેથી જળના જીવોના ઘાતકો પાપથી ઘણાં ભારે થયા હોય તે પણ મોમાં જાય. પણ તેવું કદી જોયું કે જાણ્યું નથી. તેથી જળના અવગાહનથી સિદ્ધિ માનનારા જૂઠું બોલે છે. - જેઓ અગ્નિહોત્ર-હોમ વડે સ્વર્ગની વાંછા કરે છે તે કહે છે - કેટલાંક મઢો અગ્નિમાં હોમ કરીને સુગતિગમન આદિ સ્વર્ગ પ્રાપ્તિરૂપ કૃત્ય બતાવે છે - કેવા ? સાંજે કે વિકાલે અને પ્રભાતકાળે અગ્નિમાં, જે ઇષ્ટ હોય તેવી વસ્તુ હોમીને અગ્નિને તૃપ્ત કરતા ઇષ્ટ ગતિની અભિલાષા કરે છે તેઓ આ પ્રમાણે બોલે છે - અનિના આ કાર્યથી જ સિદ્ધિ મળશે. જો તેમના કહેવા પ્રમાણે અગ્નિના સ્પર્શથી જ સિદ્ધિ થતી હોય, તો અગ્નિનો સ્પર્શ કરનારા કુકર્મીઓ - અંગાર દાહક, કુંભાર, લૂહાર આદિની સિદ્ધિ થાય. જો તેઓ એમ કહે કે મંત્રો વડે પવિત્ર કરીને હોમીએ છીએ, તો તે પણ તે વાત માત્ર તેમનાં મિત્રો જ માનશે. ૧૮૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કેમકે તે કુકર્મીઓને પણ અગ્નિના કાર્યમાં અંતે રાખ બને છે અને અગ્નિ હોગિકાદિઓને પણ અગ્નિ વડે રાખ જ બને છે, તેમાં કોઈ ભેદ પડતો નથી. તેથી કુકર્મીઓ કરતા અગ્નિહોત્રીના કર્મકાંડમાં કોઈ વિશેષતા નથી. વળી જે કહે છે કે - “અગ્નિમુખા દેવો છે''. તે પણ યુક્તિ યુક્ત નથી, કહેવાનું જ માત્ર છે વિષ્ઠાદિનું પણ અગ્નિ ભક્ષણ કરે છે. તેથી જો અગ્નિને દેવ માનો તો ઘણાં દોષો ઉત્પન્ન થશે. આ પ્રમાણે કુશીલ દર્શનો બતાવ્યા, હવે તેઓને સામાન્ય ઠપકો આપે છે. • સૂત્ર-૩૯ થી ૪૦૨ : [જળ કે અનિથી મોક્ષ કહેનારે] પરીક્ષા કરીને જોયું નથી. એ રીતે સિદ્ધિ મળતી નથી. આવા બોધ નહીં પામેલા જીવો ઘાત પામે છે. બસ અને સ્થાવર જીવો સુખને છે છે, તેવું જાણીને બોધ પામ. પાપકર્મી ડે છે, લુપ્ત થાય છે, ત્રાસ પામે છે. તેથી વિદ્વાન, વિરત અને આત્મગુપ્ત ભિg, બસ-સ્થાવર પાણીના સ્વરૂપને જાણીને તેની હિંસા ન કરે. જે ધમથી પ્રાપ્ત આહારનો સંચય કરીને ભોજન કરે છે, શરીર સંકોચીને પણ સ્નાન કરે છે, વસ્ત્રો ધુવે છે અથવા મસળે છે, તે સંયમથી દૂર કહેવાય છે. ધીર પણ જળ-સ્નાનથી કર્મબંધ જાણીને મોક્ષ પર્યન્ત અચિત્ત જળ વડે જીવનયાપન કરે, બીજકંદાદિનું ભોજન ન કરે, સ્નાન અને મૈથુનને તજે. • વિવેચન-૩૯ થી ૪૦૨ : - જે મુમુક્ષો પાણીના સંપર્કથી કે અગ્નિહોત્રથી સિદ્ધિ કહી છે તે યુતિરહિત કહેલું છે - શા માટે ? કેમકે આ રીતે જળમાં અવગાહન કે અગ્નિહોત્ર વડે પ્રાણીઓના ઉપમર્દનથી સિદ્ધિ થતી નથી. તે પરમાર્થને ન જાણનારા પ્રાણીના ઉપઘાત વડે ધર્મબુદ્ધિથી પાપ જ કરતા જુદા જુદા પ્રકારે જેમાં પ્રાણીને હણે છે - ઘાત કરે છે, તે ઘાત જ સંસાર છે, તેને મેળવે છે. કેમકે અકાય અને તેજસ્કાયના સમારંભથી બસ અને સ્થાવર પ્રાણીઓનો અવશ્ય નાશ થશે. તે પ્રાણીઓના વિનાશથી સંસાર જ મળે, સિદ્ધિ ન મળે. એવો અભિપ્રાય છે. જો આવું છે તો સદ્ અસહ્નો વિવેક જાણનારા હે વિદ્વાન્ તું યથાવસ્થિત તત્વ ગ્રહણ કરીને ત્રણ-સ્થાવર જીવો વડે તેઓ વર્તમાન સુખ કેવી રીતે પામશે? તે વિચાર. - આ કથનનો સાર એ છે કે બધાં જ જીવો સુખની ઇચ્છાવાળા અને દુ:ખના હેપી છે. તે સુખની ઇચ્છાવાળાને દુ:ખ ઉત્પન્ન કરીને સુખની પ્રાપ્તિ ન થાય. અથવા વિધા-જ્ઞાનને ગ્રહણ કરીને, વિવેક પ્રાપ્ત કરીને ત્રણ-સ્થાવર જંતુઓ વડે કરણભૂત સાતા-સુખને તું જાણ. શાસ્ત્રમાં કહ્યું છે . પહેલા જ્ઞાન અને પછી દયા [પાલન, એ પ્રમાણે બધાં સંયમીએ વર્તવું કેમકે અજ્ઞાની શું દિયા કરશે? પુન્ય-પાપ કેમ જાણે ? - જેઓ પ્રાણીના ઉપમર્દન વડે સુખની અભિલાષા કરવાના સ્વભાવવાળા છે તેઓ અશીલ અને કશીલ છે - તેઓ સંસારમાં આ પ્રમાણે અવસ્થાને અનુભવે છે તે કહે છે - તેજસ્કાયનો સમારંભ કરનારા જીવોના સમારંભ વડે સુખની ઇચ્છા કરતા નકાદિ ગતિમાં જઈને તીવ્ર દુ:ખથી પીડાતા અસહ્ય વેદનાથી, ખેદિત મનવાળા, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧/૭/-/૩૯૯ થી ૪૦૨ અશરણ થઈને રૂદન કરે છે, ફક્ત કરુણ આક્રંદન કરે છે, તથા ખડ્ગ વગેરેથી છેદાય છે. ૧૮૩ આ પ્રમાણે ત્યાં કદર્શના પામવાથી, ત્રાસ પામીને તે નાસભાગ કરે છે. તેઓ સકર્મી-પાપી છે. જીવો સર્વત્ર પૃથક્પૃથક્ રહેલા છે, એમ જાણીને ભિક્ષણ-શીલ-સાધુ વિચારે કે પ્રાણીઓને દુઃખ દેનારા સ્વયં સંસારે ભમીને દુઃખ પામે છે. માટે વિદ્વાને તેવા પાપોથી વિત બનીને, પાપના અનુષ્ઠાનથી આત્માને ગુપ્ત રાખી-આત્મગુપ્ત અર્થાત્ મન, વચન, કાયાથી ગુપ્ત બને. ત્રસ અને સ્થાવર જીવોને જાણીને તેનો ઉપઘાત કરનારી ક્રિયાથી નિવૃત્ત થાય. – હવે પોતાના જૂથના [જૈન સાધુ] કુશીલો જે બોલે છે, તે કહે છે - જે શીથીલવિહારી સાધુઓ ધર્મ વડે પ્રાપ્ત એવી ઔદ્દેશિક, ક્રીત, કૃતાદિ દોષરહિત એવા પ્રકારની દોષરહિત ગૌચરી લઈને રાખી મુકે - સંનિધિ કરીને ખાય છે તથા જેઓ અચિત જળ વડે પણ અંગોપાંગ સંકોચીને અચિત્ત પ્રદેશમાં જ દેશથી કે સર્વથી સ્નાન કરે છે, તથા જે વસ્ત્રોને વે છે, શોભાને માટે વસ્ત્રને લાંબુ હોય તો ફાડીને ટૂંકુ કરે અથવા ટુંકાને સાંધીને લાંબુ કરે. વળી આ પ્રમાણે સ્વાર્થને માટે કરે કે બીજાને માટે કરે, તો આવા સાધુ નિર્પ્રન્થ ભાવના સંયમ અનુષ્ઠાનથી દૂર રહે છે - તેને સંયમ હોતો નથી. આ પ્રમાણે તીર્થંકર, ગણધર આદિ કહે છે. કુશીલો કહ્યા, હવે તેના વિપરીત સુશીલોને વર્ણવે છે. – ‘ધી' વડે શોભે તે ધીર-બુદ્ધિમાન, જળના સમારંભમાં કર્મબંધ થાય એવું સમજીને શું કરે ? પ્રાસુક જળ વડે, સૌવીર આદિ અચિત પાણીથી પ્રાણોને ધારણ કરે. ત્ર શબ્દથી બીજો પણ આહાર પ્રાસુક લઈને જ જીવન ગુજારે. આ પ્રમાણે તે દીક્ષા લીધી ત્યાંથી મોક્ષ થાય ત્યાં સુધી અથવા ધર્મના કારણોનું આદિભૂત શરીર, તેની વિમુક્તિ થાય ત્યાં સુધી અર્થાત્ આજીવન અચિત્ત આહાર-પાણી વાપરે. વળી તે સાધુ બીજ-કંદ આદિ ન વાપરે. આપ્તિ શબ્દથી મૂળ, પત્ર, ફળનો પણ ત્યાગ કરે. મૂળ આદિ અપરિણતનો ત્યાગ કરી વિસ્ત થાય. કેવી રીતે ? – તે બતાવે છે. સ્નાન, અત્યંગન, ઉદ્ઘર્તનાદિ ક્રિયા અને શરીરનું મમત્વ છોડીને તથા ચિકિત્સાદિ ક્રિયા ન કરીને વિરત થાય. તેમજ સ્ત્રીઓથી પણ દૂર રહે. વસ્તિનિરોધ - - બ્રહ્મચર્યના ગ્રહણથી બીજા પણ આશ્રવો ત્યાગે તેમ સમજવું. આ પ્રમાણે બધાં આશ્રવદ્વારોથી વિસ્ત થયેલો કુશીલ દોષો ન સેવે અને તેના યોગના અભાવે સંસારે ભમતો નથી. તેનાથી દુઃખી થઈ રડવું પડતું નથી, તેમજ વિવિધ ઉપાયો વડે છેદનભેદન પામતો નથી. ફરી પણ કુશીલોને આશ્રીને કહે છે– • સૂત્ર-૪૦૩ થી ૪૦૬ : જેણે માતા, પિતા, ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને [દીક્ષા લીધી, પછી પણ] સ્વાદિષ્ટભોજી કુલો પ્રતિ દોડે છે, તે શ્રમણ્યથી દૂર છે. જે સ્વાદિષ્ટ કુલો પતિ દોડે છે, ઉદરપૂર્તિ માટે ગૃદ્ધ બની ધર્મ કહે છે, સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભોજનાથે આત્મપશંસા કરે છે, તે આચાર્યના સેંકડે ભાગે પણ નથી. દીક્ષા લઈ જે પર-ભોજન માટે દીન બને છે. ઉદરાર્થે ગૃદ્ધ બની ભાટ ચારણની જેમ પથ્થો છે, તે આહારગૃદ્ધ સુવરની જેમ જલ્દી નાશ પામે છે. જે આલોકના -પાન નિમિત્તે સેવકની જેમ પ્રિયવચનો બોલે છે તે પાર્શ્વસ્થ અને કુશીલ છે. ધાન્યના ફોતરા જેવો નિસ્માર બને છે. • વિવેચન-૪૦૩ થી ૪૦૬ : જે કેટલાંકને સમ્યગ્ ધર્મ પરિણત થયો નથી, તેઓ માતા-પિતાને છોડીને, માતા-પિતા છોડવા દુષ્કર હોવાથી તેનું ગ્રહણ કર્યું છે. તેથી ભાઈ અનો દોહિત્રાદિને પણ ત્યજીને એમ જાણવું. તથા ઘર, સંતાન, હાથી, ઘોડા, થ, ગાય, ભેંસ આદિને અને ધનને ત્યજીને સમ્યક્ પ્રવ્રજ્યા માટે ઉધમી બનીને અર્થાત્ પાંચ મહાવ્રતના ભારને ખંભે ચડાવીને ફરી હીનસત્વપણે રસ-સાતાદિ ગારવમાં ગૃદ્ધ બનીને જે સ્વાદવાળા-ભોજનવાન ઘરોમાં જાય છે, તેઓ શ્રમણભાવથી દૂર રહે છે, તેમ તીર્થંકર ગણધરો કહે છે. ૧૮૮ – જેઓ સ્વાદિષ્ટ ભોજનવાળા કુળોમાં જાય છે, તથા જઈને ત્યાં ધર્મ કહે છે અથવા ભિક્ષાર્થે પ્રવેશેલો, જેને જેવું રૂચે તેવું કથાનક-સંબંધ તેને કહે છે. કેવો બનીને ? તે કહે છે. ઉદર માટે ગૃદ્ધ બનીને - પેટ ભરવામાં વ્યગ્ર - પેટભરો બનીને. અર્થાત્ જે પેટ માટે આસક્ત બનીને આહારાદિ નિમિત્તે દાનની શ્રદ્ધાવાળા કુળોમાં જઈને કથાનિકા કહે છે, તે કુશીલ છે. તે આચાર્ય અથવા આર્યના ગુણોમાંના સોમાહજારમાં ઇત્યાદિ ગુણોથી પણ નીમ્નકક્ષાએ વર્તે છે. કેમકે જે અન્નને માટે અર્થાત્ ભોજનનિમિત્તે કે બીજા કોઈ વસ્ત્ર આદિ નિમિત્તે પોતાના ગુણો બીજા પાસે પ્રગટ કરાવે તે પણ આર્યોના ગુણોના હજારમાં અંશે વર્તે છે, તો પછી પોતાની મેળે જ પોતાના ગુણો ગાવા લાગે, તેનું તો કહેવું જ શું? – વળી જે પોતાનું ધન, ધાન્ય, સુવર્ણ આદિ છોડીને દીક્ષા લે છે અને લઈને બીજાના આહારના વિષયમાં દીનતા ધારણ કરી જીભ-ઇન્દ્રિયથી પરવશ બનીને ભાટ-ચારણ જેવો બનીને પોતાના મુખેથી ગમે તેવા પ્રશંસા વાક્યો દૈન્યભાવથી બોલે છે. જેમકે - તે તમે જ છો, જેના ગુણો દશે દિશાઓથી કોઈના રોકાયા વિના વહ્યા કરે છે. લોકોની વાતોમાં પણ આ ગુણો સાંભળેલા છે, પણ પ્રત્યક્ષ તમને આજે જોયા છે. આ રીતે ઉદ-પેટ માટે વૃદ્ધ-આસક્ત થયેલો, જેમ સૂકરાદિ મૃગ માટે જે ભક્ષ્ય વિશે, રાખેલ હોય, તેમાં વૃદ્ધ-આસક્ત મનવાળો થઈને પોતાના જૂથને લઈને કોઈ મહાકાય સુવર, તે આહાર માટે ગૃદ્ધ થયેલો અતિ સંકટમાં પડીને શીઘ્ર જ વિનાશને પામે છે અર્થાત્ અવશ્ય તેનો વિનાશ જ થાય છે, તેની બીજી કોઈ ગતિ જ નથી, તેમ આ કુશીલ સાધુ પણ આહારમાં આસક્ત થઈને સંસારમાં પુનઃપુનઃ વિનાશ પામે છે. – વળી તે કુશીલ અન્ન કે પાણી માટે અથવા અન્ય ઇચ્છિત વસ્ત્ર આદિ માટે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧/૭/-/૪૦૩ થી ૪૦૬ જેને જેવું પ્રિય લાગે તેવું તેને કહે છે - અનુભાષણ કરે છે. પડઘા માફક અથવા સેવક માફક જેમ રાજા આદિ બોલે, તેમ તેના હજુરીયાઓ બોલે છે, એ જ રીતે સાધુ દાતારને સેવતો-અનુસરતો આહારમાં ગૃદ્ધ બનેલો હજુરીયા માફક બધું જ કરે છે. ૧૮૯ તે આવો ખુશામતખોર [સાધુ] સદાચાર ભ્રષ્ટ પાર્શ્વસ્થ ભાવને જ પામે છે અને કુશીલતાયુક્ત થાય છે. તથા જેમાંથી ચાસ્ત્રિ નામનો સાર ચાલ્યો ગયો છે, તે નિસ્સાર છે અથવા જેમાંથી સાર નીકળી ગયો છે, તે નિસ્સાર છે. નિઃસારપણું જેમાં વિધમાન છે, તે નિઃસારવાન્ છે. જેમ ફોતરામાં દાણા ન હોય, તેમ આ સંચમાનુષ્ઠાનને નિઃસાર બનાવે છે. એવો તે માત્ર સાધુનો વેશ રાખે છે. તેથી સ્વજૂથના [જૈન સાધુમાંના ઘણાં સાધુમાં તિરસ્કારને પામે છે અને પરલોકમાં પણ અત્યંત પીડા સ્થાનો એવા [નસ્કાદિ] સ્થાનોને પામે છે. કુશીલો કહ્યા, હવે સુશીલોને કહે છે. - સૂત્ર-૪૦૭ થી ૪૧૦ : મુનિ અજ્ઞાત કુળના આહારથી નિવહિ કરે, તપથી પૂજાની આકાંક્ષા ન કરે, શબ્દ અને રૂપોમાં આસક્ત ન બને, સર્વ કામભોગોની વૃદ્ધિ દૂર કરે. ધીર મુનિ બધાં સંબંધોને છોડીને, બધાં દુઃખોને સહન કરીને અખિલ, અમૃદ્ધ, અનિકેતયારી, અભયંકર, અકલુષિત આત્મા બને. મુનિ સંયમની રક્ષા કરવા આહાર કરે, પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. દુઃખ દૂર કરવા સંયમને સાચવે, સંગ્રામશીપ બની કામનાઓને દમે. પરીષહાદિથી પીડાતા સાધુ બંને બાજુથી છોલાતા પાટિયા માફક રાગદ્વેષ ન કરતા મૃત્યુની પ્રતિક્ષા કરે. આ રીતે કર્મક્ષય કરતા જેમ ધરી તુટતા ગાડું ન ચાલે, તેમ કર્મો તુટતા સંસાર ચાલતો નથી - તેમ હું કહું છું. ♦ વિવેચન-૪૦૭ થી ૪૧૦ : [૪૦૭-] અજ્ઞાત પિંડ એટલે પ્રાંત અથવા પહેલાના કે પછીની ઓળખાણ કાઢ્યા વિના આહાર લેવો તે અજ્ઞાત પિંડ છે. તેવો આહાર ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત કરીને પોતાને પાળે-જીવન વીતાવે. એવું કહે છે કે - અંતપ્રાંત આહાર મળે કે આહાર ઓછો-વત્તો મળે તો પણ દીનતા ન કરે. જો ઉત્કૃષ્ટ આહાર મળે તો મદ ન કરે. તપ વડે પૂજા-સત્કાર ન ઇચ્છે-પૂજા સત્કાર માટે તપ ન કરે. જો પૂજા સત્કારના નિમિતથી તપ કરે તો તેવા પ્રકારના અર્થીપણાથી મોટા સાધુ પણ મુક્તિહેતુ કરાયેલ કોઈપણ તપને નિઃસાર ન કરે. તે જ કહ્યું છે કે - પરલોકમાં શ્રેષ્ઠ સ્થાન અપાવનાર તપ અને શ્રુત એ બે છે. તેનાથી સંસારી વાંછા કરવાથી તેમાંથી સાર નાશ પામે છે અને ઘાસના તણખલા માફક તે તપ-શ્રુત થાય છે. જેમ રસમાં આસક્તિ ન કરે, તેમ શબ્દાદિમાં ૫ણ ન કરે, તે કહે છે - વેણુ, વિણા આદિના શબ્દો સાંભળીને તેમાં આસક્તિ ન કરે, કર્કશવચનોમાં દ્વેષ ન કરે. મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં રાગ-દ્વેષ ન કરે. એ રીતે બધાં કામ વિકારોમાં વૃદ્ધિ છોડીને સંયમનું પાલન કરે, મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં સર્વથા રાગ-દ્વેષ ન કરે. તે જ કહે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે - શબ્દો સુંદર કે ખરાબ હોય, તે કાનના વિષયમાં પ્રાપ્ત થતા સાધુએ તેમાં ખુશ કે નાખુશ ન થવું, રૂપ સુંદર કે ખરાબ દૃષ્ટિ સન્મુખ આવે ત્યારે સાધુએ હર્ષ કે રોષ ન કરવો. નાકના વિષયમાં આવેલ સુગંધ કે દુર્ગંધમાં સાધુ કદી તુષ્ટ કે રુષ્ટ ન થાય. રસનાના વિષયમાં મનોજ્ઞ કે અમનોજ્ઞ ભોજન પ્રાપ્ત થતા સાધુ કદી ખુશ કે નાખુશ ન થાય. સ્પર્શના વિષયમાં પ્રાપ્ત સ્પર્શ ભદ્રક હોય કે અભદ્રક, સાધુ તેનાથી રતિ કે અરતિ ન પામે. ૧૯૦ [૪૦૮] જેવી રીતે ઇન્દ્રિયોનો નિરોધ કરે, તે રીતે બીજાના સંગનો ૫ણ નિરોધ કરે તે બતાવે છે - સર્વે સંબંધો, અંતરથી સ્નેહલક્ષણ અને બાહ્યથી દ્રવ્ય પરિગ્રહ લક્ષણ. તે બંનેનો છોડીને વિવેકી સાધુ શરીર-મનનાં પરીષહ-ઉપસર્ગ જનિત દુઃખોની ઉપેક્ષા કરીને સમ્યક્ રીતે સહેતો જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ વડે સંપૂર્ણ બને છે તથા કામ ભોગમાં આસક્ત ન બનીને અપ્રતિબદ્ધવિહારી બને તથા જીવોને અભય કરનારો, ભિક્ષણશીલ ભિક્ષુ-સાધુ એ રીતે વિષય-કષાયથી આકુળ ન બનતાં આત્માને સ્થિર રાખીને અનાવિલ આત્મા બની સંયમમાં અનુવર્તે. [૪૦૯] સંયમભાર યાત્રા અર્થાત્ પંચ મહાવ્રતના ભારના નિર્વાહને માટે ત્રણ કાળને જાણનાર મુનિ આહાર ગ્રહણ કરે. તથા પૂર્વે આયતિ કર્મો - અશુભ કર્મોને પૃથક્ કરવા - વિનાશ માટે આકાંક્ષા કરે. વળી તે ભિક્ષુ દુઃખ અર્થાત્ પરીષહઉપસર્ગજનિત પીડાથી વ્યાપ્ત થઈ સંયમ કે મોક્ષને ગ્રહણ કરે - [તેમાં ધ્યાન રાખે] જેમ કોઈ સુભટ કોઈ યુદ્ધમાં મોખરે ઉભો હોય, શત્રુઓથી પીડાતો હોય, તો પણ શત્રુઓનું દમન કરે છે, એ રીતે સાધુ પરીષહ-ઉપસર્ગોથી પીડાવા છતાં પણ કર્મશત્રુઓનું દમન કરે. [૪૧૦ પરીષહ-ઉપસર્ગોથી હણાવા છતાં - પીડા પામવા છતાં સમ્યક્તયા સહન કરે - કોની માફક ? પાટિયાની માફક. જેમ સુતાર પાટિયાને બંને પડખેથી છોલીને પાતળું તથા સરખું કરે છે, પણ તે રાગ-દ્વેષ કરતું નથી તેમ આ સાધુ પણ બાહ્ય અને અત્યંતર તપસહિત, પોતાના દેહને ખૂબ તપાવવાથી દુર્બળ શરીરવાળો થાય તો પણ રાગ-દ્વેષ ન કરે અને મૃત્યુની પ્રાપ્તિની અભિલાષા કરે. આ પ્રમાણે આઠ પ્રકારના કર્મોને દૂર કરીને, ફરી જન્મ, વૃદ્ધત્વ, મરણ, શોક આદિ પ્રપંચો નટ માફક જેમાં ફેલાય તે સંસાર છે, તેને પામતો નથી. જેમ અક્ષ-ધરી, તેનો વિનાશ થતાં ગાડું વગેરે સમ-વિષમ માર્ગે ધરીના આધાર વિના ચાલી ન શકે. તેમ સંસારના ઉપદંભના કારણોના અભાવે સંસાર ચાલી શકતો નથી. કેમકે સાધુને આઠ પ્રકારના કર્મનો ક્ષય થતા સંસારરૂપી પ્રપંચ પ્રાપ્ત ન થાય. અનુગમ પુરો થયો. નયો પૂર્વવત્ જાણવા. કૃતિ શબ્દ અધ્યયનની સમાપ્તિ સૂચવે છે, પ્રીમિ શબ્દ પૂર્વવત્ જાણવો. શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૭, “કુશીલપરિભાષિત''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/ભૂમિકા 5 શ્રુતલ, અધ્યયન-૮ “વીર્ય” ક • ભૂમિકા : સાતમું અધ્યયન કહ્યું, હવે આઠમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં કુશીલ અને તેનાથી વિપરીત સુશીલો પ્રતિપાદિત કર્યા. તેઓનું કુશીલવ અને સુશીલત સંયમ-વીર્યાનરાયના ઉદયથી અને તેના ક્ષયોપશમથી થાય છે. તેથી ‘વીર્ય’ પ્રતિપાદનને માટે આ અધ્યયન કહેવાય છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો ઉપક્રમાદી કહેવા જોઈએ. તેમાં ઉપક્રમ અંતર્ગતુ આ અર્વાધિકાર છે - બાલ, બાલપંડિત, પંડિત એ ત્રણ ભેદે વીર્યને સમજીને પંડિતવીર્યમાં પ્રયત્ન કરવો. નામનિષા નિક્ષેપે “વીર્ય” અધ્યયન નામે છે. ‘વીર્ય’ના નિફોપાને નિર્યુક્તિકાર કહે છે [નિ.૧] વીર્યના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી છ પ્રકારે નિક્ષેપ છે તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યવીર્ય બે ભેદે-આગમચી અને નોઆગમચી. આગમથી-જ્ઞાતા હોય પણ ઉપયોગરહિત હોય. નોઆગમચી જ્ઞશરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત ત્રણ ભેદ. વ્યતિરિતમાં સચિવ, અચિત અને મિશ્ર એ ત્રણ ભેદ. સચિત દ્રવીર્ય- ત્રણ ભેદે - દ્વિપદ, ચતુષ્પદ, પદ, દ્વિપદમાં અરિહંત, ચક્રવર્તી, બલદેવાદિ. સ્ત્રી રત્નનું જે વીર્ય [શક્તિ અથવા જેની શક્તિ વિશેષ છે, તે અહીં દ્રવ્યવીર્યપણે લેવું. ચતુષદમાં હસ્તિરન અથવા સિંહ, વાઘ, શરમનું બળ લેવું. અથવા બોજો ઉંચકવામાં કે દોડવામાં જે શક્તિ હોય તે વર્ણવવી. અપદમાં વૃ-ગોશી, ચંદનાદિના શીતોષ્ણ કાળે ઉણશીત વીર્ય પરિણામ લેવા - હવે અચિતવીર્ય કહે છે– [નિ.૨,૯] અયિત દ્રવ્યવીર્ય - આહાર, આવરણ, પ્રહરણોમાં જે વીર્ય તે. તેમાં આહારવીર્ય કહે છે - ઘીરી પૂર્ણ ઘેવરાદિ ખાવાથી જલ્દી ઇન્દ્રિયો આદિમાં તેજ આવે, મન પ્રસન્ન થાય, કફ દૂર થાય. ઔષધી તે કાંટો લાગતા ઘા રૂઝવવાનું કામ લાગે, ઝેર દૂર કરે અને બુદ્ધિ વધારે રસવીર્ય છે. વીપાકવીર્ય તે ચિકિત્સા શાસ્ત્રાદિમાં છે, તે અહીં લેવું તથા યોનિપ્રાભૃત આગમથી વિવિધ પ્રકારનું દ્રવ્ય વીર્ય લેવું. આવરણમાં કવચ આદિ અને પ્રકરણમાં ચક આદિની શક્તિ છે. હવે ક્ષેત્ર અને કાળ વીર્ય પાછલી અડધી ગાથા વડે કહે છે. ક્ષેત્રવીર્ય તે દેવકર આદિ ક્ષેત્રને આશ્રીને બધાં દ્રવ્યો ક્ષેત્રના ગુણથી ઉત્કૃષ્ટ શક્તિવાળા હોય છે. અથવા દુર્ગ આદિ ફોગને આશ્રીને જે વીયૅલ્લાસ થાય છે અથવા જે ફોનમાં વીર્યનું વર્ણન કરાય છે, તે ક્ષેત્રવીર્ય. કાલવીર્ય - સુષમસુષમ આરામાં જાણવું તેિમાં બધી વસ્તુ સર્વોત્તમ ગુણદાયી હોય છે. તથા કહ્યું છે કે - વષમાં લવણ, શરદમાં જલ, હેમંત ઋતુમાં ગાયનું દૂધ, શિશિરમાં આમળાનો રસ, વસંતમાં ઘી અને ગ્રીમમાં ગોળ અમૃત સમાન છે. બાલહરડે-ઉનાળામાં ગોળ સાથે, વાદળછાયા આકાશવાળી વર્ષમાં સિંઘવ સાથે, ૧૯૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શરદઋતુમાં સાકર સાથે, હેમંતમાં શુંઠ સાથે, શિશિરમાં પીપર સાથે, વસંતમાં મધ સાથે જેમ પુરુષોના રોગનો નાશ થાય છે, તેમ તારા શત્રુઓ નાશ પામો. - હવે ભાવવીર્ય [નિ.૯૪,૫-] વીર્યની શક્તિવાળા જીવની વીર્યના વિષયમાં અનેકવિધ લબ્ધિઓ છે તે પાછલી અડધી ગાથા વડે બતાવે છે. જેમકે છાતીમાં હોય તે શરીરબળ છે, ઇન્દ્રિયોનું બળ તે અધ્યાત્મ [મન] બળ છે. આ બળ ઘણું અને ઘણાં પ્રકારે છે, તે બતાવે છે - અંદરના વ્યાપાર વડે ગ્રહણ કરેલા મનોયોગ્ય પુદ્ગલો મનપણે પરિણમાવે છે. કાય યોગ્યને કાયપણે - શ્વાસ ઉચ્છવાસ યોગ્યને તે ભાવે પરિણમાવે છે. તથા મન-વચન-કાયાદિના, તે ભાવે પરિણત જે વીર્ય-સામર્થ્ય બે ભેદે છે. સંભવ અને સંભાવ્ય. તેમાં ક્રૂજવ માં તીર્થકર અને અનુત્તર વિમાનના દેવોના ઘણાં જ નિપુણ મનોદ્રવ્યો હોય છે. કેમકે તીર્થકરો, અનુત્તરોપપાતિક દેવો, મનઃપચયિજ્ઞાનીના પ્રશ્નઉતર દ્રવ્ય મનથી જ કરે છે, અનુત્તરોપપાતિક દેવોનો સર્વ વ્યાપાર મન વડે જ થાય છે. જENTષ્ય માં તો જે જે અર્થમાં કુશળમતિનું કહેવું હમણાં ન સમજી શકે તે અભ્યાસથી ભવિષ્યમાં સમજી શકશે માટે સમર્થ કહ્યું. વાગુવીર્ય પણ બે પ્રકારે છે - સંભવ અને સંભાવ્યું. તેમાં મધવ માં તીર્થકરોની યોજન સુધી ફેલાતી વાણી, બધાંને સ્વ-સ્વભાષામાં સમજે છે. તથા બીજા પણ કેટલાંકને ક્ષીરાશ્રય, મધ્વાશ્રવ લબ્ધિયુક્ત વાણીનું સૌભાગ્ય હોય છે તથા હંસ, કોકીલ આદિને સ્વમાધુર્ય સંભવે છે. સમાઘ માં શ્યામા પ્રીનું ગાન માધુર્ય છે. તે જ કહે છે - [બે સ્ત્રી છે - શ્યામા અને કાલી] શ્યામા મધુર સ્વરે ગાય છે, કાલી કઠોર અને રક્ષ સ્વરે ગાય છે. તથા કહે છે - એક શ્રાવકપુત્ર યોગ્ય અભ્યાસ વિના પણ અક્ષરો (ઉચ્ચારણ યથાવત્ કરે તે સંભાવ્ય છે. જેમ મેના-પોપટ મનુષ્ય સંસર્ગો માનુષભાષા શીખી લે છે. છાતીનું બળ-કાયવીર્ય પણ સંભવ અને સંભાવ્ય બે ભેદે છે. સબવ માં ચક્રવર્તી, બલદેવ, વાસુદેવાદિનું જે બાહુબળ આદિ કાયબળ છે. જેમકે બિપૃષ્ઠ વાસુદેવે ડાબા હાથની હથેળી વડે કોટિશિલાને ઉંચકી અથવા ૧૬,૦૦૦ રાજાનું સૈન્ય [જે સાંકળ ખેંચે, તે વાસુદેવ ડાબા હાથે અટકાવી રાખે ઇત્યાદિ. જિનેન્દ્રોનું બળ તેથી પણ અપરિમિત હોય છે. માત્ર માં તીર્થકરો લોકને દડા માફક અલોકમાં ફેંકવાની આદિ શકિતવાળા હોય છે. તેમજ કોઈપણ ઇન્દ્ર જંબૂદ્વીપને ડાબા હાથે સહજ રીતે મેરુ પર્વતને દંડ કરીને છબી માફક ઉંચકે તથા સંભાવનાથી આ બાળક મોટો થઈને મોટી શિલાને ઉંચકવાને, હાથીને દમવાને કે ઘોડાને દોડાવવા શક્તિમાન બને. શ્રોત્ર આદિ ઇન્દ્રિયબળ પણ સ્વ-સ્વ વિષય ગ્રહણ કરવા સમર્થ છે. તેના પણ સંભવ અને સંભાવ્ય બે ભેદ છે, જેમ કાનનો વિષય બાર યોજનનો છે, એ રીતે બધી ઇન્દ્રિયોના વિષય જાણવા. માત્ર માં કોઈ ઇન્દ્રિય થાકેલી હોય, તે કુદ્ધ-તરસ્યો કે ગ્લાનાદિ હોવાથી તે - તે વખતે સ્વ વિષય ગ્રહણ ન કરે, પણ દોષનો ઉપશમ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/ભૂમિકા ૧૯૩ થતા વિષય ગ્રહણ કરે તેવી સંભાવના રહે છે.-- હવે આધ્યાત્મિક વીર્ય કહે છે - [નિ૯૬-] આત્મ સંબંધી, તે અધ્યાત્મ, તેમાં જે રહે તે આધ્યાત્મિક. અર્થાત્ આંતરશક્તિ જનિત-સાત્વિક. તે અનેક પ્રકારે છે - તેમાં ઉધમ એટલે જ્ઞાન, તપ, અનુષ્ઠાનાદિમાં ઉત્સાહ. તેને પણ સંભવ, સંભાવ્ય બે ભેદ યોજવા. ધૃતિ એટલે સંયમમાં સ્વૈર્ય-ચિત્ત સમાધાન. ધીરત્વ એટલે પરીષહ-ઉપસર્ગમાં ચલાયમાન ન થવું. ડીર્ય-એટલે ત્યાગ સંપન્નતા-ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય છોડતા પણ મનમાં આંચકો ન લાગ્યો અથવા દુઃખમાં ખેદ ન કરે અથવા વિષમ કર્તવ્ય આવે છતાં બીજાની મદદ ઇચ્છા વિના, આ મારું જ કર્તવ્ય છે, એમ માનીને ખુશ થતો તે કાર્ય કરે. ક્ષમાવીર્ય એટલે કોઈ ગમે તેટલો આક્રોશ કરે તો પણ મનથી લેશમાત્ર ક્ષોભ ન પામે. પણ આ રીતે વિચારે - ભાવના ભાવે— કોઈ આક્રોશ કરે ત્યારે બુદ્ધિમાને તત્ત્વાર્થ ગવેષણા મતિ રાખવી કે જો તેનો ક્રોધ સાચો છે તો રોષ શું કરવો ? જો ખોટો છે, તો રોષનો અર્થ શું? વળી આક્રોશ, હનન, મારણ તે ધર્મભ્રષ્ટ મૂર્ખ જીવોને સુલભ છે, તેવા સમયે ધીર પુરુષ એ ત્રણેમાં અનુક્રમે વધુ લાભ છે તેમ માને. ગાંભીર્ય-પરિષહ ઉપસર્ગમાં ન ડરવું અથવા બીજાને ચમત્કાર પમાડે તેવું ઉત્કૃષ્ઠ અનુષ્ઠાન હોય તો પણ અહંકાર ન કરે. કહ્યું છે - ઘડામાં ખોબા જેટલું ઓછું પાણી હોય તો પણ ઉછળે, ઝાંઝરમાં ઘુઘરી અવાજ કરે. પણ ભરેલ ઘડો ન છલકાય, રત્નજડિત આભૂષણ ન ખણકે. ઉપયોગ વીર્ય સાકાર-અનાકાર ભેદથી બે પ્રકારે છે. તેમાં સાકાર ઉપયોગ આઠ પ્રકારે છે, અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે. તેનાથી ઉપયોગવાળો, પોતાના વિષયનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પરિચ્છેદ કરે-સમજે. યોગ વીર્ય મન-વચનકાયાથી ત્રણ ભેદે છે. તેમાં મનોવીર્ય તે અકુશળ મનનો નિરોધ અને કુશળ મનનું પ્રવર્તન અથવા મનનું એકત્વીભાવ કરણ. મનોવીર્યથી જ નિર્ગ સંયતોના પરિણામોમાં વૃદ્ધિ કે સ્થિરતા પ્રાપ્ત થાય છે. વચનવીર્યથી બોલનારો પુનરુક્તિ રહિત અને નિસ્વધ વચન બોલે. કાયવીર્ય તે હાથ-પગ સ્થિર રાખી કાચબા માફક બેસે. તપોવીર્ય તે બાર પ્રકારે તપ ઉત્સાહથી કરે, ખેદ ન કરે. આ પ્રમાણે ૧૭ ભેદે સંયમ, એકત્વ આદિ ભાવનાના બળથી જે પ્રવૃત્તિ તે સંયમ વીર્ય, મને સંયમમાં કઈ રીતે અતિચાર ન લાગે. એ રીતે અધ્યવસાયીની પ્રવૃત્તિ ઇત્યાદિ અધ્યાત્મવીર્ય વગેરે ભાવ વીર્ય છે. વીર્યપ્રવાદ પૂર્વમાં અનંત વીર્યનું પ્રતિપાદન છે - કેવી રીતે ? - જે કારણે અનંત અર્થ પૂર્વ છે, તે પ્રમાણે વીર્ય પણ સમજવું. તેનું અનંત અર્થપણું આ પ્રમાણે સમજવું – બધી નદીઓની રેતીની જે ગણના થાય, તેના કરતાં ઘણો વધુ અર્થ એક પૂર્વનો હોય છે. આ પ્રમાણે પૂર્વમાં અનંત અર્થપણું છે. તેના અર્થથી વીર્યની અનંતતા જાણવી. આ બધું વીર્ય ત્રણ પ્રકારે છે તે બતાવવા કહે છે— [નિ.૯૭-] આ બધું ભાવવીર્ય પંડિત, બાળ, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં 3/13 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાધુઓને પંડિતવીર્ય છે અને બાલપંડિત વીર્ય ગૃહસ્થોને છે. સાધુઓનું પંડિતવીર્ય સાદિ સપર્યવસિત છે, જ્યારે તે સર્વવિરતિ લે ત્યારે તે સાદિ-આરંભ છે અને સિદ્ધાવસ્થામાં તેનો અભાવ થતાં સાંત છે બાળપંડિત વીર્ય દેશવિરતિ ગ્રહણ કરે ત્યારે સાદિ છે અને સર્વવિરતિ લે અથવા વ્રતભંગ કરે ત્યારે તે સાંત છે. બાળવીર્ય તે અવિરતિ લક્ષણ અભવ્યોને અનાદિ અનંત છે અને ભવ્યોને અનાદિ સાંત છે, સાદિ સાંત તે વિરતિ લઈને ભાંગે તેથી અવિરતિ ‘સાદિ’ થાય છે. ફરીથી જઘન્યથી અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળમાં વિરતિ સદ્ભાવ થતા ‘સાંત' છે. સાદિ અનંત બાલવીર્ય અસંભવ છે અથવા પંડિત વીર્ય સર્વવિરતિ રૂપ છે, વિરતિ તે ચાસ્ત્રિ-મોહનીયના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ એ ત્રણ ભેદે છે. તેથી વીર્યના પણ તે જ ત્રણ ભેદો થાય છે. આ રીતે નામ નિષ્પન્ન નિક્ષેપો પુરો થયો. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણવાળા સૂત્રને કહે છે. - સૂત્ર-૪૧૧,૪૧૨ : સ્વાખ્યાત વીર્ય બે પ્રકારે કહેલું છે, વીરપુરુષનું વીરત્વ શું છે ? તેને વીર શા માટે કહે છે ?...હે સુવ્રતો ! કોઈ કર્મને વીર્ય કહે છે, કોઈ અકમને વીર્ય કહે છે. આ બંને સ્થાન વડે મત્યુલોકના માનવી જણાય છે. ૧૯૪ * વિવેચન-૪૧૧,૪૧૨ : – પ્રત્યક્ષ ઉપદેશ આપતા કહે છે કે - તીર્થંકર આદિ વડે વીર્યના બે ભેદ સારી રીતે કહેવાયા છે. - ૪ - વિશેષથી પ્રેરણા કરે તે ‘વા' અર્થાત્ અહિતને પ્રેરણા કરી દૂર કરે તે વીર્ય એટલે જીવનશક્તિ. વીર-સુભટનું વીરત્વ કયુ છે? કચા કારણથી તેને વીર કહે છે. - X - તે વીર્ય શું છે ? અથવા તે વીરનું વીરત્વ શું છે ? ભેદ દ્વારથી વીર્યના સ્વરૂપને જણાવવા કહે છે– - કર્મ એટલે ક્રિયાનુષ્ઠાનને કેટલાંક વીર્ય કહે છે અથવા આઠ પ્રકારના કર્મને કારણમાં કાર્યનો ઉપચાર કરવો તેને જ વીર્ય કહે છે. તેથી જણાવે છે - ઔદયિક ભાવ નિષ્પન્ન કર્મ તે વીર્ય છે. ઔદયિક ભાવકર્મ ઉદયમાં હોય તે બાલવીર્ય છે. હવે અકર્મ-બીજો ભેદ કહે છે. જેને કર્મ ન હોય તે અકર્મ-વીર્યાન્તરાયના ક્ષયથી જનિત જીવનું સહજ વીર્ય તે અકર્મ. = શબ્દથી ચાસ્ત્રિ મોહનીયના ઉપશમ કે ક્ષયોપશમજનિત [પણ અકર્મ છે]. હે સુવ્રતા ! આવુ પંડિતવીર્ય તમે જાણો. આ બે સ્થાન વડે સકર્મક કે અકર્મકથી મેળવેલ બાલ કે પંડિતવીર્ય થકી વ્યવસ્થિત તે વીર્ય કહેવાય છે. આ બે વડે અથવા આ બે ભેદની વ્યવસ્થા માણસોમાં દેખાય છે કે કહેવાય છે. તેથી જ જુદી જુદી ક્રિયામાં પ્રવર્તમાન ઉત્સાહ, બળયુક્ત માણસને જોઈને તે લોકો કહે છે કે આ વીર્યવાન્ માણસ છે તથા વીર્યને રોકનારા કર્મના ક્ષયથી અનંતબળયુક્ત આ માણસ છે એમ કહેવાય છે અને દેખાય છે. આ બાળવીર્યને કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી વીર્યપણે કર્મ જ કહ્યું છે. હવે કારણમાં કાર્યના ઉપચારથી જ પ્રમાદને કર્મરૂપે બતાવે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/-/૪૧૩,૪૧૪ ૧૫ ૧૯૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • સૂત્ર-૪૧૩,૪૧૪ - તીર્થક્ટ પ્રમાદને કર્મ અને અપમાદને કર્મ કહેલ છે. બાળ કે પંડિત તો ભાવની અપેક્ષાએ જ થાય છે...કોઈ જીવ પ્રાણીના ઘાતને માટે શોનું શિક્ષણ લે છે, કોઈ પ્રાણી-ભૂતોના વિનાશ માટે મંત્રોનું અધ્યયન કરે છે. • વિવેચન-૪૧૩,૪૧૪ - - જેના વડે પ્રાણીઓ સદનુષ્ઠાન રહિત થાય તે પ્રમાદ કહેવાય છે - તે મધ વગેરે છે. કહ્યું છે કે - મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે અને તે દૂષણરહિત તે અપ્રમાદ છે, એમ વીતરાગ પ્રભુએ કહ્યું છે. આવો પ્રમાદ કમના ઉપાદાન ભૂત હોઈ તીર્થકરો તેને કર્મ કહે છે અને અપ્રમાદને કર્મ કહે છે. સારાંશ એ કે- પ્રમાદયુક્ત જીવ કર્મ બાંધે છે, કર્મ સહિત જીવના જે ક્રિયાનુષ્ઠાન તે બાલવીર્ય છે તથા અપ્રમતને કર્મનો અભાવ થાય છે આવા સાધુનું અનુષ્ઠાન તે પંડિતવીર્ય છે. આ પ્રમાણે પ્રમાદી સકર્મીનું બાલવીર્ય અને પ્રમાદી કર્મીનું પંડિતવીર્ય જાણવું. તે બંને વીર્યનો ભાવ-સતા • x - આદેશ બતાવે છે - અભવીનું બાલવીર્ય અનાદિ અનંત છે, ભવીનું બાલવીર્ય અનાદિસાંત કે સાદિ સાંત છે પંડિતવીર્ય તો સાદિ સાત જ હોય. - તેમાં પ્રમાદથી મૂઢ થયેલા સકર્મીના બાલવીર્યને બતાવે છે - શરુ - તલવાર આદિ અથવા શાસ્ત્ર એટલે ધનુર્વેદ, આયુર્વેદ આદિ જીવહિંસાકારી છે, તેને સાતગૌરવ વૃદ્ધો કેટલાંક ઉધમ કરીને શીખે છે. તે શિક્ષણ પછી પાણીના વિનાશને માટે થાય છે. જેમકે તેમાં બતાવે છે કે આ રીતે આલીઢ, પ્રત્યાલીઢ વડે જીવોને મારવા માટે સ્થાન કરવું. તે માટે કહે છે જેને મારવા હોય તેને પોલી મુઠ્ઠીમાં લક્ષમાં લેવું, તેમાં દષ્ટિ રાખવી, તે વખતે જો માથું ન હલાવે તો લક્ષ્યમને હણે તથા લવકસ ક્ષય રોગીને આપવો અથવા અભયારિસ્ટ નામે દારુ આપવો. ચોર આદિને શૂલારોપણ આદિ દંડ દેવો ચાણક્યના અભિપ્રાયથી ધન માટે બીજાને ઠગવો તથા કામશાઆદિ અશુભ અધ્યવસાયથી ભણે. આ રીતે ધનુર્વેદાદિ શાસ્ત્રનો જે અભ્યાસ તે સર્વે બાલવીર્ય છે. વળી કોઈ પાપના ઉદયથી મંગો જેમાં અશ્વમેધ, પુષમેધ આદિ -x• શીખે છે, તે કેવા છે, તે બતાવે છે– બેઇન્દ્રિયાદિ પ્રાણો, પૃથિવ્યાદિ ભૂતો, તેમને અનેક પ્રકારે બાધક ઋગવેદના મંગોને ભણે છે, તે કહે છે - અશ્વમેધ યજ્ઞના વચનથી મધ્યમ દિને ૫૯૩ પશુઓ મારવા. હવે શસ્ત્ર શબ્દની નિયુક્તિ કહે છે– [નિ.૯૮] શા-અસિ, ખગાદિ હથિયાર તથા વિધા કે મંત્ર અધિષ્ઠિત દેવકૃત કર્મ પાંચ ભેદે છે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સંબંધિ અને મિશ્ર. • સૂત્ર-૪૧૫,૪૧૬ : માયાવી માયા કરીને કામ-ભોગનું સેવન કરે છે. સ્વસુખના અનુગામી એવા તે હનન છેદન કર્તન કરે છે...અસંયમી મન, વચન અને કાયાથી તથા તદુલમસ્યવત મનથી આલોક-પરલોક અને બંને માટે પ્રાણિઘાત કરે છે. • વિવેચન-૪૧૫,૪૧૬ : માયા એટલે બીજાને ઠગવાની બુદ્ધિ. તે જેનામાં હોય તે માયાવી બીજાને ઠગે છે. માયાના પ્રહણથી ક્રોધી, માની, લોભી પણ લેવા. તેઓ કામેચ્છા તથા શબ્દાદિ વિષયરૂપ ભોગોને સેવે છે. પાઠાંતરથી મન-વચન-કાયાથી આરંભમાં વર્તે છે, ઘણાં જીવોને મારતો, બાંધતો, નાશ કરતો, આજ્ઞા પળાવતો, ભોગનો અર્થી બની ધનોપાર્જન માટે પ્રવર્તે છે. આ પ્રમાણે પોતાના સુખના લોલુપી અને દુ:ખના દ્વેષીઓ વિષયાસક્ત બનીને કષાયથી કલુષિત અંતર આત્માવાળા થઈ આવા બને છે - પ્રાણીઓને હણનારા, કાન-નાક છેદનારા અને પીઠ, પેટ વગેરે છેદનારા - આ બધું તેઓ કેમ કરે છે ? તે કહે છે જીવોને દુ:ખ આપવાનું કાર્ય મનથી, વચનથી, કાયાથી કરતા, કરાવતા, અનુમોદતા અને કાયાથી અશક્ત હોય તો પણ તંદુલીયા મત્સ્ય વડે મનથી જ પાપાનુષ્ઠાનના અનુમોદનથી કર્મ બાંધે છે તથા આરત-પરત લૌકિકવાણી યુક્તિલોકવાયકા પ્રમાણે આલોક, પરલોક બંને માટે પોતે કરીને, બીજા પાસે કરાવીને તે અસંયતો જીવોને ઉપઘાત કરનારા હોય છે. હવે તે જીવોને દુ:ખ દેવાના કર્મનો વિપાક સૂત્રકાર દશવિ છે• સૂગ-૪૧૭,૪૧૮ - વૈરી વૈર બાંધે છે, પછી વૈરની પરંપરા થાય છે, સાવધ અનુષ્ઠાથી પાપ પ્રવૃત્તિ કરે છે અને છેલ્લે દુઃખના ભાગી જાય છે...આભદકૃતકારીઓ સાંપરાવિક કમ બાંધે છે, રાગ-દ્વેષના આશ્રયથી તે અજ્ઞાની ઘણાં પાપો કરે છે. • વિવેચન-૪૧૭,૪૧૮ : વૈર જેને હોય તે વૈરી, તે જીવનો હત્યારો સેંકડો જન્મના અનુબંધવાળા વૈરો બાંધે છે પછી પણ બીજા-બીજા વૈરોથી બંધાય છે, પૈર પરંપરા વધારે છે. એ રીતે પાપની સમીપ જઈને તે પાપી સાવધ અનુષ્ઠાનથી જેનો વિપાક થતાં દુ:ખનો સ્પર્શ થાય તેવા અસાતા વેદનીયના ફળ ભોગવે છે. કર્મ બે પ્રકારે - ઈયપિથ અને સાંપરાયિક. તેમાં જે બાદર કષાયથી આવે તે સાંપરાયિક કર્મ, તે જીવોની હિંસાથી વૈરાનુબંધ થકી, પોતે પાપ કરીને કર્મો બાંધે છે, તેને જ વિશેષથી કહે છે - કષાયથી શુષ અંતરાત્માનો સારા-નરસાનો વિવેક ભૂલીને તે અજ્ઞાની ઘણાં પાપો બાંધે છે. આ પ્રમાણે બાલવીર્યને બતાવીને ઉપસંહારાર્થે કહે છે • સૂત્ર-૪૧૯,૪૨૦ : આ અજ્ઞાની જીવોનું સકર્મવીર્ય કહ્યું. હવે પંડિતોનું આકર્મવીર્ય મારી પાસે સાંભળો...અકલાપી બંધનથી મુક્ત છે, સર્વે બંધનો છોડીને, પાપ કમેન તજીને, અંતે સર્વે શલ્યોને-પાપકર્મોને કાપી નાંખે છે. • વિવેચન-૪૧૯,૪૨૦ :- આ પ્રમાણે પૂર્વે બતાવેલ, પ્રાણીઓને મારવા માટે કોઈ શસ્ત્ર કે શાસ્ત્ર Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/-/૪૧૯,૪૨૦ ૧૯૩ શીખે છે, કેટલાંક જીવોને પીડનારા વિધા-મંત્રોને શીખે છે. તથા માયાવીઓ વિવિધ પ્રકારે માયા કરીને કામભોગને માટે આરંભો કરે છે. કેટલાંક એવા કૃત્યો કરે છે, જેનાથી વૈરની પરંપરા વધે છે. જેમકે જમદગ્નિએ પોતાની પત્ની સાથે કાર્ય કરનાર કૃતવીર્યને મારી નાંખ્યો, કૃતવીર્યના પુને પછી જમદગ્નિને માર્યો, જમદગ્નિના પુત્ર પરશુરામે સાત વખત પૃથ્વીને નક્ષત્રિય કરી, ફરી કાર્તવીર્યના પુત્ર સુભૂમચકીએ ૧વાર બ્રાહ્મણોને મારી નાંખ્યા. તે જ કહેવું છે કે - “પકાર કરનારનો બદલો લેવાથી માણસને કોઈ સંતોષ થતો નથી, તેથી વૈરીઓને પીડા કરીને શગુની આખી જાત ઉખેડી નાંખવી.” આવા વચનોથી કાયવશ જીવો એવા કૃત્યો કરે છે કે, જેથી પુત્રપૌત્રાદિમાં પણ વૈરાનુબંધ થાય છે. આ રીતે સકર્મી બાળ જીવોનું વીર્ય અને પ્રમાદ વશ થયેલાનું કૃત્ય પ્રકર્ષથી બતાવ્યું. હવે પંડિત જીવોનું વીર્ય હું કહું છું, તે તમે સાંભળો. - પ્રતિજ્ઞાનુસાર કહે છે - દ્રવ્ય એટલે મુક્તિનમન યોગ્ય અથવા ભવ્ય. એટલે કે લગ-દ્વેષરહિત, કોમળ હૃદયી, અકષાયી જીવ અથવા વીતરાગવત્ - અાકષાયી જીવ, તેથી કહ્યું છે - સરાગધર્મ માટે તે અકષાયી છે, તેવું કોઈ કહી શકે ખરું? હા, કપાય હોવા છતાં તેનો નિગ્રહ કરે તો તે પણ વીતરાગતુલ્ય છે. તે કેવો હોય છે, તે કહે છે - કષાયરૂપ બંધનથી મુક્ત-દૂર હોય છે. કષાયીને બંધનવ કર્મસ્થિતિનો હેતુ છે. તે જ વાત કહી છે બંધસ્થિતિ કાયને વશ છે અથવા બંધનથી મુકત તે બંધનરહિત છે તથા બીજા સર્વ પ્રકારે સુમબાદરપ કષાયાત્મક બંધન છેદવાથી તે છિન્નબંધન છે. પ્રેરણા થકી કર્મના કારણભૂત આશ્રવોને દૂર કરીને શલ્યવતુ બાકીના કર્મોને જળમૂળ દૂર કરે છે. પાઠાંતર મુજબ શચ માફક આઠ પ્રકારના કર્મો જે આત્માની સાથે લાગેલા છે, તેને છેદે છે. હવે જેના આધારે શત્રને છેદે છે, તે બતાવવા કહે છે• સૂત્ર-૪ર૧,૪૨૨ - તીર્થકર દ્વારા સુકથિત મોક્ષ માગને ગ્રહણ કરીને મોક્ષ માટે ઉધમ કરે, નકાદિ દુ:ખાવાસ જેમ જેમ ભોગવે, તેમ તેમ તેનું શુભમાન વધે છે. વિવિધ સ્થાનના સ્થાની તે-તે સ્થાન છોડી દેશે તેમાં સંશય નથી જ્ઞાતિજનો તથા મિત્રો સાથેનો વાસ અનિત્ય છે. • વિવેચન-૪૨૧,૪૨૨ - જે દોરે તે નેતા છે. તે અહીં સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રાત્મક મોક્ષમાર્ગ અથવા શ્રુતચારૂિપ ધર્મ, મોક્ષમાં દોરી જનાર હોવાથી લેવાય છે. તે મોક્ષ પ્રતિ લઈ જનાર માર્ગ કે ધર્મ તીર્ષકરાદિ વડે સારી રીતે કહેવાયેલ છે. તે ગ્રહણ કરીને મોક્ષ માટે પ્રયત્ન કરે - દયાન, અધ્યયન આદિમાં ઉધમ કરે. ધર્મધ્યાનમાં ચડવાના આલંબન માટે કહે છે કે, કરી કરી બાલવીર્યથી અતીત-ચનાગત અનંતભવ ગ્રહણ કરી, દુ:ખમાં વસવું તે દુ:ખાવાય છે. જેમ જેમ બાલવીર્યવાળો નકાદિ દુ:ખાવામાં ૧૯૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભટકે તેમ તેમ અશુભ અધ્યવસાયથી અશુભની જ વૃદ્ધિ થાય, આવું સંસારસ્વરૂપ વિચારનારને ધર્મધ્યાન પ્રવર્તે છે. હવે અનિત્ય ભાવનાને આશ્રીને કહે છે - જેમાં સ્થાનો વિધમાન છે, તે સ્થાની છે. જેમકે - દેવલોકમાં ઇન્દ્ર, તેના સામાનિક દેવો, ત્રાયશિંશતુ તથા પર્ષદાના નાયકો, મનુષ્યોમાં ચકવર્તી, બલદેવ, વાસુદેવ, મહામંડલિક આદિ, તિર્યયોમાં જે કંઈ ઉચ્ચસ્થાન હોય છે, ભોગભૂમિમાંના સ્થાનો, તે બધાં વિવિધ પ્રકારે ઉત્તમ, મધ્યમ, અધમ સ્થાનો છે, તેને સ્થાની છોડશે તેમાં કોઈ સંશય નથી. કહ્યું પણ છે - અહીંના કે સ્વર્ગના સર્વે સ્થાનો અને દેવ, અસુર, મનુષ્યોની ઋદ્ધિ તથા સુખ બધું જ અશાશ્વત છે. જ્ઞાતિજન, ભાઈ, મિત્રો આદિ સાથેનો સંવાસ પણ અનિત્ય, અશાશ્વત છે. કહ્યું છે કે - દીર્ધકાળ રહીને પણ બંધ આદિનો વિયોગ છે, ઇચ્છિત ભોગોમાં રમવા છતાં તૃપ્તિ નથી, સુપુષ્ટ શરીરનો પણ નાશ જ છે, ફક્ત સારી રીતે ચિંતવેલો ધર્મ જ એક સહાયક છે. સૂત્રમાં મૂકેલ ‘ર' ચ-કાર ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, શરીરાદિની અનિત્ય ભાવનાર્થે અને અશરણાદિ બાકીની અનુક્ત ભાવનાના સમુચ્ચયાર્થે છે. • સૂત્ર-૪૨૩,૪૨૪ - એવું જાણીને મેધાવી પોતાની વૃદ્ધતાને છોડે અને સર્વ ધર્મોમાં નિર્મલ એવા આધિન ગ્રહણ કરે...વબુદ્ધિથી જાણીને કે ગુવદિકથી સાંભળીને ધર્મનો સાર જાણી સમુધત સાધુ પાપનું પ્રત્યાખ્યાન કરે. • વિવેચન-૪૨૩,૪૨૪ - સર્વે સ્થાનો અનિત્ય છે, એવો નિશ્ચય કરી, મર્યાદામાં રહેલ કે સારાનરસાનો વિવેકી આત્મ સંબંધી મમત્વ દૂર કરે. આ મારું અને હું તેનો સ્વામી એવી મમતા ક્યાંય ન કરે -x - ‘માર્થ” એટલે સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્રાત્મક મોક્ષમાર્ગ અથવા આવે એટલે તીર્થકરાદિનો જે માર્ગ, તેને ધારણ કરે. કેવો માર્ગ ? તે કહે છે - આ માર્ગ બઘા કતીચિંઘર્મોથી અદુષિત છે અને પોતાના મહિમાને લીધે નિંદાવો અશક્ય છે. તેથી પ્રતિષ્ઠાવાળો છે અથવા બધા ધર્મોથી - x - અગોપિતા છે - ૪ - સારા ધર્મનું પરિજ્ઞાન જે રીતે થાય, તે બતાવે છે - ધર્મના સાર-પરમાર્થને જાણીને. કેવી રીતે? સારી મતિ કે સ્વમતિથી અથવા વિશિષ્ટ મતિજ્ઞાન વડે કે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વડે. સ્વ-પર અવબોધકજ્ઞાન વડે ધર્મનો સાર જાણીને. તીર્થકર, ગણધર, આચાર્યાદિ થકી. ઇલાપુત્રની જેમ સ્વમતિથી કે વિલાપુઝની જેમ સાંભળીને ધર્મનો સાર જાણે અથવા ધર્મનો સાર તે ચાત્રિ પામે. પામીને પૂર્વે બાંધેલા કર્મના ક્ષય માટે પંડિતવીર્ય સંપન્ન, રાગાદિ બંધનમુક્ત, બાલવીયરહિત ઉત્તરોત્તર ગુણશ્રેણિએ ચડતો સાધુ વઘતા પરિણામથી પ્રત્યાખ્યાતપાપક અતિ સાવધ અનુષ્ઠાનરૂપ પાપકર્મનો ત્યાગી બને છે - વી - • સૂત્ર-૪૫,૪ર૬ :જ્ઞાની પુરુષ કોઈ પ્રકારે પોતાના આયુષ્યનો ક્ષયકાળ છે તો તેના Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧|૮|-|૪૨૫,૪૨૬ ક્ષય પૂર્વે જલ્દી જ સંલેખના શિક્ષા ગ્રહણ કરે. જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચી લે, તેમ સાધુ પોતાના પાપોને સમ્યગ્ ધર્માદિ ભાવના વડે સંહરી લે. • વિવેચન-૪૨૫,૪૨૬ : ૧૯૯ જેના વડે આયુનો ક્ષય કે સંવર્ત થાય તે ઉપક્રમ. - ૪ - પોતાના આયુષ્યનો ક્ષય કોઈ કંઈપણ કારણે જાણે, તો તે મરણ આવતા પહેલાં જલ્દી આકુળતા છોડીને, જીવિતની આશા તજીને વિવેકી સાધુ સંલેખના રૂપ શિક્ષા એટલે કે ભક્તપરિજ્ઞા કે ઈંગિતમરણાદિ અનશન કરે. તેમાં ગ્રહણશિક્ષાથી સમાધિ મરણની વિધિને જાણીને, આસેવન શિક્ષાથી તેની આરાધના કરે. વળી [દૃષ્ટાંત કહે છે-] જેમ કાચબો પોતાના મસ્તક, હોઠ આદિ અંગોને પોતાના શરીરમાં ગોપવી દે - પ્રવૃત્તિહીન કરી દે. એ જ રીતે મર્યાદાવાન, સદ્વિવેકી સાધુ પાપરૂપ અનુષ્ઠાનોને સમ્યગ્ ધર્મધ્યાન આદિ ભાવના વડે ત્યાગે. [સંહરે] મરણકાળ આવતા સમ્યક્ સંલેખના વડે શરીર શોષવીને પંડિતમરણ વડે આત્માને સમાધિ પમાડે. • સૂત્ર-૪૨૭,૪૨૮ : સાધુ પોતાના હાથ, પગ, મન અને પાંચે ઇન્દ્રિયોને સંકુચિત કરે. પાપમય પરિણામ અને ભાષાદોષનો ત્યાગ કરે. પંડિત પુરુષ અલ્પ પણ માન અને માયા કરે. તેના અશુભ ફળને જાણીને સુખશીલતાનો ત્યાગ કરે તથા ઉપશાંત થઈ, સરળતાથી વિચરે. • વિવેચન-૪૨૭,૪૨૮ - – પાદપોપગમન, ઇંગિતમરણ કે ભક્તપરિજ્ઞામાં અથવા અન્ય કાળે કાચબા માફક હાથ, પગને સ્થિર રાખે, તથા મનને અકુશલ પ્રવૃત્તિથી નિવારે. શબ્દાદિ અનુકૂળ-પ્રતિકૂળ વિષયોમાં રાગ-દ્વેષ ન કરીને શ્રોત્રાદિ પાંચે ઇન્દ્રિયો તથા તેનાથી થતું પાપ અને આલોક-પરલોકમાં તેનું શું ફળ આવશે તે વિચારીને છોડે તથા ભાષાદોષનું પાપ તજે. મન, વચન, કાચાથી ગુપ્ત બનીને, દુર્લભ સંયમ પામીને સર્વ કર્મોના ાયાર્થે પંડિતમરણની સમ્યક્ આરાધના કરે. – તેવા સાધુને સંયમમાં પરાક્રમ કરતા જોઈને કોઈ પૂજા-સત્કાર આદિ વડે નિમંત્રણ કરે, ત્યારે અભિમાન ન કરે - તે કહે છે - ચક્રવર્તી આદિ સત્કારાદિ વડે પૂજે ત્યારે થોડો પણ અહંકાર ન કરે. - x - અથવા ઉત્તમ મરણમાં ઉગ્રતપથી તપ્ત દેહથી હું મોટો તપસ્વી છું, તેવો ગર્વ ન કરે તથા પંડુર આર્યા માફક જરાપણ માયા ન કરે - ૪ - એ રીતે ક્રોધ, લોભ પણ ન કરે. એ રીતે બંને પરિજ્ઞાથી કષાય અને વિપાકોને જાણીને તેને છોડે પાઠાંતરથી - સુભૂમ આદિ જેવું અતિમાન દુઃખાવહ સમજીને છોડે. જો કે સરાગીને કદી માનનો ઉદય થાય તો, તેને વિફળ કરે એ પ્રમાણે માયાદિને પણ વિફળ બનાવવા - અથવા - જે બળ વડે સંગ્રામમાં - ૪ - શત્રુ સૈન્યને જીતે, તે ખરેખર વીર્ય નથી, પણ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કામક્રોધાદિ જીતવા તે વીર્ય છે. - x - તેમ તીર્થંકરાદિ પાસે મેં સાંભળેલ છે અથવા - આયત એટલે મોક્ષ-અનંત સ્થિતિ. તે જ અર્થ કે તેનું પ્રયોજન-સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ માર્ગને સારી રીતે મેળવી, જે ધૈર્યબળ વડે કામ-ક્રોધાદિના જયને માટે પરાક્રમ કરે તે જ વીરનું વીર્ય છે. - x - વળી સાતાગૌરવ અર્થાત્ સુખશીલતામાં લાલચું નહીં તથા ક્રોધાગ્નિને જીતીને ઉપશાંત થયેલ એટલે કે અનુકૂળ-પ્રતિકૂળ શબ્દાદિ વિષયમાં રાગ-દ્વેષ ન કરી, જીતેન્દ્રિય બની, તેનાથી નિવૃત્ત થાય. તથા જેના વડે પ્રાણિ હણાય તે માયા - x - તે માયાથી રહિત. - x - એ રીતે કષાયથી રહિત થઈ, સંયમ પાળે. એ પ્રમાણે મરણકાળે કે બીજા સમયે પંડિત વીર્યવાળો મહાવ્રતોમાં તત્પર થાય. તેમાં પણ પ્રાણાતિપાતવિરતિ જ મુખ્ય છે, તે બતાવવા કહે છે– ૨૦૦ ૩૪મો તિરિ.....માëિ ± આ ગાથા સૂત્ર-પ્રતિમાં દેખાતી નથી, પણ જૂની ટીકામાં છે - સર્વે દિશામાં રહેલા ત્રા-સ્થાવર જીવોની વિરતિ કરવી. તે જ શાંતિ અને નિર્વાણ કહેલું છે. - સૂત્ર-૪૨૯,૪૩૦ : પ્રાણીઓની હિંસા ન કરે, અદત્ત વસ્તુ ગ્રહણ ન કરે. માયા મૃષાવાદ ન કરે, એ જ જિતેન્દ્રિયોનો ધર્મ છે...મુનિ વચનથી કે મનથી કોઈપણ જીવને પીડા કરવા ન ઇચ્છે. સર્વથા સંવૃત્ત, દાંત થઈ સંયમ પાળે. • વિવેચન-૪૨૯,૪૩૦ : જેમને પ્રાણ પ્રિય છે, તે પ્રાણીને મારીશ નહીં, બીજાએ ન આપેલ દાંત ખોતરવાની સળી પણ ન લઈશ તથા માયાપૂર્વક મૃષાવાદ ન બોલીશ. બીજાને ઠગવા માટે જે જૂઠ બોલાય, તે માયા વિના શક્ય નથી માટે માયા મૃષાવાદ કહ્યું. - ૪ - તેનો ત્યાગ કરવો, પણ સંયમ રક્ષાર્થે “મેં મૃગો જોયા નથી’ ઇત્યાદિ બોલતા દોષ નથી. પૂર્વે નિર્દિષ્ટ શ્રુતચાસ્ત્રિ નામે ધર્મ કે સ્વભાવ છે. યુસીમઃ - જ્ઞાનાદિવાળો અથવા આત્મવશગ અર્થાત્ જીતેન્દ્રિય છે. પ્રાણીઓને પીડા કરવી અથવા મહાવ્રતનું ઉલ્લંઘન કરવું કે મનમાં અહંકાર લાવી બીજાને તિરસ્કારવા. આવું અતિક્રમણ વાણી કે મનથી પણ ન પ્રાર્થે. આ બંનેના નિષેધથી કાયાથી અતિક્રમ સમજી લેવો. આ રીતે મન-વચન-કાયાથી કરવુંકરાવવું-અનુમોદવું એ નવ ભેદે અતિક્રમ ન કરે તથા સર્વથા ગુપ્ત બને, ઇન્દ્રિય દમન કે તપથી દાંત રહીને મોક્ષના ઉપાદાન રૂપ સમ્યક્ દર્શનાદિમાં ઉધમ કરી, સારી રીતે સંયમ પાળે. - સૂત્ર-૪૩૧,૪૩૨ : આત્મગુપ્ત, જિતેન્દ્રિય પુરુષ કોઈએ કરેલા, કરાતા કે ભવિષ્યમાં કરનારા સર્વે પાપકાર્યોનું અનુમોદન કરતા નથી. જે પુરુષ મહાભાગ અને વીર હોય, પણ બુદ્ધ અને સમ્યકત્વદર્શી ન હોય, તો તેનું પરાક્રમ અશુદ્ધ અને કર્મબંધનું કારણ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧/૮/૧/૪૩૧,૪૩૨ ૨૦૧ વિવેચન-૪૩૧,૪૩૨ : સાધુ માટે જ કોઈ બીજા-અનાર્ય જેવાએ પાપ કર્મ કર્યુ હોય, હાલ કરતા હોય કે ભાવિમાં કરવાના હોય, તે બધાંને મન-વચન-કાયાથી ન અનુમોદે અર્થાત્ તેનો ઉપભોગ ન કરે. તે જ પ્રમાણે પોતાના માટે પાપકર્મ કર્યું, કરાવે કે કરશે - જેમકે - શત્રુનું માથું છેધુ, છેદે કે છેદશે તથા ચોરને માર્યો, મારે છે કે મારશે ઇત્યાદિ પાપને સારું ન માને. તથા જો કોઈ અશુદ્ધ આહાર વડે નિમંત્રણ આપે, તો ન સ્વીકારે. આવું કોણ કરે ? તે બતાવે છે - અકુશળ મન-વચન-કાયાને રોકીને જેનો આત્મા ગુપ્ત છે, જેણે શ્રોત્રાદિ ઇન્દ્રિયોને જીતી છે, એવા ઉત્તમ સાધુ પાપકર્મની અનુમોદના ન કરતા રહે છે. વળી જે કોઈ ધર્મનો પરમાર્થ નથી જાણતા, વ્યાકરણ અને શુષ્ક તઽદિ જ્ઞાનથી અહંકારી બની પોતાને પંડિત માનતા પણ વસ્તુ તત્ત્વના બોધને ન જાણનારા અબુદ્ધ કહેવાય છે. ફક્ત વ્યાકરણના જ્ઞાનથી સમ્યક્ત્વ રહિતને તત્ત્વને બોધ ન થાય. કહ્યું છે કે - શાસ્ત્ર અવગાહન માટે તત્પર હોય તો પણ અબુદ્ધ વસ્તુતત્વને સમજી શકતો નથી. જેમકે - વિવિધ પ્રકારના રસ સાથે મળેલ કઢી, લાંબા કાળે પણ તેના સ્વાદને પામતી નથી અથવા અબુદ્ધ એ બાલવીર્યવાળા જેવા છે તથા મહાભાગમહાપૂજ્યો લોકમાં જાણીતા હોય છે. ‘વીર' એટલે શત્રુને ભેદનાર સુભટ. સારાંશ એ કે - પંડિતો પણ ત્યાગાદિ ગુણથી લોકપૂજ્ય હોય, સુભટપણું ધાસ્ક હોય તો પણ સમ્યક્તત્વ પરિજ્ઞાનથી રહિત હોય તો કેવા હોય તે દર્શાવે છે - સમ્યક્ ન હોય તે અસમ્યક્, તેનો ભાવ તે અસમ્યક્ત્વ અર્થાત્ મિથ્યાર્દષ્ટિ. તે અજ્ઞાનીના જે કોઈ તપ, દાન, અધ્યયન, યમ, નિયમાદિમાં ઉધમ છે, તે અશુદ્ધ છે. કર્મબંધનું કારણ છે કેમકે તેમાં ભાવનું હનન અને નિદાનપણું છે. કુવૈધ-ચિકિત્સાની જેમ વિપરીત પરિણામ આપે છે. તેમનો પુરુષાર્થ કર્મબંધ કરાવે છે. એ રીતે તેમની બધી ક્રિયા, તપ આદિ કર્મબંધ માટે જ છે. હવે પંડિત વીર્યવાનને આશ્રીને કહે છે– • સૂત્ર-૪૩૩ થી ૪૩૬ : જે બુદ્ધ, મહાભાગ, વીર અને સમ્યક્ત્વદર્શી છે, તેનું પરાક્રમ શુદ્ધ અને સર્વથા કમફલરહિત હોય છે. જે ઉત્તમકુલમાં જન્મી, દીક્ષા લઈ, સત્કાર માટે તપ કરે તો તેમનું તપ શુદ્ધ નથી. તેથી સાધુ પોતાના તપને ગુપ્ત રાખે, આત્મ પ્રશંસા ન કરે. સુવતી, અલ્પ ભોજી, અલ્પજલગ્રાહી, અલ્પભાષી બને. ક્ષમાવાન, આસક્તિ રહિત, જિતેન્દ્રિય, વીતમૃદ્ધ બની સંયમાનુષ્ઠાન કરે, ધ્યાનયોગ ગ્રહણ કરીને, સર્વ પ્રકારે કાયાનો વ્યુત્સર્ગ કરે. તિતિક્ષાને ઉત્તમ જાણીને મોક્ષ પર્યન્ત સંયમ પાળે. તેમ હું કહું છું. • વિવેચન-૪૩૩ થી ૪૩૬ઃ – જે કોઈ સ્વયંબુદ્ધ-તીર્થંકરાદિ કે તેમના શિષ્યો, બુદ્ધ બોધિત-ગણધરાદિ - સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મહાપૂજ્ય, કર્મવિદારણ સમર્થ, અથવા જ્ઞાનાદિ ગુણોથી શોભિત-વીર તથા સમ્યકત્વદર્શી-પરમાર્થ તત્વવેદી ભગવંતોનું જે પરાક્રમ - તપ, અધ્યયન, યમ, નિયમાદિમાં થાય તે શુદ્ધ, નિરુપરોધ, શાતા ગાવ-શલ્ય-કષાયાદિ દોષરહિત કર્મબંધ કરાવતું નથી, પણ નિર્જરાને માટે જ થાય છે. તેથી કહે છે - સમ્યગ્દષ્ટિના સર્વે સંયમ તપપ્રધાન અનુષ્ઠાન છે, કેમકે સંયમથી આશ્રવ રોકાય છે અને તપથી નિર્જરા થાય છે. કહ્યું છે કે સંયમ અનાશ્રવરૂપ, તપ નિર્જરા ફળદા છે. – વળી ઇક્ષ્વાકુ આદિ જે મહાકુલ છે, તે લોક પ્રસિદ્ધ શૌર્યાદિ ગુણો થકી વિસ્તીર્ણ યશવાળા છે, તેમના પણ પૂજા-સત્કારાદિને માટે કે કીર્તન વડે કરાયેલ તપ અશુદ્ધ થાય છે. તેથી દાન-શ્રાદ્ધાદિ ગૃહસ્થો ન જાણે તે રીતે આત્માર્થીએ તપ કરવો. સ્વપ્રશંસા પણ ન કરવી. જેમકે - હું ઉત્તમકુલનો કે શ્રેષ્ઠી હતો અને હાલ આવો મોટો તપસ્વી છું. એ રીતે પોતાની જાતે પ્રગટ કરી, પોતે કરેલ અનુષ્ઠાન ફોગટ ન કરે. ૨૦૨ – સ્વાભાવિક અલ્પ ભોજન કરનારો અર્થાત્ જેવું મળે તે ખાનારો, એ રીતે પાણીમાં પણ સમજવું. આગમમાં પણ કહ્યું છે - જે મળે તે ખાનાર, જ્યાં સ્થાન મળે ત્યાં સુખે સુનાર, જે મળે તેમાં સંતુષ્ટ એવા હે વીર ! તેં ખરેખર આત્માને જાણ્યો છે તથા મુખમાં સુખેથી જાય તેવા પ્રમાણવાળા આઠ કોળીયા ખાનાર અલ્પાહારી છે, બાર કોળીયે અપાઈ ઉણોદરી, સોળ કોળીયે અર્ધ ઉણોદરી, ૨૪ કોળીયે અલ્પ ઉણોદરી ૩૦-કોળીયે પ્રમાણ પ્રાપ્ત અને ૩૨-કોળીયે સંપૂર્ણ આહાર છે. આ રીતે એક-એક કોળીયાની હાનિથી ઉણોદરી જાણવી. એ રીતે પાણી, ઉપકરણમાં પણ ઉણોદરતા જાણવી. તે જ કહ્યું છે કે– થોડું ખાય, થોડું બોલે, થોડી નિદ્રા કરે, થોડાં ઉપધિ - ઉપકરણ હોય તેને દેવો પણ નમે છે. તથા સુવ્રતી-સાધુ પરિમિત અને હિતકારી બોલે અર્થાત્ સર્વદા વિકયારહિત બને. ભાવ ઉણોદરી આશ્રીને કહે છે - ભાવથી ક્રોધાદિનો ઉપશમ કરી ક્ષમાપ્રધાન તથા લોભાદિના જયથી આતુરતા રહિત તથા ઇન્દ્રિય અને મનને દમવાથી જિતેન્દ્રિય. તે જ કહ્યું છે - જેણે કષાયો દૂર કર્યા નથી, જેનું મન પોતાને વશ નથી, ઇન્દ્રિયોને ગોપવી નથી તેણે ફક્ત જીવવા માટે જ દીક્ષા લીધી છે. તેથી આશંસા દોષરહિત થઈ સર્વકાળ સંયમાનુષ્ઠાનમાં યત્ન કરે. – વળી “ચિત્તનિરોધ” તે ધ્યાન, ધર્મધ્યાનાદિ. યોગ એટલે વિશિષ્ટ મનવચન-કાયવ્યાપાર. આવા ધ્યાન યોગને સમ્યક્ ગ્રહણ કરી, અકુશલયોગમાં વર્તતી કાયાને રોકે - તજે. સર્વ પ્રકારે - હાથ, પગને બીજાને પીડાકારી વ્યાપારમાં ન રોકે તથા પરીષહ-ઉપસર્ગ સહેવારૂપ ક્ષાંતિને મુખ્ય જાણીને સર્વ કર્મનો ક્ષય થાય ત્યાં સુધી સંયમાનુષ્ઠાન કરે. - ૪ - ૪ - “વીર્યનો શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ - મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧/c/ભૂમિકા ૨૦૩ છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૯ “ધર્મ' છે • ભૂમિકા : આઠમાં પછી નવમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં બાલ અને પંડિત બે ભેદે વીર્ય બતાવ્યું. અહીં પણ તે જ પંડિતવીર્ય વડે ધર્મમાં ઉધમ કરે, માટે અહીં ‘ધર્મ' કહે છે. આ સંબંધથી ‘ધર્મ’ અધ્યયન આવેલ છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગહારો કહે છે. ઉપક્રમમાં અધિકારે અહીં ધર્મ કહીશું. [નિt] દુર્ગતિમાં જતા જીવને અટકાવે તે ધર્મ, દશવૈકાલિકના અધ્યયન૬માં “ધમર્શિકામ' નામે બતાવેલ છે. અહીં ભાવધર્મ અધિકાર છે. આ ભાવધર્મ જ પરમાર્થથી ધર્મ છે. આ જ અર્થ પછીના બે અધ્યયનમાં છે તે કહે છે - આ જ ધર્મ ભાવસમાધિ અને ભાવમાર્ગ છે એમ સમજવું અથવા આ જ માવધર્મ છે ભાવસમાધિ છે - ભાવમાર્ગ છે. તેમાં પરમાર્થથી કોઈ ભેદ નથી. ધર્મ શ્રુત-ચાસ્ત્રિ નામે કે ક્ષાંતિ આદિ દશ ભેદે છે. ભાવસમાધિ પણ એ જ છે. સમ્યગુ રીતે ક્ષમાદિ ગુણોનું આરોપણ તે સમાધિ. તે જ મુક્તિ માર્ગ પણ જ્ઞાનાદિ ભાવધર્મપણે કહેવો. હવે - x - ‘ધર્મના નામાદિ નિક્ષેપ બતાવે છે [નિ.૧૦૦] ધર્મના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર નિકોપ છે. નામ, સ્થાપના છોડીને દ્રવ્યધર્મના ત્રણ ભેદ છે - જ્ઞ શરીર, ભવ્ય શરીર, વ્યતિરિક્ત, વ્યતિરિક્તના ત્રણ ભેદ સચિવ, અયિત, મિશ્ર. સયિતનો જીવ શરીર ઉપયોગ લક્ષણ સ્વભાવ છે. અચિતમાં ધમિિસ્તકાયાદિનો સ્વભાવ કહે છે. જેમકે ધમસ્તિકાયનો ગતિધર્મ, અધમસ્તિકાયનો સ્થિતિ લક્ષણ, આકાશનો અવગાહના ધર્મ, પુદ્ગલનો ગ્રહણ લક્ષણ, મિશ્રનો તેના-તેના ધર્માનુસાર જાણવો - X • ગૃહસ્થોનો ધર્મ કુલનગર-ગ્રામાદિના રીવાજ મુજબ છે. અથવા દાન આપવું તે ગૃહસ્થોનો દ્રવ્યધર્મ જાણવો. કહ્યું છે કે - અt, પાન, વસ્ત્ર, નિવાસ, શયન, આસન, શુશ્રષા, વંદન, તુષ્ટિ એ નવ પ્રકારે પુન્ય બંધાય. [નિ.૧૦૧] ભાવધર્મ નોઆગમથી બે પ્રકારે - લૌકિક અને લોકોત્તર, લૌકિકના બે ભેદ-ગૃહસ્થોનો અને પાખંડીનો. લોકોત્તરના ત્રણ ભેદ-જ્ઞાન, દર્શન, ચાuિ. જ્ઞાનના મત્યાદિ પાંચ ભેદ. દર્શનના પથમિક, સાસ્વાદન, ક્ષાયોપથમિક, વેદક, ક્ષાયિક પાંચ ભેદ. ચાત્રિના સામાયિકાદિ પાંચ ભેદ. • x • ગાથાની અંક સંખ્યા ઉક્ત ભેદાદિ અનુસાર સમજી લેવી. હવે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિવાનું સાધુનો જે ધર્મ છે, તે કહે છે [નિ.૧૦૨] સાધુના ગુણોને બાજુએ મૂકે તે પાયથા, સંયમાનુષ્ઠાને કંટાળે છે. અવસત્ત, ખરાબ આચારવાળો તે કુશીલ. આ ત્રણે સાથે સાધુએ પરીચય કે સંવાસ ન કરવો. આ સૂત્રકૃતાંગના ધર્મ અધ્યયનમાં બતાવેલ છે. નામ નિષ્પન્ન નિફોપો પૂરો થયો. હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે– ૨૦૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • સૂત્ર-૪૩૩ થી ૪૪૦ : [39] મતિમાન ભગવતે કેવા ધર્મનું કથન કરેલ છે ? જિનવરોએ મને સરળ ધર્મ [કહ્યો છે.) તે તમે સાંભળો. [૪૩૮,૪૩૯] બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાલ, બુક્સ, એષિક, વૈશિક કે શુદ્ધ કે કોઈ આરંભમાં આસક્ત છે...તે પરિગ્રહ મૂર્ણિતનું વૈર વધતું જાય છે. તે આરંભ અને કામભોગ ન જીવોના દુઃખનો અંત આવતો નથી. [૪૪] મૃત વ્યક્તિની મરણક્રિયા કર્યા પછી વિષય અભિલાષી જ્ઞાતિવમાં, તેનું ધન હરી લે છે, પાપકર્મ કરનાર મૃત એકલો તેનું ફળ ભોગવે છે. • વિવેચન-૪૩૩ થી ૪૪o : [૪૩] જંબૂસ્વામી સુધમસ્વિામીને પૂછે છે - દુર્ગતિમાં જતાં જીવોને ધારી રાખનાર કયો ધર્મ, માઈr – કોઈ જીવને ન હણો' એવી શિષ્યોને વાણી કહેનારા ભગવંત વીર વર્ધમાનસ્વામીએ કહ્યો છે ? તે જ વિશેષથી કહે છે. જેના વડે ત્રણે કાળમાં જગત જેવું છે, તેને જાણનારી કેવલજ્ઞાન નામક મતિ જેમની છે, તેવા મતિવાળા અર્થાત્ કેવલજ્ઞાન થયા પછી ભગવંતે કહ્યો. આ પ્રમાણે પૂછતા સુધમસ્વિામી તેિને જણાવે છે ગદ્વેષને જિતે તે જિન, તેઓનો ધર્મ સરળ-માયા પ્રપંચ રહિત હોવાથી વિક છે. મને યથાવસ્થિત કહ્યો છે, તે તમે સાંભળો. અન્યતીથિંક માફક દંભપ્રધાન ધર્મ તેમણે કહ્યો નથી. “પાઠાંતર” થી - જન્મે તે જન-લોક. હે લોકો! તે ધર્મ મારી પાસેથી તમે સાંભળો. [૪૩૮] અન્વય-વ્યતિરેકથી કહેલ અર્થ યોગ્ય ગણાય, તેથી પ્રથમ ધર્મ કહ્યો, તેથી વિરુદ્ધ અધર્મ છે, અધર્મ આશ્રિતને બતાવે છે . બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, બુક્કસ [વર્ણશંકર] - જેમકે બ્રાહ્મણ અને શુદ્ધ સ્ત્રીથી જન્મે તે નિષાદ, બ્રાહ્મણ અને વૈશ્ય સ્ત્રીથી જન્મેલી અંબાઠી અને નિષાદ તથા બઠીથી જન્મે તે બક્કસ. એપિક-મૃગ આસકત હસ્તિ તાપસ. માંસના હેતુથી મૃગો અને હાથીને શોધે, કંદ-મૂલ-ક્લ ખાય. વૈશિક-માયા પ્રધાન, કળાથી જીવતા વણિકો, શૂદ્રો-ખેતીથી જીવનારા આભીર વગેરે. - x - તેમજ જે બીજા વર્ણવાળા જુદા જુદા સાવધજીવહિંસાયુક્ત એવા ચંબપીલણ, નિલછિન કર્મ કરનાર, અંગાર-દાહ આદિથી જીવોને દુ:ખ દેનારા તે બધાંના વૈર વધે છે - તે હવેની ગાથામાં કહે છે [૪૩૯] ચોતરફથી ગ્રહણ થાય તે પરિગ્રહ. - દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ આદિમાં મારાપણું ધારે, તેમાં વૃદ્ધા રાખતાં તેિના આરંભથી) પૂર્વોક્ત આરંભી જીવોને અસાતા વેદનીયાદિ પાપ ઘણાં વધે છે. જેમાંથી સેંકડો ભવે પણ છટવું મુશ્કેલ છે, અથવા પાઠાંતરથી - જે - જે પ્રાણીને જેવી પીડા આપે, તેના વડે સંસારમાં સેંકડો ગણું દુઃખ ભોગવે છે. જમદગ્નિ અને કૃતવીર્ય માફક વૈર પરંપરા પુત્ર-પૌત્ર સુધી વધે છે. શા માટે ? કારણ કે તેઓ કામ-ભોગમાં પ્રવૃત, આરંભમાં પુટ છે, આરંભો જીવઘાતક છે, તેથી તે કામસંમૃત, આરંભ નિશ્ચિત, પરિગ્રહાસક્ત Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/-/૪૩૩ થી ૪૪ ૨૦૫ ૨૦૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દુઃખ દેનારા એવા આઠ પ્રકાસ્ના કર્મોને દૂર કરનારા થતા નથી. [૪૪] વળી જેમાં પ્રાણીના દશવિધ પ્રાણોને આઘાત થાય, હણાય કે વિનાશ થાય તે આઘાત કે મરણ. તે માટે કે તેમાં અગ્નિસંસ્કારાદિ - X• મરણ ક્રિયા કરીને પછી તેનાં સ્વજન, પુત્ર, પત્ની આદિ સંસારસુખના ઇચ્છુકો, તે મરનારે દુઃખે મેળવેલ ધન લઈ લે છે, તે બતાવે છે - હે રાજા ! જેણે દ્રવ્ય મેળવીને તે દ્રવ્યથી રુમીઓ એકઠી કરી હોય, તેની સાથે બીજા પુરુષો હષ્ટ-તુષ્ટ થઈને, અલંકારાદિ પહેરી રમણ કરે છે. તે દ્રવ્યપાતિમાં રત સાવધ અનુષ્ઠાન કર્મ કરનાર પાપી પોતાના કર્મોથી સંસારમાં પીડાય છે. તેનું ઘર વાપરનારા સ્વજનો તેનું રક્ષણ કરતા નથી તે કહે છે • સૂત્ર-૪૪૧ થી ૪૪૩ - [૪૧] કમનુસાર દુઃખ ભોગવતાં પાણીને માતા, પિતા, પુત્રવધુ, ભાઈ, પની કે ઔરસપુત્ર, તેની રક્ષા કરી શકતા નથી. ૪િ૪ઈ પરમાર્થગામી ભિક્ષ આ અર્થને સમજીને, નિર્મમ-નિરહંકાર થઈ જિનોn ધર્મ આચરે, [૪૪] ધન, પુત્ર, વજન અને પરિગ્રહને છોડીને; આંતરિક શોકને છોડીને ભિ નિરપેક્ષસાંસારિક પદાથની અપેક્ષા ન રાખીને વિચરે. • વિવેચન-૪૪૧ થી ૪૪૩ - [૪૪૧] માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની, સ્વ પુત્ર તથા સસરો આદિ તને સંસારચક્રમાં સ્વકર્મથી પીડાતી વખતે રક્ષણ કરવા સમર્થ નથી. • x • અહીં દષ્ટાંત કહે છે - કાલસૌરિકનો સુલસ નામે પુત્ર અને અભયકુમારનો મિત્ર, તે મહાસત્વને સ્વજને કહ્યું તો પણ જીવહત્યા ન કરી.. [૪૪] વળી ધર્મરહિત પોતાના કરેલાં કાર્યથી ડૂબતાં પ્રાણીને આલોક કે પરલોકમાં કોઈ રક્ષણ કરનાર નથી. એવું વિચારી-સમજીને પ્રધાનભૂત એવા મોક્ષ કે સંયમને આદરે, તે પરમાર્થ અનુગામી - સમ્યગ્ર દર્શનાદિ છે, તેને જોઈને • x • બાહ્ય અત્યંતર વસ્તુનું મમત્વ છોડી નિર્મમ બને તથા અહંકાર રહિત બને. પૂર્વના ઐશ્વર્ય, જાતિ આદિ મદને છોડે. તપ, સ્વાધ્યાય, લાભાદિ જનિત અહંકારને છોડે. અર્થાત્ રાગ-દ્વેષરહિત થાય. આવો ઉત્તમ સાધુ જિનેશ્વરે કહેલ કે આદરેલ માર્ગ અથવા જિનેશ્વરના કે સંબંધી માગને આચરે. [૪૪] વળી સંસારના સ્વભાવનો જ્ઞાતા, પરિકર્મિત મતિ, તત્વજ્ઞ સારી રીતે તજીને - શું તજીને દ્રવ્ય અને પુત્રોને. અહીં પુત્રનું ગ્રહણ કર્યું કેમકે તેનો અધિક સ્નેહ હોય છે . તથા સ્વજનોને તજીને, અંતર મમત્વરૂપ પરિગ્રહ તરે છે. અહીં * કતા' એટલે દુષ્પરિત્યજ્ય મંતવ અથવા એટલે વિનાશકારી. અથવા આત્મામાં રહે તે આંતર શોક સંતાપ છોડીને અથવા શ્રોત એટલે મિથ્યાવ, અવિરતિ, પ્રમાદ, કપાયરૂપ કમશ્રિવદ્વાને તજીને અથવા પાઠાંતરી અંતને પામે તે અંતગ અને અંતર નહીં તે અનંતગ શ્રોત કે શોકને છોડીને નિરપેક્ષ - પુગ, સ્ત્રી, ધન, ધાન્ય, ચાંદી, સોનું વગેરેની ઇચ્છા છોડીને મોક્ષપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં રહે. કહ્યું છે કે - અપેક્ષા રાખનાર ઠગાયા અને નિરપેક્ષ રહ્યા તે સંસાર કાંતારને તરી ગયા. તેથી પ્રવચનનો સાર સમજનારે નિરપેક્ષ રહેવું. ભોગેચ્છુ જીવો ઘોર સંસારમાં પડે છે અને નિરપેક્ષ રહેનારા સંસારરૂપી કાંતારથી પાર ઉતરી જાય છે. • સૂત્ર-૪૪૪ થી ૪૪૮ : [૪૪] પૃથવી, પાણી, અગ્નિ, વાયુ, વ્રણ, વૃક્ષ, બીજક, અંડજ, પોતજ, જરાયુજ, રસજ, વેદ, ઉદ્િભજ... [૪૪] આ છ કાય જીવોને હે વિજ્ઞ! તમે જાણો. મન-વચન-કાયાથી તેનો આરંભ કે પરિગ્રહ ન કરો. [૪૪] હે વિજ્ઞ! મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્તાદાન લોકમાં શરુ સમાન તે જાણ. [૪૪] માયા, લોભ, ક્રોધ, માન એ લોકમાં ધૂત ક્રિયા છે, તેમ તું સમજ... [૪૪૮] હે વિજ્ઞ! ધોવણ, રંગન, વમન, વિરેચન, વસ્તિકર્મ, શિરોવેધને જાણીને ત્યાગ કર. • વિવેચન-૪૪૪ થી ૪૪૮ - તે આ રીતે પ્રવજિત, સુવતમાં રહેલ આત્મા અહિંસાદિ વ્રતોમાં યત્ન કરે. તેમાં અહિંસા પ્રસિદ્ધિ માટે કહે છે - પૃથ્વી આદિ શ્લોક (સૂગ-૪૪૪,૪૪પમાં] બતાવે છે • પૃથ્વીકાયિકો સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદથી છે તથા અકાય, અગ્નિકાય, વાયકાયના જીવો તેમજ છે. વનસ્પતિકાયને થોડા ભેદથી કહે છે - તૃણ એટલે કુશ, વસ્ય આદિ, વૃક્ષ - આંબો, અશોક આદિ, બીજવાળા તે સબીજ - શાલિ, ઘઉં, ચવ આદિ. આ બધાં એકેન્દ્રિયો પાંચે પણ કાયો [જીવો છે. હવે ત્રસકાય કહે છે - ઇંડાથી જમે તે અંડજ - સમળી, ગરોળી, સાપ વગેરે. પોત રૂપે જન્મે તે પોતજ - હાથી, શરમ આદિ. જરાયુજ - પાતળી ચામડીની વાટેલા ગાય, મનુષ્ય આદિ. સમાં જન્મેલા સજ તે દહીં, સૌવીક આદિ. પરસેવાથી થયેલા તે સંસ્વેદજ - જ, માંકડ આદિ. ઉદિભજ્જ-ખંજરીટક, દેડકાં આદિ. અજ્ઞાતભેદો-દુ:ખથી રક્ષણ માટે છે. [૪૪૫] આ છ કાયો કસ, સ્થાવર રૂપે છે, તેમાં સૂક્ષ્મ-મ્બાદ-પર્યાપ્તક પિયપ્તિક ભેદો છે, તેનો આરંભ કે પરગ્રહ ન કરે. • x • તેને ભણેલો જ્ઞ પરિજ્ઞાથી જાણે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી મન-વચન-કાયા વડે જીવોને પીડા કરનાર આરંભ તથા પરિગ્રહને છોડે. [૪૪૬] શેષ વ્રતોને આશ્રીને કહે છે - જૂઠું બોલવું તે મૃષાવાદ. તેને વિદ્વાનું પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે તથા બહિદ્ધ એટલે મૈથુન તથા અવગ્રહ તે પરિગ્રહની ચાયના ન કરી હોય તો અદત્તાદાન અથવા બહિદ્ધ તે મૈથુન અને પરિગ્રહ અને અયાયિત અવગ્રહથી અદત્તાદાન લીધું. આ મૃષાવાદ આદિ પ્રાણીઓને ઉપતાપ કરનાર હોવાથી શસ્ત્ર જેવા છે જેના વડે આઠ કર્મો ગ્રહણ થાય તે આદાન-કમ ઉપાદાનના કારણો છે, તે જ્ઞ પરિજ્ઞા વડે જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડે, [૪૪] કપાસીને પંચમહાવ્રત ધારવા પણ નિષ્ફળ થાય છે. તેથી તેની સફળતા માટે કપાયનો વિરોધ કરવો તે બતાવે છે . જેના વડે બધી રીતે વકતા થાય, તે માયા અનુષ્ઠાન થાય તે માયા કહેવાય. જેના વડે આત્મા સર્વક ચંચળ બને તે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧/૯/૧/૪૪૪ થી ૪૪૮ ભજન-લોભ છે. જેના ઉદયથી આત્મા સારા-ખોટાનો વિવેક ભૂલે તે વિષ્ટાવત્ હોવાથી ક્રોધ છે. જેમાં ઉર્ધ્વ જાત્યાદિનો આશ્રય લે અને દર્પથી ઉન્મત્ત બને તે માન ૨૦૧ છે. જાતિ વગેરે મદ સ્થાનોના બહુપણાથી તેના કાર્ય રૂપ માનનું પણ બહુવચન મૂક્યું. શ્લોકમાં ત્ર કાર પેટા ભેદો બતાવવા તથા સમુચ્ચય અર્થે છે. ધૂનઃ ક્રિયાપદ પ્રત્યેક ક્રિયા સાથે જોડવું. જેમકે માયાને ધો-છોડ, માનને, લોભને, ક્રોધને છોડ. સૂત્રરચના વૈચિત્ર્યથી ક્રમ બદલાયો છે. - x - અથવા રાગનું તજવું ઘણું મુશ્કેલ છે અને લોભ માયાપૂર્વક હોવાથી પહેલા માયા-લોભ લીધાં. કષાયના ત્યાગ માટે હવે બીજું કારણ કહે છે - આ માયા વગેરે લોકમાં કર્મબંધન છે, તેથી વિદ્વાનો જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી છોડે. [૪૪૮] ઉત્તરગુણોને આશ્રીને કહે છે - ધાવન - હાથ, પગ, વસ્ત્રોનું ધોવું અને તેને રંગવા તે. '' સમુચ્ચય માટે છે, વ જ કાર માટે છે વસ્તિવર્ષ - અનુવાસના રૂપ છે, વિષે ન - જુલાબ લેવો વગેરે, આંખમાં અંજન આંજવું આદિ. આવું કે બીજું શરીર સંસ્કારાદિ કૃત્ય સંયમનો નાશ કરનાર થાય. તેથી વિદ્વાનોએ તેનું સ્વરૂપ અને વિપાક જાણીને છોડવા. • સૂત્ર-૪૪૯ થી ૪૫૨ : હે વિજ્ઞ! ગંધ, માલ્સ, સ્નાન, દંતપક્ષાલન, પરિગ્રહ અને સ્ત્રી કર્મનો ત્યાગ કરો... ઔશિક, ક્રીકૃત પ્રામિત્વ, આત, મૂતિનિર્મિત અને અનેષણીય આહારને જાણીને ત્યાગ કરે...શક્તિવર્ધક, અક્ષિરાગ, રસાસક્તિ, ઉત્થાલન અને ઉબટનનો સમજીને ત્યાગ કરવો...અસંયત ભાષી, કૃતક્રિયાના પ્રશંસક, જ્યોતિક અને સામાકિ પિંડને ત્યાગો. • વિવેચન-૪૪૯ થી ૪૫૨ : [૪૪૯] ગંધ-કોષ્ઠપુટ, ફૂલની માળા, શરીરનું દેશથી કે સર્વથી પ્રક્ષાલન તથા દાંતણ આદિ દાંત સાફ કરવા, સચિત્ત આદિનો સ્વીકાર તે પરિગ્રહ તથા દેવતામનુષ્ય-તિર્યંચ સ્ત્રીઓનો સંગ કરવો. હસ્તકર્મ કે સાવધ અનુષ્ઠાન આ બધું કર્મના બંધનરૂપ જાણીને, સંસારકારણ રૂપ સમજીને વિદ્વાન્ સાધુ તેનો ત્યાગ કરે. [૪૫૦] વળી સાધુ-સાધ્વીને ઉદ્દેશીને તૈયાર કરાયેલ તે ઔદેશિક તથા વેચાતુ ખરીદીને લાવે તે કૃતીત. પામિચ-ઉછીનું લઈને આપે - ૪ - સાધુ માટે ગૃહસ્ય લાવીને આપે તે આહા. પૂતિ તે આધાકર્મના અવયવોથી યુક્ત આહાર. ઘણું શું કહીએ ? જેથી કોઈપણ દોષ વડે ન લેવા યોગ્ય અશુદ્ધ, તે બધું સંસારના કારણરૂપ સમજીને વિદ્વાન નિસ્પૃહી બનીને અશુદ્ધનો ત્યાગ કરે. [૪૫૧] વળી ધૃતપાન આદિ આહાર વિશેષ વડે અથવા રસાયણ ક્રિયા વડે અશૂન-બળવાન્ બની પુરી રીતે કૂતરા જેવો થાય છે તેને આશૂની કહે છે. અથવા આશૂની એટલે શ્લાધા, પોતાના કોઈ ગુણની પ્રશંસા સાંભળી લઘુપ્રકૃતિ કે દર્પથી મદાંધ બને છે તથા આંખમાં સૌવીર આદિ અંજન આંજે, શબ્દાદિ વિષયોમાં વૃદ્ધ બને - ૪ - તયા ઉપઘાતકર્મ - જે ક્રિયા વડે બીજા પ્રાણીનો ઉપઘાત થાય તે કર્મને સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કંઈક બતાવે છે - ઉચ્છોલન એટલે અજયણાથી શીતોદક વડે હાથ, પગ આદિ ધોવા તથા લોઘાદિ દ્રવ્ય વડે શરીરનું ઉર્તન એ સર્વ કર્મબંધનનું કારણ સમજી પંડિતો જ્ઞ પરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. વળી અસંચતો સાથે પાલોચન-વાર્તાનો ત્યાગ કરે, અસંયમના અનુષ્ઠાનનો ઉપદેશ ન આપે. તેણે પોતાના સ્થાનમાં શોભા કરી હોય તો તેની પ્રશંસા ન કરે. તથા [જ્યોતિના] પ્રશ્નોનો ઉત્તર ન આપે અથવા લૌકિકો [ગૃહસ્થો] ને પરસ્પર વ્યવહારમાં કે મિથ્યાશાસ્ત્રમાં શંકા પડે કે પ્રશ્ન થાય તો - ૪ - પોતે નિર્ણય આપવા ૨૦૮ ન ન જાય. તથા શય્યાતરનો આહાર ન લે. અથવા શય્યાતર પિંડ એટલે સુતકવાળા ઘરનો આહાર, જુગુપ્સિત એટલે નીચજાતિનો આહાર એ બધું વિદ્વાન જ્ઞપરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે. - વળી - - સૂત્ર-૪૫૩ થી ૪૫૬ : સાધુ જુગાર ન શીખે, વિરુદ્ધ વાન ન બોલે, હસ્તકર્મ અને વિવાદને સમજીને તેનો ત્યાગ કરે...પગરખા, છત્ર, નાલિકા, પંખા, પરક્રિયા, અન્યોન્ય ક્રિયાને જાણીને ત્યાગ કરે... મુનિ વનસ્પતિ પર મળ-મૂત્રનો ત્યાગ ન કરે, બીજ વગેરે હટાવીને આચિત પાણીથી પણ આચમન ન કરે... ગૃહસ્થના પાત્રમાં અન્ન, પાણી ન લે. વસ્ત્રરહિત હોય તો પણ ગૃહસ્થના વસ્ત્રને પોતાના કામમાં ન લે અને સમજીને ત્યાગ કરે. • વિવેચન-૪૫૩ થી ૪૫૬ : ધન, ધાન્ય, હિરણ્ય આદિ જેનાથી મળે તે અર્થ, તે જેનાથી પ્રાપ્ત થાય તે પદ એટલે શાસ્ત્ર. ચાણક્ય આદિના અર્થશાસ્ત્ર. તે પોતે ન ભણે, બીજા પ્રાણિઉપમર્દકારી શાસ્ત્ર ન શીખે. અથવા ધૃતક્રિડારૂપ પાસા ન શીખે, પૂર્વે શીખેલ હોય તેનો ઉપયોગ ન કરે તથા વેધ-ધર્મનો વેધ થાય તેવા અધર્મપ્રધાન વચન ન બોલે. અથવા વસ્ત્રવેધ તે જુગારની એક જાતિ, તેનું વચન પણ ન બોલે તો પછી રમવાની તો વાત જ ક્યાં રહી? હસ્તકર્મ જાણીતું છે અથવા હસ્તક્રિયા તે પરસ્પર હાચના વ્યાપારથી વિશેષ એવો કલહ. વિરુદ્ધવાદ તે વિવાદ કે શુવાદ. આ બધાં સંસારભ્રમણના કારણોને જ્ઞપરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે. ઉપાનહ એટલે લાકડાની પાદુકા, તાપ આદિના રક્ષણ માટે છત્ર, નાલિકા - ધુતક્રિયાનું સાધન તથા વાળ કે મોરપીંછાનો પંખો. પર સંબંધી ક્રિયા તે પરસ્પરની અન્યોન્ય ક્રિયા. આ બધું પંડિત પુરુષ કર્મ ઉપાદાનનું કારણ છે તેમ જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે - વળી - વનસ્પતિ કે બીજ ઉપર કે અન્ય અયોગ્ય સ્થળે મળ, મૂત્ર આદિ ક્રિયા સાધુ ન કરે. અચિત પાણીથી પણ બીજ, વનસ્પતિ આદિ દૂર કરીને નિર્લેપન ન કરે, તો સચિતપાણીથી તો કેમ કરે? ગૃહસ્થના વાસણમાં પુરઃકર્મ, પશ્ચાત્કર્મના ભયથી, પડવા-ફૂટવાના દોષના સંભવથી મુનિ કદી અન્ન, પાન ન ખાય-પીએ અથવા પાત્રધારી કે હસ્તપાત્રી બને. Page #112 -------------------------------------------------------------------------- ________________ 1/9/-/453 થી 456 209 જિનકલી લબ્ધિધર હોવાથી તેના હાથમાં લીધેલ વસ્તુ ન ઢળે. પણ સ્થવિર કહીને ઢળે માટે તે પાત્ર રાખે. પણ સંયમ વિરાધના ભયથી પર-પાત્ર ન વાપરે તથા ગૃહસ્થનું વા તે પરવર, સાધુ વરરહિત હોય તો પણ પશ્ચાત્ કર્મ આદિ દોષના ભયે કે ચોરાવા-ફાટવાના દોષને કારણે પહેરે નહીં. અથવા જિનકપીને વારહિત થયા બાદ બધાં વસ્ત્રો પરવસ્ત્ર જ કહેવાય, માટે ન પહેરે. આ રીતે પરપાગભોજનાદિ સર્વે સંયમવિરાધના જ્ઞ પરિજ્ઞાચી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. * સૂટ-૪પ૩ થી 460 - સાધુ માંચી, પલંગ કે ગૃહસ્થના ઘર મધ્યે બેસે કે સુવે નહીં. ગૃહસ્થના સમાચાર ન પૂછે, પૂવકીડા મરણ ન કરે પણ તેનો ત્યાગ કરે...યશ, કીર્તિ, શ્લાઘા, વંદન, પૂજન તથા સમસ્ત લોક સંબંધી જે કામભોગ, તેને જાણીને ત્યાગ કરે. જેનાથી નિવહિ થાય તેવા આat-પાણી સાધુ ગ્રહણ કરે કે બીજાને આપે. સંયમ વિનાશક આહા-પાણીનો ત્યાગ કરે..અનંતજ્ઞાનદર્શ, નિષ્ણુિ, મહામુનિ મહાવીરે આવા કૃત ધર્મને કહ્યો છે. * વિવેચન-૪૫૩ થી 460 : આતંરી એટલે આસન વિશેષ તેનાથી સર્વે આસન સમજવા તથા પર્યવ એટલે શયન વિશેષ, ઘર મો કે ઘરની વચ્ચેના માર્ગમાં સુવું કે બેસવું તે સંયમ વિરાધનાના ભયથી ભાગે તથા કહ્યું છે કે - “એવા આસને બેસવું કે જ્યાં પુરતો પ્રકાશ ન હોય, યોગ્ય પડિલેહણ ન થાય, બ્રાહ્મચર્યની રક્ષા ન થાય, સ્ત્રીઓ શંકિત થાય. ઇત્યાદિ ત્યાગે.” તથા ગૃહસ્થના ઘેર કુશલાદિ પૂછવું અથવા પોતાના શરીર-અવયવનું પૂછવું, પૂર્વે કરેલ ક્રીડાનું સ્મરણ એ બધું વિદ્વાનોને અનર્થને માટે છે તે જ્ઞપરિજ્ઞા વર્ડ જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગે. મોટી લડાઈ લડવામાં જીતે તે ચશ, દાનથી મળે તે કીર્તિ, જ્ઞાતિ-તપબાહુબળ-શ્રુતિ આદિ જનિત તે ગ્લાધા તથા દેવેન્દ્ર, અસુરેન્દ્ર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ આદિ વડે નમન તે વંદના, સત્કાર કરીને વદિ આપે તે પૂજના તથા સમગ્ર લોકમાં ઇચ્છા-મદન રૂપ જે કામ ચેષ્ટા છે. આ બધું યશ, કીર્તિ, શ્લોકાદિ દુ:ખદાયી સમજીને છોડે. વળી જે અન્ન, પાણી વડે તથાવિધ સુપરિશુદ્ધ અને કારણ પડે ત્યારે શુદ્ધ વડે આ લોકમાં સંયમયાગાદિને ધારે અથવા દુકાળ કે રોગ આતંકાદિ આવે તો અન્ન, પાણી વડે ભિક્ષ પોતાનો કે બીજાનો નિર્વાહ કરે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ શુદ્ધ-કયને ગ્રહણ કરે અને બીજા સાધુને તેમાંથી આપીને તેમની સંયમયાત્રાનો નિર્વાહ કરીને રહે. અથવા કોઈ અનુષ્ઠાન કQા વડે ચાસ્ત્રિ અસારતા પામે તેવા અપાન ન . તથા તેનું અકાર્ય પણ ન કરે, તેવા દોષિત જ્ઞાપાનાદિ ગૃહસ્થોને, પરતીર્થિકોને કે પોતાના જૂથનાને સંયમ-ઉપઘાતક અg ન આપે. આ બધું જ્ઞપરિજ્ઞા વડે જાણીને સમ્યપણે ત્યાગ કરે. [3/14 210 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જે ઉપદેશ વડે આ બધું કરે તે દર્શાવવા કહે છે - અનંતરોક્ત નીતિઓ ઉદ્દેશાના આરંભથી કહ્યું તે કહે છે-]. બાહ્ય અત્યંતર ગ્રંથિ જેમનામાંથી ચાલી ગઈ, તે નિર્ગસ્થ છે. મહાવીર તે વર્ધમાનસ્વામી, મહાન એવા મુનિ તે મહામુનિ. અનંતજ્ઞાનદશની એવા તે ભગવાન. ધર્મ તે ચારિત્રલક્ષણ - સંસાર ઉતારવાને સમર્થ તથા શ્રુત-જીવાદિ પદાર્થનો સૂચક છે, તેવો ઉપદેશ કર્યો. વળી - * સૂત્ર-૪૬૧ થી 464 : મુનિ બોલતો છતાં મૌન રહે, મમવિધી વયન ન બોલે, માયાસ્થાનનું વર્જન કરે, વિચારીને બોલે... ચાર પ્રકારની ભાષામાં ત્રીજી ભાષા, જે બોલ્યા પછી પ્રાયશ્ચિત્ત કરવું પડે તે [ભા ન બોલ] ન બોલવા યોગ્ય ભાષા ન બોલે એવી નિથિની આજ્ઞા છે...મુનિ હલકા વચન, સખી વચન કે ગોગવચન ન બોલે, તું-તું એવા અમનોજ્ઞ વચન સર્વથા ન બોલે... સાધુ સદા અકુશીલ રહે, કુશીલની સંગતિ ન કરે, સુખ ભોગની ઇચ્છારૂપ ઉપસર્ગ પ્રાપ્ત થાય છે, માટે મુનિ તે સત્ય સમજે. * વિવેચન-૪૬૧ થી૪૬૪ - જે ભાષા સમિત છે, તે બોલવા છતાં ધર્મકથા સંબંધ હોય તો અભાપક જ છે. કહ્યું છે કે - વચન વિભક્તિમાં કુશળ બોલવાની બહુ વિધિ જાણતો દિવસભર બોલે તો પણ સાધુ વચનગુપ્તિયુક્ત છે. અથવા કોઈ રનાધિક બોલતા હોય ત્યારે હું ઘણો ભણેલો છું, એમ અભિમાનથી વચ્ચે ન બોલે, તેમજ મર્મ વચન ન બોલે. જે સત્ય કે જૂઠ વચન બોલવાથી, બીજાનું મન દુભાય તેવું વચન વિવેકી ન બોલે. અથવા મમવયુકત પક્ષપાતી વચન બોલવાની ઇચ્છા ન કરે, તથા માયાપ્રધાન માયા ન કરે. જો બોલવાનું જરૂરી હોય તો તે વચન બીજાને, પોતાને કે ઉભયને બાધક ન થાય. તેનો પૂર્વે વિચાર કરી વચન બોલે. તેથી કહે છે - બુદ્ધિથી વિચારીને પછી બોલે. વળી - સત્યા, અસત્યા, સત્યામૃષા અને અસત્યામૃષા એ ચાર ભાષા મધ્યે સત્યામૃષા નામની ત્રીજી ભાષા છે, તે કંઈક જૂઠ અને કંઈક સત્ય છે તે આ પ્રમાણે - આ નગરમાં દશ બાળકો જમ્યા કે મર્યા. તેમાં ઓછા કે વધતાંનો સંભવ છે, તેથી સંખ્યાના તફાવતથી તે સત્યામૃષા ભાષા છે. આવી ભાષા બોલવાથી જન્માંતરમાં તે બોલવાના દોષથી પીડા કે કલેશનો ભાગી થાય છે અથવા પછી પસ્તાય છે કે - મારે આવી ભાષા શા માટે બોલવી જોઈએ? તેનો સાર એ કે મિશ્રભાષા પણ દોષને માટે થાય છે, તો બીજી અસત્ય ભાષા બોલવી એ કરેલું ખોટું છે? તથા પહેલી સત્યાભાષા પણ જો પ્રાણીઓને દુ:ખદાયી હોય તો ન બોલવી. ચોથી અસત્યામૃષા ભાષા પણ પંડિત સાધુએ બોલવા યોગ્ય ન હોય તો ન બોલવી. સત્યભાષા પણ દોષવાળી હોઈ શકે તે બતાવે છે - જે વચન હિંસાપ્રધાન હોય. જેમકે - આ ચોરનો વધ કરો, કે યારા લણીલો, ગોધાનું દમન Page #113 -------------------------------------------------------------------------- ________________ 212 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ 1/9/-/461 થી 464 211 કરો. અથવા છાનું કે લોકમાં પણ યત્નપૂર્વક છૂપાવેલું તેવું સત્ય ન બોલવું. એવી ભગવંતની આજ્ઞા છે. સૌના - હલકા વચન બોલવા, “સખા' એવો વાદ તથા ગોગવાદ જેમકે કાશ્યપગોત્રી !, વશિષ્ટગોગી ! આવા વચનો સાધુ ન બોલે તથા તું-તું એવા તિરસ્કાર વચન જ્યાં બહુવચન યોગ્ય હોય ત્યાં એકવચનથી અમનોજ્ઞ એવા પ્રતિકૂળ વચન કે અપમાનયુક્ત વયન સાધુ સર્વથા ન બોલે. જેને આશ્રીને નિયુક્તિકારે પૂર્વે કહ્યું કે - “પાથોસUUવાન.'' તે આ પ્રમાણે છે, તે કહે છે - ખરાબ આચારવાળો તે કુશીલ. તે પાસત્યા આદિ કોઈપણ આચારવાળો ન બને તે અકુશીલ છે. સર્વકાળ ભિક્ષણશીલ ભિક્ષુ કુશીલ ન બને. કુશીલો સાથે સંગતી ન કરે. તેના સંસર્ગના દોષો બતાવવા કહે છે - સાતા ગૌરવરૂપ તે કુશીલના સંસર્ગમાં સંયમને ઉપઘાતકારી ઉપસર્ગો થશે. તે કુશીલીયાઓ કહે છે. કે - હાથ, પગ, દાંત વગેરે અચિત પાણીથી ધોવામાં શું દોષ છે ? તેમ શરીર વિના કંઈ ધર્મ ન થાય, માટે કોઈપણ રીતે આધાકર્મી, સંનિધિ આદિથી જોડા, છત્ર આદિથી શરીરનું રક્ષણ થાય તો તેમ કરવું. કહ્યું છે કે - “અા દોષથી બહુ લાભ થાય તો તે લેવો એ પંડિતનું લક્ષણ છે. તથા શરીર ધર્મયુક્ત છે, તેથી પ્રયત્નથી રક્ષણ કરવું કેમકે જેમ પર્વતથી પાણી નીકળે તેમ શરીરથી ધર્મ થાય છે. તથા હાલ છેવટ્સ સંઘયણ છે, સંયમમાં અલાદ્યુતિવાળા જીવો છે. આવું તેમનું વચન સાંભળીને સત્વવાળા જીવો તેમને અનુસરે છે. તેથી વિવેકી સાધુ જાણીને - સમજીને દુઃખરૂપ એવા કુશીલીઆનો સંસર્ગ તજે. * સૂત્ર-૪૬૫ થી 468 : સાધુ કોઈ કારણ-વિશેષ વિના ગૃહરથના ઘેર ન બેસે, ગ્રામ-કુમારિક કીડા ન કરે, અતિ હાસ્ય ન કરે..મનોહર પદાર્થો પતિ ઉત્સુક ન રહે, યતનાપૂર્વક સંયમ પાળે, ચયમિાં અપમત રહે, ઉપસગદિ સમભાવે સહે...કોઈ મારે તો પણ ક્રોધ ન કરે, કંઈ કહે તો ઉત્તેજિત ન થાય, પ્રસન્નતાથી બધું સહે, કોલાહલ ન કરે..પ્રાપ્ત કામભોગોની પણ ઇચ્છા ન કરે, તીર્થકર ભગવંતે તેને વિવેક કહ્યો છે, બુદ્ધો પાસે સદા ચાર શિક્ષા પ્રાપ્ત કરે. * વિવેચન-૪૬૫ થી 468 : ભિક્ષાદિ નિમિતે ગામમાં ગયેલો સાધુ ગૃહસ્થના ઘરમાં ઉત્સર્ગ માર્ગે ન બેસે, તેનો અપવાદ કહે છે - અંતરાય કે અશક્તિના કારણે બેસે, તે શક્તિ વૃદ્ધત્વ કે રોગ-આતંકથી થાય. અથવા ઉપશમ લબ્ધિવાળો કોઈ સારો સહાયક હોય તો ગરની અનુજ્ઞાથી કોઈને તેવા ધમદિશનાના નિમિતે બેસે. ગામના કુમારે ગામની કન્યા સાથે હાસ્યકંદર્પ, હાથનો સ્પર્શ, આલિંગનાદિ અથવા ગેડી દડો આદિ મતા હોય તેમાં મુનિ સામેલ ન થાય. મર્યાદાથી બહાર બહુ ન હસે. મર્યાદા ઓળંગીને સાધુ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબંધના ભયથી હસે નહીં. આગમમાં કહ્યું છે કે....જીવ હસે કે ઉત્સુક બને તો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? હે ગૌતમ ! સાત કે આઠ કર્મપ્રકૃતિ બાંધે છે ઇત્યાદિ. વળી ઉદાર-શોભન-મનોજ્ઞ એવા ચક્રવર્તી આદિના શબ્દાદિ વિષયોમાં કામ ભોગો તે વસ્ત્ર, આભરણ, ગીત, ગંધર્વ, ચાન, વાહન આદિ તથા આજ્ઞા, શય આદિને જોને કે સાંભળીને ઉસુક ન થાય. પાઠાંતર મુજબ અનિશ્રિત એટલે પતિ - સંયમ અનુષ્ઠાનમાં યંને કરતો સર્વ રીતે મૂલગુણ, ઉત્તરગુણમાં ઉધમ કરે, સંયમ પાળે. ભિક્ષાચયમાં અપ્રમત રહે, આહારદિમાં વૃદ્ધ ન થાય. પરીષહ-ઉપાંગો આવે ત્યારે અદીનમનવાળો બની કર્મનિર્જરા થશે તેમ માનતો સમ્યક્ રીતે તેને સહન કરે. પરીષહ, ઉપસર્ગને સહન કરવાને આશ્રીને કહે છે - લાકડી, મુઠી, લકુટ આદિથી કોઈ મારે તો કોપાયમાન ન થાય, કોઈ દુર્વચનથી આકોશ કરે કે તિરસ્કાર કરે તો સામો ઉત્તર ન આપે, મનમાં કોઈ કુવિચાર ન લાવે, પણ શાંત મનવાળો બનીને કોલાહલ ન કરતાં, સહન કરે. વળી પ્રાપ્ત થયેલા ઇચ્છામદનરૂપ કામ કે ગંધ, અલંકાર, વસ્ત્રાદિને વજરવામીની જેમ સારા ન માને કે ગ્રહણ ન કરે. અથવા કામ ચેષ્ટાવાળા ગમનાદિ લબ્ધિરૂપ કામો તપવિશેષથી મળવા છતાં ન ભોગવે, બ્રહ્મદત્તના પૂર્વભવની જેમ પ્રાર્થે પણ નહીં. એમ કસ્વાથી ભાવવિવેકનો આવિર્ભાવ થાય છે. તથા આર્યોના કૃત્યો આચરે, અનાર્ય કર્તવ્ય તજેઅથવા મુમુક્ષુએ જે આચરેલ જ્ઞાન-દર્શન-ચાuિતે આચાર્યો સમીપે હંમેશા શીખે, આ વાક્યથી જણાવે છે કે શીલવંતોએ નિત્ય ગુરુકુલવાસ સેવવો. “આચાર્યો પાસે શીખે” એ વાતનું સ્વરૂપ બતાવે છે– * સૂત્ર-૪૬૯ : સાધુએ સુપજ્ઞ, સુતપસ્વી, વીર, આત્મજ્ઞ, ધૃતિમાન, જિતેન્દ્રિય એવા ગુરની સુશ્રુષા અને ઉપાસના કરવી જોઈએ. * વિવેચન : ગુરુનો આદેશ સાંભળવાની ઇચ્છા તે સુશ્રુષા એટલે ગુરુ આદિની વૈયાવચ્ચ કરતો ગુરુને સેવે, તેના જ બે પ્રધાનગુણ વિશેષથી કહે છે - જેની સારી પ્રજ્ઞા હોય તે સુપજ્ઞ અર્થાત્ સ્વસમય, પરસમયના જ્ઞાતા ગીતાર્થ, તથા સુષુ કે શોભન બાહા-અત્યંતર તપ જેનો હોય તે સુતપસ્વી, આવી જ્ઞાનીને, સમ્યક્ ચારિત્રવાનું ગુરુને પરલોકનો અર્થી સેવે તથા કહ્યું છે કે - જે ગુરુકુળવાસને છોડતા નથી તે જ્ઞાનના ભાગી જાય છે અને દર્શન, ચાત્રિમાં વિશેષ સ્થિર થાય છે, તેઓ ધન્ય છે કે આવું કરે છે, તેને બતાવવા કહે છે અથવા કોણ જ્ઞાની કે તપસ્વી છે, તે બતાવે છે કર્મને વિચારવામાં સહિષ્ણુ તે વીર છે, પરીષહ-ઉપસર્ગથી ક્ષોભિત ન થાય તે ધીર અથવા બુદ્ધિ વડે શોભે તે ધીર કે જેઓ તુરંત મોક્ષમાં જનારા છે. રાગદ્વેષથી મુક્ત તેની પ્રજ્ઞા-કેવલજ્ઞાનને શોધવાના સ્વભાવવાળા તે આતપ્રજ્ઞા અન્વેષી કે સર્વજ્ઞવયન અન્વેષી છે. ધૃતિ એટલે સંયમમાં તિ, તે જેનામાં છે, તે ધૃતિમાન છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ 1/9/-/469 213 24. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ * સૂત્ર-૪ર : વિદ્વાન મુનિ અતિમાન, માયા અને સર્વે ગરવોનો ત્યાગ કરી કેવળ નિર્વાણની જ અભિલાષા કરે. - એમ હું કહું છું. * વિવેચન : અતિમાનનો, શબ્દથી તેની સાથે ક્રોધ તથા માયા અને તેના કાર્યભૂત લોભ, આ બધું વિવેકી જ્ઞ પરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. તથા સર્વે ગાદ્ધિ-રસ-સાતા રૂપ ગારવોને સમ્યક્રયા જાણીને સંસાર કારણરૂપ હોવાથી ત્યાગ કરે. ત્યાગીને સાધુ બઘાં કર્મના ક્ષયરૂપ સિદ્ધિ સ્થાનને માટે પ્રાર્થે. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ “ધર્મનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - સંયમમાં ધૈર્ય હોય તો જ પંચમહાવ્રતના ભારનું વહન સુસાધ્ય બને છે તપ વડે સાથ સુગતિ હાથમાં જ છે. તે કહે છે . જેને ધૃતિ છે તેને તપ છે જેને તપ છે તેને સદ્ગતિ સુલભ છે. અધૃતિવાળાને તપ પણ દુર્લભ છે તથા જેણે ઇન્દ્રિયોના સ્વવિષયના રાગદ્વેષ જિતેલા છે કે સ્પર્શનાદિ ઇન્દ્રિયો વશ કરી છે, તે જિતેન્દ્રિય છે. સુશ્રુષા કરતા શિયો કે ગુરુઓ સુશ્રુષા વડે ઉક્ત વિશેષણવાળા થાય છે. એવી પ્રતિજ્ઞાવાળા પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ થાય છે. તે બતાવે છે– સૂત્ર-૪૩૦ - ઘરમાં [સમ્યકd] દીપને પ્રાપ્ત ન કરનાર મનુષ્ય વસ્યાથી પરષોને આદાનીય બને છે. બંધનથી મુક્ત તે વીર જીવિતની આકાંક્ષા ન કરે. * વિવેચન - ઘરમાં એટલે ગૃહવાસમાં, ગૃહપાશમાં કે ગૃહરથભાવમાં. દીપ એટલે દીપે કે પ્રકાશે છે. ભાવદીપ અર્થાત્ શ્રુતજ્ઞાનનો લાભ. [મેળવતા નથી.] અથવા દ્વીપ તે સમુદ્રાદિમાં જીવોને આશ્રયરૂપ છે. તેમ તે ભાવ દ્વીપ-સંસારસમુદ્રમાં સર્વજ્ઞ કહેલો ચાત્રિ લાભ મળે. આ દીપ કે દ્વીપ ગૃહસ્થભાવમાં પ્રાપ્ત ન થતા સમ્યક્ રીતે દીક્ષા લઈ ઉત્તરોત્તર ગુણ લાભ વડે આ પ્રકારે થાય, તે દશવિ છે - ધર્મમાં પુરુષોત્તમપણાથી અહીં ‘નર’ શબ્દ લીધો છે. અન્યથા રીઓને પણ સાધુપણું હોય છે અથવા નર શબ્દથી દેવ આદિને ગણેલ નથી. તેથી ચા િલીધેલાં ઉત્તમ પુરષો મુમુક્ષુઓને આશ્રય કરવા યોગ્ય છે. મહાચી પણ મહાન થાય છે અથવા આદાનીય હિતસ્વીઓને મોક્ષ કે તેનો માર્ગ સમ્યગદર્શનાદિ મનુષ્યોને આદાનીયા છે. * x * તે નર વિશેષથી આઠ પ્રકારના કર્મોને પ્રેરે છે માટે વીર છે. તથા બાહ્ય અત્યંતર પુત્ર-સ્ત્રી આદિના નેહરૂપ બંધન, તેને પ્રબળતતાથી છોડે તે બંધનથી. મુક્ત થયેલ સંયમજીવિત કે પ્રાણ ધારણ કરવાને વાંછતા નથી. * સૂત્ર-૪૩૧ - સાધુ શબ્દ અને સ્પર્શમાં આસકત ન રહે. આરંભમાં અનિશ્ચિત રહે, . અધ્યયનના આરંભથી જે કહ્યું તે સર્વે સમયાતીત છે. * વિવેચન : વળી તે અમૃદ્ધ એટલે અમૂર્થિત રહે. શેમાં ? મનોજ્ઞ શબ્દ કે સ્પર્શીમાં. ધસંતના ગ્રહણથી મધ્યનું ગ્રહણ લેતા મનોજ્ઞ રૂપ, ગંધ, રસમાં પણ અમૃદ્ધ રહે તેમ જાણવું. તથા અમનોજ્ઞમાં દ્વેષ ન કરે. સાવધ અનુષ્ઠાનરૂપ આમોમાં પ્રવૃત રહે. હવે ઉપસંહાર કરતા કહે છે - અધ્યયનના આરંભથી પ્રતિષેધ કરવા માટે જે મેં ઘણું કહ્યું તે આહંતના આગમથી વિરુદ્ધ હોવાથી નિષેધેલ છે. તથા જે વિધિ દ્વારથી કહ્યું તે બધું કુસિદ્ધાંતથી લોકોત્તર પ્રધાન છે. જો કે તે કુતીચિંકોએ ઘણું કહ્યું, તે સિદ્ધાંત વિરુદ્ધ હોવાથી ન આદરવું. પ્રતિષેધ્ય પ્રધાન નિષેધ દ્વારથી મોક્ષ સાધવા કહે છે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૦/ભૂમિકા છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૦ સમાધિ છે * ભૂમિકા : નવમાં પછી દશમું અાયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. અનંતર અધ્યયનમાં ‘ઘમ' કહ્યો. તે ધર્મ સમાધિ હોય તો થાય છે, તેથી હવે “સમાધિ” કહે છે. એ સંબંધથી આવેલ આ અધ્યયનના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો કહેવા. તેમાં ઉપકમ દ્વારમાં આ અધિકાર છે. ધર્મમાં સમાધિ કરવી. સમ્યગ્રતયા મોક્ષમાં કે તે માર્ગમાં આત્મા જે ધર્મયાનાદિ વડે સ્થાપીએ, તે સમાધિ છે. તે સારી રીતે જાણીને સ્પર્શનીય છે. નામનિષજ્ઞ નિક્ષેપામાં નિયંતિકાર કહે છે– [નિ.૧૦૩ થી 16] સુગમાં પ્રથમ જે લઈએ તે આદાન જેમકે 'મુ’ કે ‘તિ' જેને અંતે છે, તે આદાનપદ છે. તેથી ‘આપ’ નામનું આ અધ્યયન છે. કારણ કે યયનની આદિમાં આ સૂઝ છે " આપે જ '' ઇત્યાદિ. જેમ ઉતરાધ્યયનમાં ચોથા અધ્યયનમાં પ્રમાદ-અપમાદ કથન હોવા છતાં પ્રમાણ પ્રથમ શબ્દ હોવાથી તે નામે કહીએ છીએ. વળી ગુણનિપા આ અધ્યયનનું નામ સમાધિ છે. તેથી અહીં ‘સમાધિ'નું પ્રતિપાદન કરીએ છીએ. તે સમાધિના નામ આદિ કહીને અહીં ભાવસમાધિનો અધિકાર કહે છે. સમાધિના નિપા કહે છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ગ, કાળ, ભાવ ભેદથી સમાધિ”ના છ નિણોપ છે, '7' શબ્દ ગુણનિષ્પના જ નામ-નિક્ષેપણ કહ્યા છે, તે બતાવે છે * x * તેમાં દ્રવ્યાદિને કહે છે શબ્દાદિ પાંચ મનોજ્ઞ વિષયોમાં શ્રોમાદિ ઇન્દ્રિયોને અનુકૂળ આવતાં જે સંતોષ થાય તે દ્રવ્ય સમાધિ. તેથી ઉલટું તે અસમાધિ અથવા બે દ્રવ્યો કે ઘણાં દ્રવ્યોના મિશ્રણનો જેમાં વિરોધ ન હોય કે સ્વાદ ન બગડે પણ સ્વાદ વધે તે દ્રવ્ય સમાધિ છે. જેમકે દૂધ, સાકર, દહીં, ગોળ અને ચાતુતકાદિ અથવા જે દ્રવ્યના ખાવાથી કે પીવાથી સમાધિ થાય તે દ્રવ્યને દ્રવ્યસમાધિ કહે છે. અથવા તોળવાના કાંટે ચડાવતાં બંને બાજુ સમાન થાય તે દ્રવ્યસમાધિ છે. ક્ષેત્ર સમાધિ - જેને જે ક્ષેત્રમાં રસ્તા સમાધિ થાય તે ક્ષેત્ર પ્રાધાન્યથી ક્ષેત્ર સમાધિ છે, અથવા જે ક્ષેત્રમાં સમાધિ વર્ણવાય તે ક્ષેત્રસમાધિ. કાળસમાધિ છે જેને જે કાળમાં સમાધિ થાય છે. જેમકે - ગાયોને શરદઋતુમાં, ઘુવડોને રાગે, કાગડાને દિવસે અથવા જેને જેટલો કાળ સમાધિ થાય તે અથવા જે કાળમાં સમાધિનું વર્ણન કરાય તે કાળના પ્રાધાન્યની કાળસમાધિ છે. ભાવસમાધિને કહે છે— ભાવસમાધિ દર્શન-જ્ઞાન-તપ-ચાસ્ત્રિ ભેદે ચાર પ્રકારે છે. તે પાછલી અડધી ગાચારી કહે છે * મુમુક્ષ આરાધે તે ચરણ, તે સારી રીતે ચાસ્ત્રિમાં રહી વર્તનાર સાધુ ચારે સમાધિના ભેદો દર્શન, જ્ઞાન, તપ, ચાસ્ત્રિમાં જેણે આમા સ્થિર કર્યો 216 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોય તે સમાપ્તિ આત્મા છે અર્થાતુ જે સારા યાત્રિમાં રહે, તે ચાર પ્રકારની ભાવસમાધિવાળો આત્મા થાય છે . x* દર્શનસમાધિમાં રહેલો જિનવયન ભાવિત અંત:કરણવાળો નિવતિ સ્થાને રહેલા દીવાની જેમ કુમતિવાયુ વડે ભ્રમિત ન થાય. જ્ઞાનસમાધિ વડે જેમ જેમ નવું ભણે તેમ તેમ અતિ ભાવસમાધિમાં ઉધૂત થાય છે. તયા કહ્યું છે કે જેમ જેમ અતિશય રસના પ્રસાસ્વાળું અપૂર્વ સૂઝ વાંચે, તેમ તેમ નવા નવા મોક્ષાભિલાષની શ્રદ્ધા વડે મુનિ આનંદ પામે. ચાાિ સમાધિમાં પણ વિષયસુખની નિસ્પૃહતાલી પાસે કંઈ નહીં છતાં ઉત્તમ સમાધિ મેળવે છે, તે બતાવે છે - ઘાસના સંયારે બેઠેલા પણ મુનિવર, જેના રાગ, મદ, મોહ દૂર થયા છે તે જે મુક્તિ સુખ પામે છે, તેવું સુખ ચકવર્તીને પણ ક્યાંથી હોય? જેવું સુખ રાનના સંજાને નથી, દેવરાજાને નથી, તેવું સુખ લોક વ્યાપારથી રહિત સાધુને અહીં છે, ઇત્યાદિ. તપની સમાધિ તે વિકૃષ્ટ તપસ્યા કરે તો પણ ગ્લાનિ ન પામે તથા ભૂખ-તૃષા આદિ પરીષહોથી ઉદ્વેગ ન પામે તથા અભ્યસ્ત એવા અત્યંતર તપોધ્યાન આશ્રિત મનથી મોક્ષમાં રહેલાની માફક સુખ-દુ:ખથી બાધિત થતો નથી. આ પ્રમાણે ચતુર્વિધ સમાધિમાં રહેલ સાધુ સમ્યક્ ચારિત્ર સ્થિત થાય છે. નામનિફોપો કહ્યો. હવે સૂકાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂરને કહે છે– * સૂત્ર-૪૭૩ થી 436 : પ્રતિમાને અનુચિંતન કરી, જે જ સમાધિ કહી છે, તેને સાંભળો, સમાધિ પ્રાપ્ત આપતિજ્ઞ અનિદાન ભિક્ષુ શુદ્ધ સંયમ પાળે... ઉtd, અધો, તિછ દિશામાં જે મસ, સ્થાવર પ્રાણી છે, તેમની હાથ કે પગથી હિંસા ન કરે અને અદત્ત ગ્રહણ ન કરે. સ્વાસ્થતઘમ, વિચિકિત્સાdles, uસુક આહારી બધાંને આત્મતુલ્ય માને, જીવિતને અર્થે આવ ન કરે, તેમજ ઘાભ્યાદિ સંચય ન કરે...ટીના વિષયમાં સર્વેદ્રિય રોકે, સર્વ બંધનથી મુકત થઈને વિચ. લોકમાં પૃથક પૃથક પ્રાણી વર્ગ આત અને દુઃખથી પીડિત છે, તે જુઓ. * વિવેચન-૪૩૩ થી 436 :| [43] આ સૂપનો અનંતર સૂત્ર સાથે સંબંધ આ પ્રમાણે * બધાં ગાવ છોડીને મુનિ નિવણને સાધે, એવું કેવળજ્ઞાન થયેલા ભગવંતે કહ્યું છે, તે કહે છે * માપ એટલે કહેતા હતા. કોણ ? તમન- મનન (વિચાર] કરે તે મતિ, સમસ્ત પદાર્થ પરિજ્ઞાન, જેને છે તે મતિમાન એટલે કેવલજ્ઞાની. આ અસાઘારણ વિશેષણથી અહીં તીર્થકર લેવા. નિકટ ગામી હોવાથી વીર વર્ધમાનસ્વામી લેવા. તેમણે શું કહ્યું? શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મ. કેવી રીતે? કેવળજ્ઞાન વડે જાણીને પ્રજ્ઞાપના યોગ્ય પદાર્થોને આશ્રીને ધર્મ કહે છે. અથવા શ્રોતાને ધ્યાનમાં લઈને આ કયા અને ગ્રહણ કસ્વા સમર્થ છે? આ કેવો પ્રય છે? કોને માને છે ? કયા મતનો છે? એ બધું વિચારીને. જે ઉપદેશને શ્રોતાઓ માને છે - જેમકે બધાં માને કે અમારા અભિપ્રાયતે વિચારીને ભગવંત ધર્મ કહે છે, કેમકે એકસાથે બધાંને સ્વભાષામાં પરિણમતા તેમના સંશય Page #116 -------------------------------------------------------------------------- ________________ 1/10/-/43 થી 436 દૂર થાય છે. તેઓ કેવો ધર્મ કહે છે? હજુ-સરળ, જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું નિરૂપણ કરીને. શાક્યો માફક સર્વ વસ્તુ ક્ષણિક છે, તેમ માનીને નહીં - કરેલાનો નાશ અને ન કરેલાનું આગમનાદિ માનીને નહીં. તેઓ પોતે છેદતા નથી પણ છેદનનો ઉપદેશ આપે છે. સિક્કા-ચાંદી વગેરે પોતે ન લે, પણ બીજા પાસે તેનો ક્રય-વિક્રય કરાવે છે. વળી સાંખ્યમતીઓ બધું અપચ્ચત, અનુત્પા, સ્થિર એક સ્વભાવવાળું નિત્ય માનીને તેથી કમબંધ અને મોક્ષનો અભાવ થતો જાણીને તે દોષથી બચવા પ્રગટ અને ગુપ્ત ભાવનો આશ્રય લીધો ઇત્યાદિ કુટિલભાવ છોડીને સરળ અને તથ્ય ધર્મ કહ્યો. તથા સમ્યમ્ સધાય તેવા મોક્ષ કે મોક્ષમાર્ગ પ્રતિ આત્મા જેના વડે યોગ્ય રીતે સ્થપાય તે ધર્મ વડે આ ધર્મસમાધિ કહી અથવા ધર્મ કહ્યો અને ધર્મધ્યાનાદિ | સમાધિ કહી. સુધમસ્વિામી કહે છે - તે ધર્મ કે સમાધિ ભગવંતે કહી છે, તે તમે સાંભળો. તે આ પ્રમાણે - જેને આ લોક કે પરલોકના સુખની આકાંક્ષા તપઅનુષ્ઠાન કરતાં ન હોય તે અપ્રતિજ્ઞ. ભિક્ષાથી નિવહ કરે તે ભિક્ષુ. તે જ પરમાર્થથી સાધુ છે, ધર્મ અને ધર્મસમાધિને પામેલો છે, જેને આરંભરૂપ પ્રાણીઓને દુઃખનું નિદાન ન હોય તે અનિદાન. એવે તે સાવધ અનુષ્ઠાન રહિત, સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન પામે છે અથવા અનિદાન-અનાશ્રવરૂપ કમોંપાદાન રહિત સારી રીતે દીક્ષા પાળે અથવા નિયાણારહિત જ્ઞાનાદિમાં ચિત્ત રાખે અથવા નિદાના હેતુ કારણ જે દુ:ખના છે, તે છોડીને કોઈને દુઃખ ન આપે તે અનિદાન થઈ સંયમમાં પરાક્રમ કરે. [44] પ્રાણાતિપાત આદિ કર્મના નિદાનો [મૂળ] છે. આ પ્રાણાતિપાત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં ક્ષેત્ર પ્રાણાતિપાત કહે છે : સર્વ પ્રાણાતિપાત પ્રજ્ઞાપકની અપેક્ષાએ ઉર્વ-અધો-તીઈિ દિશામાં જાણવો. અથવા ઉદર્વઅધો- તિરૂપ ત્રણ લોકમાં તથા પૂર્વ આદિ દિશા-વિદિશામાં ફોગ-પ્રાણાતિપાત છે. દ્રવ્ય પ્રાણાતિપાત આ પ્રમાણે - ત્રાસ પામે તે બસ, તે બેઇન્દ્રિયાદિ છે. સ્થાવરો પૃથ્વીકાયાદિ છે. વડે પેટા ભેદ જાણવા. કાળ પ્રાણાતિપાત તે દિવસે કે રાત્રે જીવો હણવા તે. ભાવ પ્રાણાતિપાત કહે છે - આ પૂર્વોક્ત જીવોને હાથ-પગ વડે બાંધીને ઉપલાણથી આ જીવોને બીજી રીતે કદર્થના કરી દુ:ખ થાય, તેવું ન કરવું. અથવા એ જીવોને પોતાના હાથ-પગ સંયમમાં રાખી સંયતકાય થઈ ન હણે. 2 શબ્દથી ઉચ્છવાસ, નિઃશ્વાસ, ખાંસી, છીંક, વાતનિસગદિમાં સર્વત્ર મન-વચન-કાય કર્મથી સંયત થઈને ભાવસમાધિને પાળે તથા બીજાનું ન આપેલું ન ગ્રહણ કરે એમ કહી બીજ વ્રતને [પણ] સૂચવ્યું. અદત્તાદાનના નિષેધથી પરિગ્રહનો નિષેધ થાય છે. પરિગ્રહ વિના સ્ત્રી-સેવન ન થાય, એ રીતે મૈથુન નિષેધ પણ કહ્યો. બધા વ્રતના સમ્યક્ પાલનના ઉપદેશથી મૃષાવાદ પણ અર્થ નિષેધ કર્યો. [45] જ્ઞાન-દર્શન સમાધિને આશ્રીને કહે છે - જે સાધુ સારી રીતે શ્રુત 218 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ચા»િનામક ધર્મ કહે છે, તે “સ્વાખ્યાત ધમ' છે. એ રીતે જ્ઞાનસમાધિ કહી છે. કેમકે વિશિષ્ટ પરિજ્ઞાન વિના સ્વાખ્યાત ધર્મવ ન ઉદ્ભવે. - ચિતની શંકા કે વિદ્વાનોની નિંદા, તેને છોડીને “તે જ સત્ય છે, જે જિનેશ્વરોએ કહ્યું છે.” એવું નિશંકપણે માની મનમાં કોઈ શંકા ન લાવે. એ કથનથી દર્શનસમાધિ કહી. જે કંઈ પ્રાસુક આહાર, ઉપકરણ આદિ મળે તેનાથી વિધિપૂર્વક આત્માનું પાલન કરે તે નાજ, તે આવો થઈને સંયમ પાળે. વારંવાર જન્મે તે પ્રHT - પૃથ્વી આદિ જીવો. તેને પોતાના આત્મા સમાન માનીને સર્વે પ્રાણીને આત્મવત્ જુએ, તે જ ભાવસાધુ છે. કહ્યું છે કે - જેમ મને દુઃખ પ્રિય નથી તેમ બધાં જીવોને જાણીને તેમને ન હણે, ન હણાવે એમ સમભાવે વર્તે તે સમજ - શ્રમણ છે. જેમ મને કોઈ આક્રોશ કરે કે આળ ચડાવે તો દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય એવું માનીને પ્રજાજીવોમાં આત્મવત્ ભાવ રાખે. હું અસંયમ જીવનના અર્થી બની ઘણો કાળ સુખેથી જીવીશ એવા અધ્યવસાયથી કર્મનો આશ્રવ ન કરે તથા આહાર, ઉપકરણ આદિ કે ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિ પરિગ્રહ ભાવિ સુખ માટે સારો તપસ્વી-વિકૃષ્ટતપથી કાયા શોષવનારો ભિક્ષુ સિંચય ન કરે. [46] વળી બધી ઇન્દ્રિયો અને સ્પર્શ આદિથી નિવૃત્ત થઈ જિતેન્દ્રિય બને. ક્યાં ? પ્રજ્ઞા - સ્ત્રીમાં, કેમકે તેણીમાં પાંચ પ્રકારે શબ્દાદિ વિષયો વિધમાન હોય છે તથા કહ્યું છે - યુવાન સુંદરીઓના વાક્યો કર્ણને પ્રિય છે, રૂપ જોવાનું રમ્ય લાગે છે, તે સુંદરીનો સ્પર્શ આશ્ચર્યકારી આનંદ આપે છે સ અને ગંધ ચુંબનથી આનંદ આપે છે. એ રીતે સ્ત્રીમાં પાંચે ઇન્દ્રિયોના વિષયના સંભવથી સર્વ ઇન્દ્રિયોમાં સંવૃત થવું. તે દશવિ છે– સંયમ અનુષ્ઠાનમાં રહેલ સાધુ બાહ્ય-અત્યંતર સંગથી વિશેષ મુક્ત અર્થાત્ નિઃસંગ કે નિકિંચન રહે. તે આવો સર્વ બંધનમુક્ત થઈ જુદા જુદા પૃથ્વી આદિ કાયોમાં સૂમ, બાદર, પયત, અપતિ તથા પ શબદથી વનસ્પતિકાયમાં સાધારણ શરીરમાં એકસાથે રહેલા અનંત જીવોને જુએ. તે કેવા છે ? અસાતા વેદનીયના ઉદયરૂપ દુ:ખી દુ:ખી છે અથવા દુ:ખ એટલે આઠ પ્રકારના કર્મોથી આd-પીડાતા સર્વ રીતે સંસાર કડાયા મધ્યે પોતાના કરેલા કર્મ ઇંધન વડે પકાવાઈ રહ્યા છે અથવા દુપ્રણિહિત ઇન્દ્રિયોના આdધ્યાન યુક્ત મન-વચન-કાયાથી પરિતાપ પામી રહ્યા છે, તે તું જો. * વળી - * સૂત્ર-૪૩૩ થી 480 :- અજ્ઞાની જીવ પૃથ્વીકારાદિને દુ:ખ આપી પાપકર્મ કરતો વારંવાર -તે યોનિઓમાં ભમે છે, તે આ પાપકર્મ પોતે કરે છે કે બીજા પાસે કરાવે છે...આદીનgતિવાળો પણ પાપકર્મ કરે છે, તેમ માની એકtત સમાધિ કહી છે, તેથી પંડિત સાધુ ભાવસમાધિ અને વિવેકરત બની પ્રાણાતિપાત વિરત એવો તિભા બને...સર્વ જગતને સમભાવે જોનાર કોઈનું પિય કે અપ્રિય ન કરે, Page #117 -------------------------------------------------------------------------- ________________ 1/10/-/433 થી 480 219 220 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દીક્ષિત થઈ ફરી દીન અને પતિત બને છે, કોઈ પૂજ-પ્રશંસા કામી બને છે...નિકામ-અતિ આધાકર્મી આહારની ઇચ્છાથી વિચરે તે પતિત થાય છે. તે અજ્ઞાની સ્ત્રીમાં આસકત બની પરિગ્રહ કરતો પાપની વૃદ્ધિ કરે છે. * વિવેચન-૪૩૩ થી 480 : [4ag] પૂર્વોક્ત પ્રત્યેક-સાધારણમાં ઉપતાપ પામતા જીવોને અજ્ઞાની કે અજ્ઞાની નહીં તેવાઓ સંઘન, પરિતાપન, અપદ્રાવણાદિ કૃત્યોથી પ્રકર્ષથી પાપકમાં કરતો તે જ પૃથ્વીકાયાદિમાં જન્મી અનંતવાર સંઘન, પરિતાપનાદિથી પીડાઈદુ:ખી થાય છે. પાઠાંતર મુજબ-દષ્ટાંત આપે છે - જેમ ચોર કે પરસ્ત્રી લંપટ પોતાના અસ કાર્યો થકી હાથ-પગનું છેદાવું કે વધ-બંધનના દુ:ખ અહીં જ ભોગવે છે. તેમ અનુમાનથી બીજા પાપકર્મકારી આ કે પરલોકમાં દુઃખી થાય છે. ક્યાંક મત પાઠ છે. તે મુજબ અશુભકર્મ વિપાકોને જોઈ-સાંભળી-જાણીને તે સત્ અનુષ્ઠાનથી મુક્ત થાય. કેવા પાપસ્થાનોથી છૂટે? જીવહિંસા, જીવહત્યાના હેતુથી છૂટે. કેમકે તેનાથી અશુભ-જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે છે તથા બીજા નોકર આદિને જીવહિંસામાં રોકીને પાપકર્મ કરે છે. તું શબ્દથી મૃષાવાદ આદિ કરતોકરાવતો પાપકર્મ બાંધે છે. [48] મરીન - બધી રીતે કરણાવાળી, વૃત્તિ - અનુષ્ઠાન, ધંધો. જેમકે * કૃપણ, વનપક આદિને આદીનવૃત્તિ છે, તો પણ પાપકર્મ કરે છે. પાઠાંતરથી ‘આદીનભોજી' પણ પાપ કરે છે. કહ્યું છે કે - ટુકડા માટે પણ ભટકતો દુરાચારી નરકથી છુટતો નથી. તેને કોઈ વખતે સારો આહાર ન મળે તો અજ્ઞાનતાથી આd-રૌદ્ર ધ્યાનથી સાતમી નરકે પણ જાય. જેમકે - રાજગૃહીમાં ઉત્સવ માટે નીકળેલ લોકોને કોઈ ભીખારી વૈભારગિરિની શિલા મારવા તૈયાર થયો, પણ તે પડી જતા મર્યો, આ રીતે આદીનભોજી પણ પાપકર્મ કરે એમ વિચારી તીર્થકર, ગણધર આદિએ અત્યંત એકાંત ભાવરૂપ જ્ઞાનાદિ સમાધિ સંસાર પાર ઉતરવા કહી છે. દ્રવ્ય સમાધિ સ્પશિિદ સુખ આપે તે અલકાલીન અને અંતે અવશ્ય અસમાધિ આપનારી છે. તથા કહ્યું છે . જો કે સેવાતા વિષયો મનને સંતોષ આપે છે પણ પછી કિપાક ફળની માફક દુ:ખ દેનારા થાય છે. આ પ્રમાણે તવ જાણતો તે જ્ઞાનાદિ ચારે પ્રકારની સમાધિમાં રહીને અથવા આહાર-ઉપકરણ-કપાય પરિત્યાગરૂપ દ્રવ્ય તથા ભાવમાં રત રહી કેવો થાય છે, તે બતાવે છે - દશ પ્રકારના પ્રાણોના વિનાશથી વિરત રહી, જેનો આત્મા સમ્યક્ માર્ગમાં રહેલો છે અથવા પાઠાંતી જેની લેણ્યા શુદ્ધ આભ વડે નિર્મળ છે તે. (એવો થાય છે.]. [49] ચાચર પ્રાણિસમૂહને સમપણે જોવાના આચારવાળો સમતાનુપક્ષી કે સમતાપશ્યક છે. કોઈનો પ્રિય કે અપ્રિય નથી. કહ્યું છે કે - બધા જીવોમાં તેનો કોઈ હેપી કે પ્રિય નથી. તથા જેમ મને દુઃખ પ્રિય નથી ઇત્યાદિ. સમતાઘારી કોઈનું પ્રિય કે અપ્રિય ન કરે. પણ નિઃસંગપણે વિચરે એ પ્રમાણે સંપૂર્ણ ભાવ સમાધિયુક્ત થાય. કોઈ ભાવસમાધિથી સમ્યગ્રતયા દીક્ષા લઈ પરીષહ-ઉપસર્ગથી પીડાઈ દીનભાવ પામીને ફરી ખેદ કરે છે કે વિષયાર્થી બને. કોઈ ગૃહસ્થ થાય. સ-સાતા ગારવ વૃદ્ધ કે પૂજા સકારનો અભિલાષી થઈ, તેના અભાવે પાસFો બની ખેદ પામે. કોઈ વસ્ત્રપાનાદિથી પૂજન ઇછે. કોઈ પ્રશંસા ઈચ્છુક બની વ્યાકરણ, જ્યોતિષ, નિમિત્તે શાસ્ત્રો ભણે. [48] વળી સાધને ઉદ્દેશીને બનાવેલ-આધાકર્મી એવો આહાર, ઉપકરણાદિની જે અતિ પ્રાર્થના કરે તે નિવેTHfT કહેવાય. તથા અતિ ઇચ્છાથી આધાકમદિ કે તેના નિમિતે નિમંત્રણાદિથી જે જાય તે પાસત્યો, અવસણ, કુશીલોના સંયમ જેવા પતિત ભાવને ઇચ્છે છે અને સઅનુષ્ઠાનમાં સીદાઈને સંસાર-કાદવમાં ખૂંચે છે. સ્ત્રીમાં આસક્ત બની તેણીની વાણી, હાસ્ય, મુખ આદિ શરીર-અવ્યયોમાં રાગી બની વિવેક હિત અજ્ઞ માફક તેણીનું મન મનાવવા દ્રવ્ય વિના તેની કાર્યસિદ્ધિ ન થાય માટે જેવા તેવા કોઈપણ વ્યાપાર વડે દ્રવ્ય સંગ્રહાયેં પરિગ્રહ કરતો પાપકર્મોને બાંધે છે - તથા - * સૂત્ર-૪૮૧ થી 484 - વૈરાનુદ્ધ પુરા કર્મનો સંચય કરે છે, અહીંથી મરીને દુ:ખરૂપ દુગન પામે છે, તેથી મેધાવી ધમની સમીક્ષા કરી સર્વતઃ વિપમુકત થઈ વિચરે.. લોકમાં જીવિતાથ ધન સંચય ન કરે, અનાસક્ત થઈ ઉધત થઈ વિચરે, નિશગૃભાષી અને વિનીત પૃદ્ધ થઈ હિંસાયુક્ત કથા ન કરે... આધાકમની ઇચ્છા ન કરે, ઇચ્છા કરનારનો સંતવ ન કરે, અનપેક્ષા પૂર્વક સ્થૂળ શરીરની પરવા કર્યા વિના તેને કુશ રે... એકત્તની પ્રાર્થના કરે જ મોક્ષ છે, તે મિસ્યા નથી, આ મોક્ષ જ સત્ય અને શ્રેષ્ઠ છે, તે જુઓ. તેનાથી યુક્ત અકોલી, સત્યરત, તપસ્વી બને છે. * વિવેચન-૪૮૧ થી 484 - [481] જેવા તેવા બીજાને ઉપતાપરૂપ કર્મ વડે વૈર બંધે છે, તે સેંકડો જન્મ સુધી સાથે જાય છે. તે વૈરમાં વૃદ્ધ પાઠાંતરથી આરંભમાં આસક્ત-દયા વગરનો દ્રવ્યસંચય કરી તે નિમિતે કર્મો બાંધે છે. આ રીતે વૈર બાંધી, કર્મનો સંચય કરીને, અહીંથી મરી બીજા ભવમાં જઈને નકાદિ યાતના સ્થાનરૂપ વિષમ સ્થાનોમાં જાય છે. તેથી વિવેકી કે મર્યાદાવાળો સાધુ સમાધિગુણને જાણતો શ્રુત અને ચાસ્ત્રિ નામક ધર્મની સમીક્ષા કરી-સ્વીકારી સાધુ બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુકત થઈ સર્વ સંયમાનુષ્ઠાનોને મોક્ષગમનના એક હેતુરૂપ માનીને આરાધે. સ્ત્રી તથા આરંભોથી મુક્ત બનીને અનિશ્રિત ભાવથી વિચરે. - વળી - [48] આવક એટલે દ્રવ્યાદિનો લાભ અથવા દ્રવ્ય નિમિતે થતો આઠ પ્રકારના કર્મનો લાભ. આ લોકમાં ભોગપ્રધાન જીવનનો અર્થી ન થાય અથવા આજીવિકાભયથી દ્રવ્યસંચય ન કરે. પાઠાંતચી-x• ઇન્દ્રિયોનો સ્વવિષય અભિલાષા ન ઇચ્છે, તથા ગૃહ, પગ, સ્ત્રી આદિનો મોહ ન કરતો ઉંધુકતવિહારી બને. તથા Page #118 -------------------------------------------------------------------------- ________________ 1/10/-/481 થી 484 221 રરર સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શબ્દાદિ વિષયોમાં આસક્તિ ન કરીને, પહેલા વિચારીને પછી બોલે તે જ દશવિ છે. - પ્રાણિ હિંસાયુક્ત કથા ન કરે. પોતાને, પરને કે ઉભયને બાધક થાય તેવા વયના ન બોલે જેમકે - ખાઓ, પીઓ, આનંદ કરો, હણો, છેદો, પ્રહાર કરો, રાંધો એવી પાપના ઉપાદાનરૂપ કથા ન કરે - વળી - [48] સાધુને આશ્રીને બનાવેલ આધાકર્મી - શિક આહાર નિશાયથી ન ઇચ્છે, તેવા આહારની નિશ્ચયથી અભિલાષા કરનાર પાર્થસ્થાદિ સાથે સંપર્ક, દાન, લેવું, સંવાસ, સંભાષણ આદિ ન કરે. તેમનો પરિચય ન કરે, પણ દારિક શરીરને વિકૃષ્ટ તપથી કર્મનિર્જરા હેતુથી કૃશ બનાવે. અથવા ઘણાં જન્મોના સંચિત કમને મોઢાના હેતુથી દૂર કરે. એ રીતે તપથી કૃશ થતા શરીર માટે શોક ન કરે, પણ માગી, લાવેલા ઉપકરણવ શરીરૂં જોતો કર્મને ધોઈ નાંખે. [484] શું અપેક્ષા કરે, તે કહે છે - એકત્વને પ્રાર્થે, બીજાની સહાય ન વાંછે, એકવ અધ્યવસાયી થાય. જન્મ, જરા, મરણ, રોગ, શોકાકુલ સંસારમાં સ્વકૃત કમથી દુ:ખી જીવોને કોઈ શરણ આપવા સમર્થ નથી, તેથી કહ્યું છે - એકલો મારો આત્મા શાશ્વત છે, જ્ઞાન-દર્શન સંયુક્ત છે, બાકી બધાં કર્મસંયોગ લક્ષણવાળા બાહ્ય ભાવો છે. ઇત્યાદિ એકત્વ ભાવના ભાવે, આ એકવભાવનાથી પ્રકમાં મોક્ષ-રાગરહિતતા થશે, તેમાં કંઈ મૃષા નથી, એમ જો. એ જ મોક્ષનો ઉપાય અને સત્ય છે. તથા પ્રધાન એવી આ ભાવસમાધિ છે. અથવા તપોનિષ્ઠ દેહવાળો, ક્રોધ ન કરે, ઉપલક્ષણથી માન-માયા-લોભ ન કરે, તે જ સત્ય, પ્રધાન પ્રમોક્ષ કહેવાય છે. - વળી - * સૂત્ર-૪૮૫ થી 488 : સ્ત્રી સાથેના મૈથુનથી વિરત, પરિગ્રહને ન કરતો, ઉચ્ચ-નીચ વિષયોમાં મધ્યસ્થ, કામી, ભિક્ષુ નિઃસંદેહ સમાધિ પામે છે... ભિક્ષુ રતિ-અરતિ છોડીને વૃણાશ, શીતસ્પર્શ, ઉણ, દંશને સહન કરે. સુગંધ અને દુધને સહે...વરનગુપ્ત અને સમાધિ પ્રાપ્ત સાધુ શુદ્ધ લેગ્યા ગ્રહણ કરી સંચમાનુષ્ઠાન કરે, ગૃહચ્છાદન ન કરે - ન કરાવે, સ્ત્રી સાથે સંપર્ક ન રાખે...લોકમાં જે કોઈ અક્રિયાવાદી છે, તેમને કોઈ પૂછે ત્યારે મોક્ષનો ઉપદેશ આપે છે, આભાસક્ત, વિષયમૃદ્ધ તેઓ મોાના હેતુભૂત ધર્મને જાણતા નથી. * વિવેચન-૪૮૫ થી 488 : [485] દેવ, મનુષ્ય, તિર્યંચરૂપ ત્રણે સ્ત્રીઓના વિષયરૂપ જે બ્રહ-મૈથુન તેનાથી સંપૂર્ણ નિવૃત થાય તે પ્રમાણે પ્રાણાતિપાત આદિથી પણ નિવૃત્ત થાય. ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિનો સંગ્રહ તે પરિગ્રહ ન કરે. તતા પોતાને પોતાની મેળે આગેવાન ન કરતો વિવિધ વિષયોમાં અથવા ઉત્કૃષ્ટ કે જઘન્ય વિષયોમાં રાગદ્વેષ ન કરે. બીજા જીવોના રક્ષક થવાનો વિશિષ્ટ ઉપદેશ આપીને નિશ્ચયથી સાધુ આ રીતે મૂલગુણ-ઉત્તરગુણ યુકત બની ભાવસમાધિને પ્રાપ્ત થાય, બીજી કોઈ રીતે ન થાય. ભાવસમાધિ પ્રાપ્ત સાધુ ઉચ્ચ-નીચ વિષયોમાં રાગી ન થાય કે વિવિધ વિષયોનો [486] વિષયોનો આશ્રય ન કરતો કઈ રીતે ભાવ સમાધિ પામે તે કહે છે - તે ભાવભિક્ષ, પરમાર્ગદર્શી, શરીરાદિમાં નિસ્પૃહ, મોક્ષગમન માટે તત્પર, સંયમમાં અરતિ અને અસંયમમાં રતિને ત્યાગીને સહન કરે, તે આ પ્રમાણે - નિકિંચનતાથી તૃણાદિ સ્પેશ, ઉંચી-નીચી જમીનના સ્પર્શીને સખ્ય રીતે સહે તથા શીત, ઉષ્ણ, દંશ, મશક, ભૂખ, તરસાદિ પરીષહોથી ક્ષોભ પામ્યા વિના નિર્જરાર્થે સહન કરે. સુગંધ કે દુર્ગંધને સમ્યક્રતયા સહે. આક્રોશ કે વધાદિ પરીષહોને મુમુક્ષુ સહે. [48] વળી - વાણીમાં કે વાણી વડે ગુપ્ત-મૌનવ્રતી ખૂબ વિચારીને કે ધર્મસંબંધે બોલનાર ભાવસમાધિને પામે છે તથા તેજોલેશ્યાદિ મેળવી, કૃણાદિ અશુદ્ધ લેશ્યા છોડીને સંયમાનુષ્ઠાનમાં રહે. વળી ઘરને ન પોતે આચ્છાદિત કરે ને બીજા પાસે કરાવે, જેમ સાંપ બીજાના ખોદેલા દરમાં રહે તેમ પોતે બીજાના નિવાસમાં રહે, પણ કંઈ સમારકામ ન કરાવે. બીજા પણ ગૃહસ્થ કાર્ય તજવાનું કહે છે - જન્મે તે પ્રજા, તેની સાથે મિશ્રભાવ થાય તેનો ત્યાગ કરે. અર્થાત્ દીક્ષા લઈને રાંધવારંધાવવાની ક્રિયાથી ગૃહસ્થ સાથે મિશ્ર ભાવ થાય છે અથવા પ્રજા એટલે સ્ત્રીઓ સાથે થતો મિશ્રભાવ, સંચમાર્થી તેનો સંપૂર્ણ ત્યાગ કરે. [488] વળી આ લોકમાં કેટલાંક આત્માને અક્રિય માનનારા સાંખ્ય વગેરે છે. તેઓના મતે આત્મા સર્વવ્યાપી હોવાથી નિષ્ક્રિય છે. તેઓ કહે છે - આત્મા અકત છે, નિર્ગુણ છે, ભોકતા છે તેમ કપિલ દર્શન કહે છે. તેઓના મતે - આત્મા અમૂર્ત અને વ્યાપિ છે માટે અક્રિય જ જણાય છે. આત્માને અક્રિય માનતા બંધ અને મોક્ષ ન ઘટે. મોક્ષ કેમ ઘટે ? એવું પૂછતાં અક્રિયાવાદ દર્શનમાં પણ મોક્ષ અને તેનો અભાવ પ્રતિપાદિત કરે છે. તેઓ પચન, પાચન, સ્નાનાર્થે જલ-અવગાહનરૂપ સાવધકર્મમાં આસક્ત, ગૃદ્ધ થઈ મોક્ષના એક હેતુભૂત શ્રુત-ચાસ્ત્રિ ધર્મને કુમાર્ગમાગી સારી રીતે જાણતા નથી. * સૂગ-૪૮૯ થી 492 : તે મનુષ્યોના વિવિધ અભિપ્રાય હોય છે. જે રીતે જનમેલા બાળકનું શરીર વધે તેમ અસંયતોનું ઔર વધે છે...આવુ ક્ષયને ન જાણતાં, મમત્વશીલ, સાહસકારી, મંદ, આd, મૂઢ પોતાને જરામર માનતા રાત-દિવસ સંતપ્ત રહે છે. તું ધન અને પશુનો ત્યાગ કર જે બધુ, માતા, પિતાદિ માટે તું રડે છે, મોહ રે છે, પણ તારા મૃત્યુ બાદ તેઓ ધન હરી લેશે... જેમ વિચરતા જ્ઞદ્ર મૃગ સિંહથી ડરીને દૂર વિચરે છે, રીતે મેધાવી ધમને વિચારી દૂરથી પાપને તજે. * વિવેચન-૪૮૯ થી 492 : - | [489] આ લોકમાં મનુષ્યો જુદા જુદા અભિપ્રાયવાળા છે જ. તે વિવિધ અભિપ્રાયોને બતાવે છે - ક્રિયા, અક્રિયાને આશ્રીને કિયાવાદ, અક્રિયાવાદ માને છે, તે આ પ્રમાણે - કિયાવાદી ક્રિયાને જ ફલદાયી માની કહે છે કે " મનુષ્યને ક્રિયા Page #119 -------------------------------------------------------------------------- ________________ 1/10/-/489 થી 44 223 જ કુલદાયી છે, જ્ઞાન ફળદાયી નથી, કેમકે રુડી અને ભણ્યના ભોગનો જ્ઞાતા, ફક્ત જ્ઞાનથી સુખ પામતો નથી. તેનાથી વિપરીત અક્રિયાવાદી જ્ઞાનને જ આપે છે તેનું સ્વરૂપ આગળ કહેવાશે. આ વિવિધ અભિપ્રાયવાળા માણસો ક્રિયા-કિયાવાદી પૃથક્ વાદનો આશ્રય કરી મોક્ષના હેતુરૂપ ધર્મને ન જાણતા આરંભમાં સક્ત, ઇન્દ્રિયોને વશ થયેલા, રસ-સાતા-ગૌસ્વના અભિલાષી આ પ્રમાણે કરે છે - નવા જન્મેલા બાળકે તે અવિવેકી અજ્ઞ ટકડા કરી ખાઈને આનંદ માને છે, તે જ રીતે પરને પીડા કરતો અસંયત પરસ્પર હિંસાથી સેંકડો ભવના અનુબંધવાળા વૈરની વૃદ્ધિ કરે છે. પાઠાંતર મુજબ અજ્ઞાની હિંસાદિ કર્મમાં પ્રવૃત્ત અને દયાહીન બની ધૃષ્ટતાથી વૈર વધારે છે. [49] આયુષ્ય-જીવનના ક્ષયને આરંભમાં પ્રવૃત્ત જાણતો નથી. જેમ પાણીના દ્રહમાં ફાટ પડતાં પાણી વહી જાય તેને માછલું જાણતું નથી. અબુધ એવો છે - આ મારું છે, હું તેનો સ્વામી છું એમ માની સાહસ-મૂર્ખતા કરે છે. તે આ પ્રમાણે - કોઈ વણિક મહા કલેશથી મૂલ્યવાન રત્નો કમાઈને ઉજૈની બહાર રહ્યો, તેણે વિચાર્યું કે સા, ચોર કે ભાઈઓ લઈ ન લે માટે રાત્રે પ્રવેસીશ. વિચારતા રાત્રિ પુરી થઈ, તે તેણે ન જાણ્યું. સવારમાં પ્રવેશ્યો ત્યારે રાજપુરષોએ રનો પડાવી લીધા. તેમ બીજા પણ મનુષ્યો શું કરું? એવી આકુળતાથી પોતાના આયુાયને ન જાણતા પરિગ્રહ અને આરંભમાં વર્તતા મહાપાપી થાય, કામભોગમાં રક્ત બનીને દિન-રાત દ્રવ્ય પ્રાપ્તિની ચિંતામાં મમ્મણશેઠ માફક આર્તધ્યાનમાં કોયાથી પીડાય છે તેથી કહે છે - અજ્ઞાની ધનની કામનાથી પીડાય છે, જીવિત અને ધનને શાશ્વત માને છે તેવી રીતે આર્તધ્યાની વિચારે છે - સાથે ક્યારે જશે? કેટલો માલ છે? કયાં જવું છે? તથા પહાડ ખોદાવે, ખાણ ખોદાવે, જીવહિંસા કરે, રાખે ન સુવે, દિવસે શંકિત રહે. આ રીતે ચિત્તની પીડાથી સંલેશ પામી, તે મૂઢ અજરામર વણિની માફક, આત્માને અજરામર માની શુભ અધ્યવસાયના અભાવે નિત્ય આરંભમાં પ્રવર્તે છે. [491] ધન તથા પશુઓને છોડીને - તેમાં મમત્વ ન કરે, જે પૂર્વપિર સંબંધી માતાપિતાદિ અને શ્વશરાદિ, પ્રિયમિત્રાદિ - X - પરમાર્થથી કંઈ કરતા નથી, તે ધનપશુ-બંધ-મિત્રનો અર્થી ફરી ફરી બોલે છે. હે માતા , હે પિતા! અને શોકાકુલ થઈ ડે છે, તેઓ મળતા મોહ પામે છે. કંડરીક જેવો રૂપવાનું મખ્ખણ જેવો ધનવાનું, તિલક જેવો ધાન્યવાનું માફક આ અસમાધિવાનું મોહ પામે છે. તેણે મહા કષ્ટ અને જીવહિંસા કરી મેળવેલ ધન તેના જીવતા કે મર્યા પછી હરી લે છે, તેનો લેશ કેવળ પાપનો બંધ જ છે, તેમ માની પાપકર્મ તજી, તપ કરવો. [492 તપ-ચરણનો ઉપાય બતાવે છે - જેમ મૃગ આદિ ક્ષુદ્ર પશુ જંગલમાં કરે ત્યારે ચારે બાજુ શંકાથી જુએ કે પીડાકારી સિંહ, વાઘ આદિને દૂચી તજીને વિચરે, તેમ મર્યાદાવાનું સારી રીતે ધર્મને સમજીને પાપ-કર્મને મન-વચન-કાયાથી દુરથી જ તજે અને સંયમમાં રહી, તપ કરે. સિંહના ભયથી દૂર રહેતા મૃગની જેમ 24 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સાવધ અનુષ્ઠાન તજી દે. * સૂત્ર-૪૯૩ થી 496 : સબુધ્યમાન, મતિમાનું મનુષ્ય હિંસા પસૂત દુ:ખને વૈરાનુબંધી અને મહાભયકારી માની, પાપથી આત્માને દૂર કરે...આભગામી મુનિ અસત્ય ન બોલે, તે સ્વયં ન કરે, ન કરાવે, કરતાને સારા ન માને, એ જ નિવણિ અને સંપૂર્ણ સમાધિ છે...અમૂર્શિત અને અનધ્યપwa સાધક પ્રાપ્ત આહારને દૂષિત ન કરે. ધૃતિમાન, વિમુક્ત ભિક્ષુ પૂજનનો અર્થ કે પ્રશંસા કામી બની ન વિચરે...ગૃહથી નિષ્ક્રમણ કરી નિરપેક્ષ થાય, કાયાનો લુત્સર્ગ કરી, નિદાનરહિત બને. જીવન-મરણની આકાંક્ષા ન કરે. સંસારથી મુકત થઈ વિચરે. - તેમ હું કહું છું.• વિવેચન-૪૯૩ થી 496 :| [493] મનન કરવું-વિચારવું તે મતિ. તે જેની સારી હોય તે મતિમાનું. * x * એ શોભન મતિયુક્ત મુમુક્ષુ મનુષ્ય સમ્યફ શ્રુતયાત્રિ નામક ધર્મ કે ભાવસમાધિ જાણીને શાસ્ત્રોક્ત સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતો, નિષિદ્ધ આચરણને છોડે, તે બતાવે છે * હિંસા, જૂઠ આદિ કર્મચી આત્માને દૂર રાખે. નિદાનના ઉચ્છેદથી નિદાનીનો ઉચ્છેદ થાય તેમ બધાં કર્મના ક્ષયને ઇચ્છતો સાધુ પહેલાથી જ આશ્રવનો રોધ કરે. વળી હિંસાથી કે તેના થકી ઉત્પન્ન અશુભ કર્મો નકાદિ યાતના સ્થાનોમાં દુ:ખદાયી થાય છે, તથા સેંકડો, હજારો ભવે ન છૂટે તેવા વૈરાનુબંધ થાય છે, પરસ્પરથી મહાભય થાય છે, એમ માનીને મતિમાનું આમા પાપથી નિવá. પાઠાંતરથી વ્યાપારરહિત થયેલો કોઈનો ઘાત ન કરે, તેમ સાધુ પણ સાવધાનુષ્ઠાન રહિત હોવાથી જીવહિંસા છોડે. [494] મોક્ષ માર્ગે જનારો કે આત્મહિતગામી કે આપ્યું તે પ્રક્ષીણ દોષ, સર્વજ્ઞ, તેમણે કહેલા માર્ગે જનાર સાધુ જૂઠુ કે અયથાર્થ ન બોલે, સત્ય પણ જીવહિંસક ન બોલે, આવો મૃષાવાદ ત્યાગ તે સંપૂર્ણ ભાવસમાધિ કે નિવણ કહ્યું છે. સંસારીને સમાધિ ન્હાવું, ખાવું આદિ છે કે શબ્દાદિ વિષયથી છે, પણ તે અલપકાલીન હોવાથી દુ:ખ પ્રતિકાર માટે સંપૂર્ણ છે. તેથી મૃષાવાદાદિ વ્રતોનો અતિચાર સ્વયં ન કરે, ન કરાવે કે કરનારાને મન, વચન, કાયાથી અનુમોદે નહીં - હવે ઉત્તરગુણ કહે છે [495] ઉદ્ગમ, ઉત્પાદન, એષણા દોષરહિત શુદ્ધ આહાર પ્રાપ્ત થાય પછી સાધુ રાગ-દ્વેષ કરીને દૂષિત ન કરે. કહ્યું છે - હે જીવ! પૂર્વે ૪૨-દોષરૂપ ગહન સંકટમાં તું ન ફસાયો, ધે રાગ-દ્વેષથી આહાર કરીને ન ફસાઈશ. તેમાં પણ સગની મુખ્યતા કહે છે - કોઈ વખત ઉત્તમ આહાર મળે તો તેમાં મૂછ કે વૃદ્ધિ કરીને ના ખાઈશ તથા તેવો આહાર ન મળે તો ફરી-ફરી અભિલાષા કરતો નહીં, કેવલ સંયમયાત્રાર્થે જ આહાર વાપરજે. પ્રાયઃ શાસ્ત્રજ્ઞ પંડિત પણ વિશિષ્ટ આહાર મળતા આસક્ત થાય છે. તેથી જ અમૂર્ણિત અને અનાસક્ત એવા બે વિશેષણો કહ્યા છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ 1/10/-/493 થી 496 225 કહ્યું છે કે - જે પૂર્વે ભોગ ભોગવ્યા હોય, ગીતાર્થ અને ભાવિત હોય તો પણ સારા આહાર આદિમાં તે જલ્દી ક્ષોભ પામે છે. તથા સંયમમાં ધૈર્ય રાખે તે પૃતિમાનું તે અત્યંતર બાહ્ય પરિગ્રહથી મુક્ત હોય તથા વસ્ત્રપાનાદિ થકી પૂજનનો અર્થી ન હોય તથા સ્તુતિ, કીર્તિનો અભિલાષી ન થાય. કેમકે કીર્તિનો અર્થી ઉત્તમ ક્રિયા ન કરે. અધ્યયનનો ઉપસંહાર કરે છે [496] ઘરથી નીકળીને, દીક્ષા લઈને જીવિતપણાની ઇચ્છા ન રાખે, શરીરનો મોહ છોડી, નિપતિકમાં થઈ ચિકિત્સાદિ ન કરાવતો, નિદાન સહિત બને અને જીવન કે મરણને ન વાંછે. સાધુ સંસાર વલય અથવા કર્મબંધનથી મુક્ત થઈ સંયમાનુષ્ઠાન કરે. શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૦ “સમાધિ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૧ “માર્ગ” છે * ભૂમિકા : દશમું અધ્યયન કહ્યું, હવે અગિયારમું કહે છે - તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં સમાધિ કહી, તે જ્ઞાન-દર્શન-તપ-ચા»િxરૂપે વર્તે છે. ભાવમાર્ગ પણ તે જ છે, તે માર્ગ આ અદયયન વડે બતાવે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો કહેવા. તેમાં ઉપક્રમ અંતર્ગત આ અધિકાર છે. પ્રશસ્ત જ્ઞાનાદિ ભાવમાર્ગ છે, તેનું આચરણ અહીં કરવું, નામ નિપજ્ઞ નિક્ષેપે “મા” એ આ અધ્યયનનું નામ છે, તેનો નિક્ષેપો [નિ.૧૦૭ થી 111- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ છ ભેદે માર્ગ”નો નિફોપો થાય છે. તેમાં નામ, સ્થાપના છોડીને જ્ઞશરીર, ભથશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યમાર્ગ બતાવે છે . પાટીયાનો માર્ગ, જ્યાં કાદવાદિ કારણે પાટિયાં વડે જવાય છે, વેલ પકડીને જવાય તે લતામાર્ગ, હિંચકા વડે દુર્ગને ઓળંગે તે અંદોલ માર્ગ, એ રીતે વેગમાર્ગ - જેમ ચાદત લતાના આધારે વેઝનદી ઉતરી સામે કિનારે ગયો. રજુમાર્ગ-દોરડા વડે પર્વત ઓળંગે, યાનમાર્ગ, બિલમાર્ગ - ગુફામાંથી જવું, પાશમાર્ગ - વાઘરી ગોઠવે છે, કીલકમાર્ગ - મરુ ભૂમિમાં જવાય છે. અજમાર્ગ, પક્ષીમાર્ગ, છત્રમાર્ગ, જલમાર્ગ, આકાશમાર્ગ - X - X - ઇત્યાદિ બધાં જ માર્ગો દ્રવ્ય વિષયમાં જાણવા. ક્ષેત્રમાર્ગ . જે ગામ, નગર, પ્રદેશ, શાલિ આદિ ક્ષેત્રમાં થઈને નીકળે તે અથવા જે માર્ગ કે ક્ષેત્રમાં વર્ણન કરાય તે ક્ષેત્રમાર્ગ. કાળમાર્ગ - ક્ષેત્રમાર્ગ અનુસાર જ સમજવું. ભાવમાર્ગ - બે પ્રકારે - પ્રશસ્ત, અપશસ્ત. તેના પેટા ભેદો કહે છે - અપશસ્તના ત્રણ ભેદ - મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન. પ્રશસ્તના ત્રણ ભેદ - સખ્યણું દર્શન-જ્ઞાન-ચાત્રિ. આ પ્રશત-અપશતરૂપ ભાવમાર્ગનું નિર્ણય-ફળ કહેવું, તે આ છે * પ્રશસ્તનું ફળ સુગતિ છે અને અપશસ્તનું ફળ દુર્ગતિ છે. અહીં સુગતિના કળરૂપ પ્રશસ્ત માનો જ અધિકાર છે તેમાં અપ્રશસ્ત દુર્ગતિ કુળ માર્ગ અને તેના કતનેિ બતાવવા કહે છે - જેનું ફળ દુર્ગતિ છે, તેને કહેનારા તે દુર્ગતિ ફલવાદી, તેને કહેનારા 363 ભેદે છે, તેઓનું દુર્ગતિ ફલ માર્ગ ઉપદેશકવ આ રીતેમિથ્યાત્વથી હણાયેલી દષ્ટિથી તેઓ વિપરીત જીવાદિ તત્વોને માને છે, તેમની સંખ્યા આ પ્રમાણે જાણવી - કિયાવાદીના-૧૮, અક્રિયાવાદીના-૮૪, અજ્ઞાનીના-૬૭, વૈનયિકના-3ર એમ કુલ-૩૬૩, તેમનું સ્વરૂપ સમવસરણ અધ્યયનમાં કહીશું. હવે “માર્ગ”ના ભાંગા કહે છે - તે આ રીતે-૧-ક્ષેમમાર્ગ-ચોર, સિંહ, વાઘ આદિના ઉપદ્રવરહિતપણાથી તથા ક્ષેમરૂપ, સમભૂમિ તથા માર્ગમાં છાયા પુષ્પ ફળવાળા વૃક્ષો યુક્ત તથા જળના આશ્રયવાળો માર્ગ. ૨-ક્ષેમ તે ચોરહિત પણ અક્ષેમરૂપ [3/15 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૧/-/ભૂમિકા 223 228 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માર્ગમાં ઘણાં પત્થરના ટુકડા, પર્વત, નદી, કાંટા, ખાડા એવા સેંકડો વિદનોથી વિષમમાર્ગ. 3-અોમ તે ચોર આદિના ભયવાળો પણ ક્ષેમરૂપ એટલે સમભૂમિવાળો પત્થરના ટુકડાદિથી રહિત માર્ગ. ૪-ક્ષેમ નહીં, ક્ષેમરૂપ નહીં તે - સિંહ, વાઘ, ચોર આદિ દોષયુક્ત તથા ખાડા, પાષાણ, નીચી ઉંચી ભૂમિ આદિ દોષયુક્ત. એવી રીતે ભાવમાર્ગમાં પણ ચારે ભેદો યોજવા. જેમકે ૧-જ્ઞાનાદિયુક્ત દ્રવ્યલિંગયુક્ત સાધુ તે ક્ષેમ અને હોમરૂપ છે. ૨-ક્ષેમ પણ અમરૂપ. તે ભાવસાધુ પણ કારણે દ્રવ્યલિંગ રહિત હોય. ૩-નિદ્ભવ, ૪-ગૃહસ્થ કે પરતીર્થિક. એ રીતે આ પ્રક્રિયા વડે ચાર ભંગો માગદિમાં યોજવા. આદિના ગ્રહણથી સમાધિ આદિમાં બીજે પણ ચાર ભંગ યોજવા. હવે સમ્યકત્વ અને મિથ્યામાર્ગનું સ્વરૂપ બતાવવા કહે છે| [નિ.૧૧ર થી 115-] સખ્યણું જ્ઞાન દર્શન યાત્રિએ ગણ ભેદે પણ ભાવમાર્ગ છે. તીર્થકર ગણધર આદિ સમ્યગુદૃષ્ટિઓએ યથાવસ્થિત વસ્તુ તવ નિરપણાથી કહ્યો છે અને સમ્યમ્ આચરેલો છે. ચક પરિવ્રાજક આદિએ આચરેલો માગ મિથ્યાત્વ મા-અપ્રશસ્ત માર્ગ છે. તુ શબ્દ દુર્ગતિફળ નિબંધનથી વિશેષણાર્થે છે. - સ્વયુગના હોવા છતાં પાર્થસ્થાદિ છજીવનિકાયના હિંસકો કુમાર્ગ આશ્રિત છે, તે બતાવે છે– જે કોઈને જૈનધર્મ સ્પર્યો નથી, શીતલવિહારી છે, ઋદ્ધિ-રસ-સાતા ગૌરવથી ભારેકર્મી છે, આધાકમદિના ઉપભોગથી છજીવનિકાયની હિંસામાં રક્ત છે, બીજાને પમ તેવો જ અનુચીર્ણ મોક્ષમાર્ગ ઉપદેશે છે. કહે છે કે - શરીર ધર્મનું આધ સાધન છે. તેમા માની કાળ, સંઘયણાદિ નબળા હોવાથી આધાકમદિના ઉપભોગમાં દોષ નથી, તેઓ આવું કહે છે તેથી કુત્સિંગમા તીર્થિકો પણ તે માર્ગનો આશ્રય કરે છે. 7 શબ્દથી જૈન સાધુ પણ આવા ઉપદેશથી કુમાર્ગી થાય છે, તો અન્યતીર્થિક વિશે શું કહેવું? પ્રશસ્તશાસ્ત્ર પ્રીતિથી સન્માર્ગ બતાવવા કહે છે - બાહ્ય અત્યંતર 12 પ્રકારનો તપ અને 17 પ્રકારનો સંયમ જેમાં પાંચ આશ્રવથી વિરમણાદિ લક્ષણ છે, તેનાથી પ્રધાન તે તપ-સંયમ પ્રધાન તથા 18,000 શીલાંગ ગુણના ધારક જે સાચા સાધુ જીવ, અજીવાદિ લક્ષણ બતાવે છે. - કેવો? આ જગતના બધા જીવોને હિત કરનાર તેનું રક્ષણ કરનાર, તેમને સદુપદેશ દાનથી તે સન્માર્ગના સમ્યગુ માર્ગજ્ઞને અવિપરીતપણે કહ્યો છે. હવે સન્માર્ગના કાર્યક શબ્દોને બતાવતા કહે છે ૧-દેશથી વિવક્ષિત દેશમાં પહોંચાડે માટે તે “પંથ” છે. તે અહીં ભાવમાર્ગમાં સમ્યકત્વ પ્રાપ્તિરૂપ જાણવો. ૨-માર્ગ-પહેલાથી વિશુદ્ધ, વિશિષ્ટતર માર્ગ. તે અહીં સખ્યણું જ્ઞાન પ્રાપ્તિરૂપ જાણવો. 3-ન્યાય-નિશ્ચયથી લઈ જવું-વિશિષ્ટ સ્થાન પ્રાપ્તિ લાણ જેમાં છે તે ન્યાય. તે અહીં સમ્યક ચાત્રિ પ્રાપ્તિ લક્ષણરૂપ જાણવો. સપુરુષોનો આ ન્યાય છે કે સમ્યગદર્શન જ્ઞાન પ્રાપ્તિ બાદ તેના ફળરૂપ સમ્ય ચાત્રિનો યોગ થાય, તેથી ન્યાય શબ્દથી અહીં ચાત્રિ યોગ જાણવો. ૪-વિધિ-ક્રિયા કરવી - સમ્યક્ જ્ઞાનદર્શનની સાથે પ્રાપ્તિ. ૫-ધૃતિ-ધૈર્ય રાખવું. સમ્યગદર્શન હોય - ચાસ્ત્રિ હોય ત્યારે માષતુષ મુનિ આદિ માફક વિશિષ્ટ જ્ઞાનના અભાવે ધૈર્ય રાખવું. ૬-સુગતિ-સારી ગતિ, આ જ્ઞાનચારિત્રથી સુગતિ, જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ એ ન્યાય વડે સુગતિ શબ્દથી જ્ઞાન અને ક્રિયા લીધા. દર્શન, જ્ઞાન - 4 - માં સમાયેલ જાણવું. 9-હિત-પરમાથી મુક્તિની પ્રાપ્તિ કે તેનું કારણ, તેમાં સદર્શન જ્ઞાન ચાત્રિ જાણવા. અહીં સંપૂર્ણ સમ્યગ્દર્શનાદિથી મોક્ષમાર્ગવ છે છતાં છૂટા ભેગાનું વર્ણન કરાયું તે પ્રધાનપણું બતાવવા છે, તેમાં દોષ નથી. ૮-સુખસુખનો હેતુ હોવાથી, ઉપશમ શ્રેણિમાં અપૂર્વકરણ, અનિવૃત્તિ, બાદર અને સૂક્ષ્મ સંપરાયરૂપ ગણ ગુણસ્થાન છે. ૯-પચ્ચ-મોક્ષમાર્ગમાં હિતકારી. તે ક્ષાપક શ્રેણિમાં પૂર્વોક્ત ત્રણ ગુણસ્થાન છે. ૧૦-શ્રેય-ઉપશમ શ્રેણિની મસ્તકાવસ્થા-ઉપશાંત સર્વ મોહાવસ્થા. ૧૧નિવૃત્તિ-નિવૃત્તિનો હેતુ-ક્ષીણ મોહાવસ્થા, મોહનીયના નાશે અવશ્ય નિવૃત્તિ થાય. ૧૨-નિવણિ-ઘનઘાતિ ચાર કર્મના ક્ષયથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ. ૧3-શિવમોક્ષ પદ. તેના કરનાર શૈલેશી અવસ્થા ગમન. - આ પ્રમાણે મોક્ષમાર્ગીપણાથી કિંચિત્ ભેદથી ભેદ વર્ણવ્યા જો કે આ બધાં મોક્ષમાર્ગના એકાર્જિક પર્યાય શબ્દો છે. નામ નિષ્પન્ન નિક્ષેપો પૂરો થયો. હવે - x * સૂત્રને બતાવે છે. * સૂત્ર-૪૯૭ થી 1oo : મતિમાન માહણે કયો માર્ગ કહ્યો છે ? જે ઋજુ માને પામીને જીવ દુત્તર સંસાર પાર કરી જાય છે... હે ભિક્ષુ! શુદ્ધ, સર્વ દુઃખ વિમોક્ષ, અનુત્તર તે માગને જેમ આપ જાણતા હો તે હે મહામુનિ કહો...જે કોઈ દેવ કે મનુષ્ય પૂછે તો તેમને કો માર્ગ બતાવવો તે અમને કહો... જે કોઈ દેવ કે મનુષ્ય તમને પૂછે તો તેમને જે સંક્ષિપ્ત માર્ગ કહેવો જોઈએ, તે તમે મારી પાસેથી સાંભળો. * વિવેચન-૪૯૭ થી 500 : [49] સૂત્રચનાની વિચિત્રતા અને ત્રિકાળ વિષયપણાથી આ સૂત્ર પ્રશ્નકતને આશ્રીને બનેલું છે. તેથી જંબુસ્વામી સુધમસ્વામીને પૂછે છે . આ ત્રણ લોકમાં મોક્ષ પ્રાપ્તિ માટે સમર્થ કેવો માર્ગ ભગવંતે બતાવ્યો છે, જે ભગવંત ત્રણ લોક જીવોનો ઉદ્ધાર કરવામાં સમર્થ એકાંત હિતકારી. મા-હણ એમ ઉપદેશ પ્રવૃત્તિવાળા તીર્થકર છે. તેઓ લોકાલોક અંતર્ગતુ સૂમ વ્યવહિત વિપકૃષ્ટ ભૂત-ભાવિ-વર્તમાન પદાર્થ કહેનાર કેવળજ્ઞાન નામક મતિ જેની છે તેવા મતિમાનું. તેણે જે પ્રશસ્ત ભાવમાનિ યથાવવસ્થિત પદાર્થ સ્વરૂપની નિરૂપણથી સરળ. સામાન્ય વિશેષ નિત્ય અનિત્યાદિ સ્યાદ્વાદ ચુત એવા જ્ઞાન, Page #122 -------------------------------------------------------------------------- ________________ 1/11/-/497 થી 5oo 229 દર્શન, તપ, ચાસ્ત્રિાત્મક માર્ગને પામીને સંસાર ઉદરમાં વિવસ્વર્તી પ્રાણી સમગ્ર ભવસમુદ્ર જે તરવો અતિ દુસ્તર છે, કેમકે તેના પાર કરવાની સામગ્રી અતિ દુકર છે [તે તરી જાય છે] કહ્યું છે-મનુષ્ય જન્મ, આર્યન, - x - શ્રદ્ધા, સંયમ લોકમાં દુર્લભ છે. [498] જંબૂસ્વામી ફરી પૂછે છે - જે માર્ગ સત્વના હિત માટે સર્વ કહો, તે સંપૂર્ણ એકાંત કુટિલતા હિત છે, તેનાથી શ્રેષ્ઠ બીજો કોઈ માર્ગ નથી. તે શુદ્ધનિર્દોષ, પહેલા કે પછી જેનું ખંડન ન થાય તેવો સાવધ અનુષ્ઠાન રહિત *x * તથા ઘણાં ભવમાં એકઠા કરેલા દુઃખના કારણરૂપ કર્મોને મુકાવનાર એવા અનુત્તર, નિર્દોષ, સર્વ દુ:ખક્ષય કારણોને હે ભિક્ષ! જે રીતે તમે જાણતા હો તે રીતે તે સર્વજ્ઞ પ્રણિત માગી હે મહામુનિ ! તમે અમને કહો. | [499] જો કે અમને તો પશ્ચિયથી આપના અસાધારણ ગુણો જણાયા છે, તેથી તમારા વિશ્વાસથી માનીશું. પણ અમારે બીજાને આ માર્ગ કઈ રીતે કહેવો ? કેમકે કોઈ વખત અમને સુલભબોધિ અને સંસારથી ખેદ પામેલા સમ્યક્ માર્ગ પૂછે છે. તેઓ કોણ છે ? ચાર નિકાયના દેવો તથા મનુષ્યો. મુખ્યતાએ તેઓના પ્રશ્નો હોવાથી તેમને કહ્યા છે. તેઓ પૂછે તો અમારે કયો માર્ગ કહેવો ? તે તમે જેવું જાણો છો તેવું કહો. પિoo] આવું પૂછતા સુધમસ્વિામી કહે છે . જો તમને કદાચ કોઈ સંસારથી ખેદ પામેલા મનુષ્યો કે દેવતા સમ્યમ્ માર્ગ પૂછે, તો પૂછનારને હવે કહેવાનાર છે. જીવનિકાયનું સ્વરૂપ બતાવનાર, તેનું રક્ષણ કરનાર મા તેમને કહેવો. પરમાર્થમાર્ગ જે છે તે બીજાને સમજાવજો, તે હું કહું છું, તે તમે સાંભળો. પાઠાંતર મુજબ તેમને તમે આ માર્ગ કહેજો. વળી સુધમસ્વિામી માર્ગની શ્રદ્ધા વધારવા આ પ્રમાણે કહે છે• સૂત્ર-૫૦૧ થી 504 - કાશ્યપ ભગવંત મહાવીર દ્વારા પ્રવેદિત માર્ગ ઘણો કઠિન છે, જેને પામીને પૂર્વે સમુદ્ર વ્યાપારી માફક... અનેક આત્માઓ તર્યા છે, તરે છે, તરશે. તે સાંભળીને હું કહું છું, તે હે પ્રાણીઓ ! મારી પાસેથી સાંભળો...પૃથ્વી જીવ છે, તે પૃથફ પૃથફ છે, પાણી અને અનિજીવ છે, વાયુ જીવ પણ પૃથફ છે તથા વ્રણ, વૃક્ષા, બીજ પણ જીવ છે...તે સિવાય ત્રસ જીવ છે, એ રીતે છકાય કહ્યા છે, અવકાય આટલા જ છે, તેથી અતિરિક્ત કોઈ જીવકાર્ય નથી. * વિવેચન-૫૦૧ થી 504 : [51] હું તે અનુકમથી કહું છું, તે તમે સાંભળો અથવા અનુક્રમે સામગ્રી કે માર્ગ પ્રાપ્ત થાય છે, તે તમે સાંભળો. જેમકે - પહેલા ચાર કષાયનો ઉદય હોય તો સમ્યક ન થાય યાવતુ બાર કષાયોનો ક્ષય કે ઉપશમ થાય ત્યારે રાત્રિ પ્રાપ્ત થાય તથા ચાર અંગ પરમ દુર્લભ છે ઇત્યાદિ. કેવો માર્ગ? કાયર પુરુષના સંગ્રામ પ્રવેશ માફક દુર્લભ છે, મહાભયાનક 230 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે, તે માર્ણ મહાવીર સ્વામીએ કહ્યો છે, તે માર્ગ હું કહીશ, મારી બુદ્ધિથી કહેતો નથી. તે શુદ્ધ માર્ગ ગ્રહણ કરીને, સારો માર્ગ મળવાથી, પૂર્વે તે રીતે ચાલવાથી મહાપુરુષો દુરૂર સંસારને તર્યા છે. દષ્ટાંત કહે છે ખરીદ-વેચાણરૂપ વ્યવહાર કરતા વેપારી; વહાણમાં બેસી વિશેષ લાભ માટે કોઈ નગરે જવા વહાણ વડે દુસ્તર સમુદ્રને તરે છે. તેમ સાધુઓ પણ અનંત-એકાંતઅબાધ સુખની ઇચ્છાથી સમ્યક્ દર્શનાદિ માર્ગ વડે મોક્ષે જવા માટે દુર ભવ સમુદ્રને તરે છે. [502] જે માર્ગને પૂર્વે મહાપુરુષોએ આચરીને - x * ભૂત આદિ કાળમાં અનંતા જીવો સંપૂર્ણ કર્મ કચરો દૂર કરીને સંસારથી મુક્ત થયા છે - તર્યા છે, હાલમાં પણ સામગ્રી મેળવીને સંખ્યાતા જીવો મહાવિદેહમાં સર્વદા સિદ્ધિનો સદ્ભાવ હોવાથી તરી રહ્યા છે, ભાવિકાળમાં પણ અનંત કાળની અપેક્ષાએ અનંતા જીવો તરશે. આ પ્રમાણે ત્રણે કાળમાં પણ સંસારસમુદ્રને પાર ઉતારનાર, મોક્ષમાર્ગનું કારણ એવા પ્રશસ્ત ભાવમાર્ગને કેવળજ્ઞાન વડે તીર્થકરે ઉપદેશેલ છે, તે મેં સારી રીતે સાંભળી અવધારેલ છે, તે તમને સાંભળનારને કહીશ. સુધર્માસ્વામી જંબુસ્વામીને આશ્રીને બીજા પ્રાણીઓને પણ ઉપદેશ કહે છે - તે દશવિ છે - હે મનુષ્યો! ચાત્રિ માર્ગને હું કહું છું, તે અભિમુખ થઈને તમે સાંભળો. પરમાર્થ કથનમાં અતિ આદર ઉત્પન્ન કરવા માટે આ પ્રમાણે શરૂઆત કરે છે. [53] ચારિ માર્ગમાં પ્રાણાતિપાતવિરમણ મુખ્ય હોવાથી તથા તેના પરિજ્ઞાન માટે જીવ સ્વરૂપના નિરપણને માટે કહે છે - પૃથ્વી પોતે કે પૃથ્વી આશ્રિત જીવો, તે પૃવીજીવો, તે દરેક જુદા શરીરવાળા જાણવા. તથા પાણી અને અગ્નિ જીવો પણ જાણવા. બીજા વાયુ જીવો છે. એ રીતે ચાર મહાભૂત આશ્રિત પૃથક્ જીવો પ્રત્યેક શરીવાળા જપવા. આ પૃથ્વી, પાણી, તેઉ, વાયુ આશ્રિત જીવો જુદા જુદા શરીરવાળા છે. - હવે કહેવાનાર વનસ્પતિ જીવો સાધારણશરીરત્વથી જુદા શરીરવાળા નથી. * x - જે સૂક્ષમ વનસ્પતિકાય છે તે બધાં નિગોદરૂપ છે, સાધારણ શરીરી છે, બાદરમાં સાધારણ, અસાધારણ બે ભેદ છે. તેમાં પ્રત્યેક શરીરીમાં અસાધારણના કોઈક ભેદ દશવિ છે - દર્મવિરણાદિ તૃણ, આંબો અશોકાદિ વૃક્ષ, શાલિ ઘઉં આદિના બીજ, આ બધાં વનસ્પતિકાય જીવો જાણવા. આના વડે બૌદ્ધ આદિ મતોનું ખંડન કરેલું જાણવું. આ પૃથ્વી આદિ જીવોનું જીવત્વ પ્રસિદ્ધિ સ્વરૂપનું નિરૂપણ આચારાંગમાં પહેલા શઅપરિજ્ઞા નામક અધ્યયનમાં બતાવેલ હોવાથી અહીં જણાવતા નથી. | [54] છટ્ટા જીવનિકાયને બતાવે છે - પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ છે પાંચ એકેન્દ્રિય સૂમ, બાદર, પર્યાપ્ત, અપયત ભેદથી પ્રત્યેકના ચાર ભેદ છે. હવે ત્રસજીવ કહે છે, ત્રાસ પામે તે ત્રસ - બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયોવાળા Page #123 -------------------------------------------------------------------------- ________________ 1/11/-/501 થી 504 231 232 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જાણવા. તે અનુક્રમે કૃમિ, કીડી, ભમર, મનુષ્યાદિ છે. તેમાં બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળા પ્રત્યેકના પયંતિક, અપયતિક ભેદથી છ ભેદો થાય. પંચેન્દ્રિયના સંજ્ઞિ, અસંજ્ઞિ, પયતા, પિયક્તિા એ ચાર ભેદો છે. આ રીતે અનંતરોક્ત રીતે ચૌદ ભૂતપ્રામાભક જીવનિકાયો તીર્થકર, ગણધર આદિએ કહ્યા છે. આટલા ભેદે સંક્ષેપથી જીવરાશિ થાય છે. અંડજ, ઉદિભજ, સંસ્વદજ આદિ તેમાં સમાયેલા છે, તે સિવાય બીજી કોઈ જીવરાશિ અસ્તિત્વમાં નથી. હવે તેમાં શું કરવું તે કહે છે * સૂl-૫૦૫ થી 508 : પ્રતિમાનું સર્વ યુકિતઓથી જીવોનું પ્રતિલેખન કરે, બધાં જીવોને દુઃખ પિય છે, તેથી કોઈની હિંસા ન કરવી...જ્ઞાનીનું એ જ ઉત્તમ જ્ઞાન છે કે તે કોઈની હિંસા ન કરે. અહિંસા એ જ સિદ્ધાંત છે, એટલું માત્ર જાણે...ઉd, આધો, તિછ લોકમાં જે કોઈ ત્રણ સ્થાવર જીવ છે, તે બધાંની હિંસાથી વિરમે, કેમકે તેનાથી શાંતિમય નિવણ મળે છે...જિતેન્દ્રિય સર્વે દોષોનું નિરાકરણ કરી મન-વચન-કાયાથી જીવનપર્યત કોઈ જીવ સાથે વૈર ન કરે. * વિવેચન-૫૦૫ થી 508 :| (No5] સર્વે અનુકૂળ યુક્તિ કે સાધન વડે પૃથ્વી આદિ અવનિકાય સાધવા અથવા અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિકને છોડીને, ન્યાયી પક્ષને સ્વીકારી, અન્યાય પણાને તજીને અનુયુક્તિ વડે સવિવેકી સાધુ પૃથ્વી આદિ ઇવનિકાયને વિચારી જીવપણે સાધીને તથા સર્વે જીવો દુ:ખના દ્વેષી અને સુખના ઇચ્છુક છે માટે મતિમાનું કોઈપણ પ્રાણીને ન હશે. તેને સિદ્ધ કરનારી યુક્તિઓ સંપથી આ પ્રમાણે છે પૃથ્વી જીવરૂપ છે, પરવાળા-લવણ-પત્યર આદિ પૃથ્વી જીવો આપણા શરીરમાં વધતા હરસ માફક વૃદ્ધિ પામે છે તથા પાણિ પણ જીવ છે કેમકે જમીન ખોદતાં દેડકા મા તુર્ત નીકળે છે. તે રીતે અગ્નિ જીવ છે, બાળકની જેમ તેને યોગ્ય આહાર મળતા વૃદ્ધિ પામે છે. વાયુ પણ જીવ છે કેમકે ગાયની માફક કોઈની પ્રેરણા વિના નિયત તી6િ ગતિવાળો છે. વનસ્પતિ પણ જીવ છે. કેમકે તેમાં જન્મ, જરા, મરણ, રોગાદિનો સમુદિત સદ્ભાવ સ્ત્રીની માફક છે કેમકે કાપવાથી ઉગે છે. * x * સ્પર્શથી સંકોચાય છે, નિદ્રા લે છે, જાણે છે, આશ્રય લઈ વધે છે ઇત્યાદિથી વનસ્પતિનું ચૈતન્ય સિદ્ધ છે. બેઇન્દ્રિયાદિ કૃમિ વગેરેમાં સ્પષ્ટ ચૈતન્ય છે. સાધુ મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન એ નવ ભેદે તેને પીડાકારી ઉપમદનથી નિવર્તે. તેના સામર્થનમાં કહે છે– [506] જીવહિંસાથી અટકવું તે જીવ સ્વરૂપ અને તેના વઘથી થતાં કર્મબંધને જાણનારનું જ્ઞાન સચવે છે). * x * અહિંસાનો આદર જણાવતા કહે છે - દુ:ખનો હેપ અને સુખની ઇચ્છા બધાંને છે માટે પ્રાણિને હણે નહીં. જ્ઞાનીના ઘણાં જ્ઞાનનો આ જ સાર છે કે - જીવ હિંસાથી અટકવું. પરમાર્થથી તેને જ જ્ઞાન કહેવાય. જે પરપીડાથી નિવર્તે. કહ્યું છે કે - તે ભણવાથી શું ? “ભુસા જેવા કરોડ પદ ભણે, પણ એટલું ન સમજે કે બીજાને પીડા ન કરવી.” આ જ અહિંસા પ્રધાન આગમનો સંકેત કે ઉપદેશ છે કે આવો અહિંસા સિદ્ધાંત આટલો જ જાણે, તેથી વિશેષ પરિજ્ઞાનાર્થી શું ? આટલા જ જ્ઞાનથી મુમુક્ષુ પોતાના નિશ્ચિત કાર્યને પૂર્ણ કરે છે, માટે કોઈની હિંસા ન કરવી. હવે ક્ષેત્ર પ્રાણાતિપાત કહે છે– [50]] ઉો, નીચે કે તિછ જે કોઈ તેઉ, વાયુ, બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો છે તથા પૃથ્વી આદિ સ્થાવરો છે. ઘણું શું કહીએ ? બસ સ્થાવર સૂમ બાદર ભેટવાળા જીવોની હિંસાથી સર્વત્ર નિવૃત્તિ કરવી. પરમાર્થથી એ જ જ્ઞાતા છે જે સગાયા જીવ ક્ષા કરે. આ પ્રાણાતિપાત નિવૃત્તિ શાંતિનો હેતુ હોવાથી શાંતિરૂપ છે. કેમકે વિરતિવાથી બીજા જીવોને ભય થતો નથી. તેને પોતાને પણ વાતમાં કોઈથી ભય રહેતો નથી. નિવણિનું મુખ્ય કારણ હોવાથી પ્રાણાતિપાત નિવૃત્તિ એ નિર્વાણ છે. અથવા શાંતિ તે ઉપશાંતતા, નિવૃતિ તે નિર્વાણ. વિસતિવાનને આd રૌદ્ર ધ્યાનના અભાવથી ઉપશાંતિરૂપ નિવૃત્તિ રહે છે. [58] વળી ઇન્દ્રિયોને વશ કરે તે પ્રભુ - વચ્ચેન્દ્રિય છે, અથવા સંયમાવરક કર્મોને જીતીને મોક્ષમાર્ગ પાળે છે માટે પ્રભુ-સમર્થ છે. આવો “પ્રભુ” મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, યોગને દૂર કરીને કોઈ પ્રાણિ સાથે વેર-વિરોધ ન કરે, મનવચન-કાયાથી ચાવજીવ કોઈનો બગાડ ન કરીને વિરોધ ન કરે. હવે ઉત્તરગુણ કહે છે– * સૂત્ર-૫૦૯ થી 212 - સંવૃત્ત, મહાપજ્ઞ અને વીર સાધુ ગૃહસ્થ આપેલ એષણીય આહારથી વિચરે, અનેaણીય વજી, નિત્ય એષણ સમિતિ પાળે...જીવોનો આરંભ કરી, સાધુના ઉદ્દેશથી બનાવેલ અણ-પાણી સુસંયતી ગ્રહણ ન કરે. ભૂતકમનું સેવન ન કરે, એ સંયમી સાધુનો ધર્મ છે, જ્યાં કિંચિત પણ આશંકા થાય, તે સવા અકલાનીય છે...શ્રાવકના નિવાસસ્થાન ગામ કે નગરમાં હોય છે, ત્યાં રહેલ આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ જીવહિંસા કરનારની અનુમોદના ન કરે. * વિવેચન-૫૦૯ થી 212 - [59] આશ્રવનો રોઘ અને ઇન્દ્રિય નિરોધ વડે સંવૃત તે ભિક્ષુ. જેની મોટી પ્રજ્ઞા છે. તે મહાપ્રજ્ઞ-ઘણી બુદ્ધિવાળો છે. એ રીતે જીવ, અજીવ પદાર્થની જાણકારી બતાવી. ધીર-ભૂખ, તૃષાદિ પરીષહથી ક્ષોભિત ન થાય, તે બતાવે છે. - આહાર, ઉપધિ, શય્યાદિ તેના માલિક કે તેની આજ્ઞાથી મળે તે પણીય ગ્રહણ કરે. એષણા વડે ગવેષણા, ગ્રહણ એષણા, ગ્રામૈષણા ત્રણેમાં સમિત, તે સાધુ નિત્ય એષણા સમિત બની અનેષણીયનો ત્યાગ કરી, સંયમ પાલન કરે. ઉપલક્ષણથી અહીં ઇર્યા આદિ સમિતિ વડે સમિત એમ સમજવું. Page #124 -------------------------------------------------------------------------- ________________ 1/11/-/509 થી 512 233 234 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [51] અનેષણયને છોડવા માટે કહે છે - પૂર્વે હતા, હાલ છે, પછી રહેશે તે ભૂત અર્થાતુ પ્રાણીનો સંરમ-સમારંભ-આરંભ કરીને તે સાધુ માટે કરાયેલ આહાર, ઉપકરણાદિ આધાકર્મ દોષથી દૂષિત હોવાથી તે સુસંયત સાધુ એવા અa, પાણી ના વાપરે, ન લે. એ રીતે તેણે માર્ગની અનુપાલના કરી કહેવાય. [511] આધાકમદિ અવિશુદ્ધ કોટિના એક કણસી મિશ્ર તે પૂતિકર્મ એવો આહાર ન વાપરે. આવો અનંતરોક્ત ધર્મ કયા છે. સમ્યક્ સંયમીનો આ જ કલ્પ છે કે તે અશુદ્ધ આહારાદિ પરિહરે, વળી જો શુદ્ધ હોવા છતાં અશુદ્ધત્વની શંકા થાય તો આહારાદિ કંઈપણ દોષિત સમજી ન વાપરે. [512) વળી ધર્મશ્રદ્ધાવાળાના ગામ, નગર, ખેટ, કર્બટ આદિમાં સ્થાનો હોય છે, તે સ્થાનને આશ્રીને કોઈ ધર્મોપદેશથી કદાચ ધર્મશ્રદ્ધાથી, ધર્મ બુદ્ધિ જીવહિંસાકારી ક્રિયા * કૂવો, તળાવ ખોદાવવા આદિ કરે, તે સમયે તે ક્રિયા કરનાર સાધુને પૂછે કે ન પૂછે - આમાં ધર્મ છે કે નહીં? તો પણ તેની શરમથી કે ભયથી તે જીવહિંસાની અનુમોદના ન કરે. કઈ રીતે ? મન-વચન-કાયાથી ગુપ્ત આત્મગુપ્ત તથા જિતેન્દ્રિય સાવધ કર્મ ન અનુમોદે. સાવધ અનુષ્ઠાનની અનુમતિને તજવા માટે કહે છે કે * સૂત્ર-૫૧૩ થી પ૧૬ - તેના સમારંભ યુકત વચન સાંભળી સાધુ પુણય છે એમ ન કહે તથા પણ નથી એમ કહેવું મહાભયનું કારણ છે...દાનને માટે જે બસ અને સ્થાવર પાણી હણાય છે, તેના સંરક્ષણ માટે “પુણ્ય થાય છેએમ ન કહે...જેને આપવા માટે તેવા આ પાન બનાવાયા છે તેના લાભમાં અંતરાય થાય, માટે પુન્ય નથી એમ પણ ન કહે...જે આ દાનને પ્રશંસો છે, તે પ્રાણિવધને ઇચ્છે છે, પ્રતિષેધ કરે છે, તે તેમની વૃત્તિને છેદે છે. * વિવેચન-૫૧૩ થી 516 : [513] કોઈ રાજાએ કૂવો ખોદાવતા, દાનશાળા કરતી વખતે સાધુને પૂછે કે * આ કાર્યમાં મને પુન્ય થશે કે નહીં? આ વચન સાંભળીને તેમાં પુન્ય છે કે નથી તે બંને વચન મહાભયકારી જાણી અનુમોદે નહીં. [514] શા માટે ન અનુમોદે ? અન્ન-પાનાદાન માટે આહાર કે પાણી માટે રાંધણક્રિયા અને કૂવો ખોદાવવો પડે. તેમાં બસ-સ્થાવર જીવો હણાય. તેની રક્ષા માટે આત્મગુપ્ત, જિતેન્દ્રિય સાધુ તેમાં ‘પુણ્ય' ન કહે. | [515] તેમાં “પુન્ય નથી” તેમ પણ ન કહે. ધર્મબુદ્ધિથી જીવહિંસા થકી જે પ્રાપ્તિ માટે અન્ન-પાનાદિ તૈયાર થતા હોય, તેના નિષેધથી તે આહારપાનના અર્થીને વિન થાય, તેના અભાવે તેઓ પીડાય, તેથી કૂવો ખોદવો, દાનશાળા કરવી તેમાં પુન્ય નથી એમ ન બોલે. [516] ઉક્ત વાતને સંક્ષેપમાં જણાવતા કહે છે - પાણીની પરબ કે દાનશાળા ઘણાં પ્રાણીને ઉપકારી છે, તેમ માની પ્રશંસે છે, તે પરમાર્થ ના જાણનારા, તે પ્રશંસા દ્વારા ઘણાં પ્રાણિના ઘાતને અનુમોદે છે. કેમકે તે દાન જીવહિંસા વિના ન થાય. જેઓ પોતાને સૂક્ષ્મ બુદ્ધિવાળા માને છે. આગમના સદ્ભાવથી અજ્ઞાન છે અને નિષેધે છે, તે પણ અગીતાર્થ છે, કેમકે તેઓ પ્રાણીની આજીવિકાને છેદે છે. તો રાજાદિ કોઈ ઉક્ત કાર્યમાં પુન્ય છે ? તેમ પૂછે તો શું કરવું ? * સૂત્ર-૫૧૭ થી 20 : દાનમાં પુણ્ય છે કે નથી, આ બંનેમાંથી કંઈ ન કહે તે કમશ્રવ રોકીને નિવણિ પ્રાપ્ત કરે છે...જેમ નક્ષત્રોમાં ચંદ્રમાં પ્રધાન છે, તેમ ગતિમાં નિવણિ શ્રેષ્ઠ છે. તેથી દાંત અને જિતેન્દ્રિય બની મૂર્તિ સદા નિવણને સાધે...સંસાર પ્રવાહમાં વહેતા, સ્વકમથી કષ્ટ પામતા પાણી માટે ભગવંતે મોક્ષરૂપ દ્વીપ કહ્યો છે, તત્વજ્ઞ તેનાથી જ મોક્ષ પામે... આત્મગુપ્ત, દાંત, છિvયોત, અનાવ છે,. તે શુદ્ધ, પતિપૂર્ણ, અનુપમ ધર્મનું કથન કરે છે. * વિવેચન-પ૧૭ પર૦ - [51] જો પુન્ય છે એમ કહે તો સૂક્ષ્મ બાદર અનંત જીવોનો હંમેશા પ્રાણા ત્યાગ થાય, થોડા પ્રાણીને અલાકાળ સંતોષ થાય, માટે તેમ ન કહેવું. પુન્ય નથી તેમ કહે તો નિષેધથી તેમના અર્થીને અંતરાય થાય તેથી સાધુઓ પુન્ય છે કે નહીં તે ન બોલે. પણ પૂછે ત્યારે મૌન રહે. આગ્રહ કરે તો કહે કે અમને ૪૨-દોષ રહિત આહાર કર્ભે, માટે આમાં કંઈ કહેવાનો અમારો અધિકાર નથી. કહ્યું છે કે * જળ સ્થાનમાં શીતળ, નિર્મળ પાણી પીવાથી તૃષા છીપાતા જીવો આનંદ પામે છે, પાણી સૂકાય ત્યારે સૂર્યના તાપથી કાદવમાં અનંતા જીવો નાશ પામે છે માટે સાધુ કૂવા આદિ કાર્યમાં મૌન રહે. કંઈપણ બોલતા કર્મો બંધાય, તેથી મૌન સેવે અથવા અનવધ વચન બોલીને કર્મજ રોકી મોક્ષને પામે. [518] પરલોકના અર્થી બુદ્ધોને જે નિવૃત્તિ-નિવણિ છે તે તથા તે બુદ્ધિ નિવણવાદીપણાથી પ્રધાન છે, તે દેહાંતથી કહે છે - જેમ નક્ષત્રોના સૌમ્ય પ્રકાશથી ચંદ્રમાં અધિક છે તેમ પરલોકાર્પી બુદ્ધો મધ્ય વર્ગ કે ચકીની ઋદ્ધિ છોડીને સંપૂર્ણ કર્મક્ષયરૂપ નિવણને માટે પ્રવૃત છે, તે જ પ્રધાન છે, બીજા નહીં. અથવા નાગોમાં ચંદ્રના પ્રધાન ભાવ માફક લોકમાં નિવણિ પરમ પ્રઘાન છે, તેમ પંડિતો કહે છે. નિવણિ મુખ્ય હોવાથી સર્વકાળ તેમાં પ્રયત્નવાનું સાધુ ઇન્દ્રિય-મનનું દમન કરવાથી દાંત સાધુ સર્વ ક્રિયા નિર્વાણાર્થે કરે. [519] સંસાર સાગરના મોત એવા મિથ્યાવ, કપાય, પ્રમાદાદિથી તેની તફ લઈ જતાં તથા સ્વકમોંદયથી અશરણ થઈ પીડાતા જીવોને પહિતમાં રોકાંત કો, અકારણ વત્સલ તીર્થકર કે ગણધરાદિએ તેને આશ્રયરૂપ દ્વીપ (જેવો ધમ) કહે છે. જેમ સમુદ્રમાં પડેલ પ્રાણીને પાણીને વમળમાં અથડાતા વિશ્રામ હેતુ થાય તેમ * x- સમ્યગદર્શનાદિ સંસાર ભ્રમણમાં વિશ્રામને માટે - x * કહેલ છે. એમ કરીને સંસાર ભ્રમણથી અટકવારૂપ સમ્યગદર્શનાદિથી મોક્ષ પ્રાપ્તિ તત્વોએ કહી છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ 236 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ 1/11/-/517 થી 220 235 [50] તે આશાસદ્વીપ કેવો છે? અથવા કઈ રીતે તે કહ્યો છે? તે બતાવે છે : મન, વચન, કાયાથી ગુપ્ત એવો તે આત્મગુપ્ત સર્વકાલ ઇન્દ્રિય-મનને દમવાથી દાંત, વચ્ચેન્દ્રિય કે ધર્મધ્યાનધ્યાયી, સંસારના શ્રોતને તોડનાર છે, સ્પષ્ટતા કહેતા - પ્રાણાતિપાતાદિ કર્મ પ્રવેશદ્વારરૂપ આશ્રવ જેમાંથી નીકળી ગયો છે તે નિરાશ્રવ એવો તે સમસ્ત દોષરહિત ધર્મ કહે છે. તે ધર્મ પ્રતિપૂર્ણ, મોક્ષગમન હેતુ, અદ્વિતીય છે. એવા ધર્મથી વિમુખ જીવોના દોષો કહે છે• સૂત્ર-પર૧ થી 524 : પ્રવકત શુદ્ધ ધર્મથી અજ્ઞાન, અબુદ્ધ હોવા છતાં પોતાને બુદ્ધ માનનાર અમે બુદ્ધ છીએ એમ માનતા સમાધિથી દૂર છે...તેઓ બીજ, સચિત્ત જળ, ઔશિક આહાર ભોગવીને ધ્યાન કરે છે, તે આખેદજ્ઞ, અસમાહિત છે...જેમ ઢક, કંક, કુ, મણ અને શિખી માછલી શોધવા ધ્યાન કરે છે, તેમ તેઓને ધ્યાન કલુષ અને અધમ છે...એ રીતે મિથ્યાર્દષ્ટિ, અનાર્ય શ્રમણ વિષયેચ્છાનું ધ્યાન કરે છે, તે કલુષ-આધમ છે. * વિવેચન-પર૧ થી 524 : [21] આવા શુદ્ધ, પરિપૂર્ણ ધર્મને ન જાણનારા તે અવિવેકી, અમે જ ધર્મતવ જાણીએ છીએ એમ માનનાર પંડિતમાની સખ્યણ દર્શન નામક ભાવસમાધિથી અતિ દૂર રહે છે. તે બધાં પરતીર્થિકો જાણવા. - તેઓ ભાવસમાધિથી કેમ દૂર રહે છે ? તે કહે છે [522] તે શાક્યાદિ શ્રમણો જીવ-જીવ ન જાણવાથી શાલિ, ઘઉં આદિ બીજ, સયિત જળ, તેમને ઉદ્દેશીને તેમના ભક્તોએ બનાવેલ આહારાદિ, તે બધું જ વિવેકરહિતપણે લઈ, વાપરી ફરી સાતા-ઋદ્ધિ-રસગારવમાં આસક્ત મનથી સંઘભોજનાદિ ક્રિયા વડે, તેની પ્રાપ્તિ માટે આd ધ્યાન કરે છે. આ લોકના સુખેચ્છ તે દાસી, દાસ, ધન, ધાન્ય આદિ પરિગ્રહવાળા હોવાથી ધમયાન થતું નથી. કહ્યું છે કે - ગામ, ખેતર, ગૃહ આદિ, ગાયો, દાસનો જેને પરિગ્રહ હોય, તેને શુભધ્યાના ક્યાંથી હોય ? તથા મોહનું ઘર, ધીરજનો નાશ, શાંતિનો નાશક, વ્યાફોપનો મિત્ર, અહંકારનું ઘર, પાપનો વાસ, દુ:ખનો ઉત્પાદક, સુખનો નાશક, ધ્યાનનો શત્રુ એવો પરિગ્રહ પ્રાજ્ઞને પણ કલેશ, નાશ માટે થાય. તેથી આ રીતે સંધવા-રંધાવાની ક્રિયામાં પ્રવૃત્ત, તેમાં જ લક્ષણ રાખનારને શુભધ્યાન કઈ રીતે સંભવે ? વળી તે અન્યતીચિંકો ધર્મ-અધર્મનો વિવેક કરવામાં અનિપુણ છે. તે શાક્ય સાધુઓ મનોજ્ઞ આહાર, વસતિ, શય્યા, આસન આદિ સગના કારણ છતાં તેને શુભ ધ્યાનમાં ઉપયોગી માને છે. કહ્યું છે કે - “ઉત્તમ ભોજન ખાઈને” ઇત્યાદિ તથા માંસને કલિંક એમ કહીને સંજ્ઞાંતર કરી નિદોંષ માને છે. બુદ્ધસંઘાદિ નિમિત્ત આરંભને નિર્દોષ માને છે. તેઓ કહે છે કે - માંસ ખાવાનું છોડીને કલ્કિક નામ આપી માંસ ખાય છે, બીજા નામે આરંભ કરે છે, તેઓ જ્ઞાની છે, આમ નામ બદલતા નિર્દોષ ન થાય. જેમ તાપને શીતનું નામ આપવાથી તેનો ગુણ ન બદલાય. * * * આ પ્રમાણે બીજા કપિલ આદિનો પ્રગટ કે ગુપ્ત ભાવ એમ નામ આપી જૈનોએ કહેલ વિનાશ, ઉત્પાદનનું નૈપુણ્ય સિદ્ધ કર્યું. આ રીતે તે બિચારા મનોજ્ઞ, ઉદ્દિષ્ટ ભોજન અને પરિગ્રહ વડે આdધ્યાનમાં પીડાતા મોક્ષમાગરૂપ ભાવ સમાધિથી દૂર રહે છે. [53] જેમ તેઓ રસ, સાતા ગારવણી આર્તધ્યાની થાય છે તે દષ્ટાંત વડે કહે છે -જેમ ઢંક, કંક આદિ પક્ષીઓ જળાશયનો આશ્રય કરી માંસ માટે માછલા શોધે છે, તેમ આd, રૌદ્ર ધ્યાનરૂપ ધ્યાનથી તેઓ અત્યંત કલુષિત, અઘમ થાય છે. [524] ઉકત દેટાંત મુજબ - x* મિસ્યાદૃષ્ટિ એવા શાક્ય આદિ અનાર્યકમ કરીને આરંભ, પરિગ્રહપણાથી અનાર્ય બનીને શબ્દાદિ વિષયની પ્રાપ્તિના ધ્યાનમાં કુષ, અધમ થાય છે. * સૂત્ર-૫૫ થી 528 : આ જગતમાં કેટલાંક દુમતિ શુદ્ધ માર્ગ વિરાધીને ઉન્માર્ગે જઈ દુ:ખી થઈ, મરણની ઇચ્છા કરે છે...જેમ જન્માંધ પરષ છિદ્રવાળી નાવમાં બેસી નદી પર કરવા ઈચ્છે તો પણ મામિાં જ ડૂબી જાય છે. તે પ્રમાણે મિયાદેષ્ટિ, અનાર્ય શ્રમણ આશ્રવ સેવીને આગમી ભવે મહાભય પામે છે... ભગવત મહાવીર દ્વારા પ્રવેદિત આ ધર્મ પામીને મુનિ ઘોર સંસારને તરે, આત્મભાવે વિચરે. * વિવેચન-૫૨૫ થી 528 : [55] નિર્દોષ એવા સભ્ય દર્શનાદિ મોક્ષમાર્ગને કુમાર્ગ પ્રરૂપણા થકી દૂષિત કરીને આ સંસારમાં મોક્ષમાર્ગ બતાવવાને શાક્ય આદિ સ્વ-મતના રાગથી મહામોહથી આકુળ અંતરાત્માને દુષ્ટ પાપ ઉપાદાન મતિવાળા તે દુષ્ટ મતિઓ થઈ સંસાર અવતરણરૂપ ઉમામાં પ્રવૃત્ત થઈ આઠ પ્રકારના કર્મો અથવા અશાતા ઉદયરૂપ દુ:ખના ઘાત માટે સન્માર્ગ વિરાધીને ઉન્માર્ગ ગમનને શોધે છે. અર્થાત્ દુ:ખથી. મરવાના સેંકડો બહાનાં શોધે છે. [પ૨૬] શાક્યાદિ શ્રમણને થનારા દુ:ખને દષ્ટાંતથી જણાવે છે - જેમ કોઈ જમાંધ સો છિદ્રવાળી નાવમાં બેસી પાર જવા ઇચ્છે છે, પણ છિદ્રને કારણે પાર પહોંચતો નથી, જલ મધ્યે જ ડૂબે છે. | [52] ઉક્ત દૃષ્ટાંત મુજબ - શાક્યાદિ શ્રમણો, મિથ્યાદેષ્ટિ, અનાર્યો કમશ્રિવરૂપ ભાવસોતને પામીને પુનઃ પુનઃ સંસામાં ભમીને નાક આદિના દુઃખને પામે છે. તેમને છિદ્રવાળી નાવમાં રહેલાની માફક સંસાર સમુદ્રથી પાર ઉતરવું શક્ય નથી. [પ૨૮] શાક્યાદિ શ્રમણો મિથ્યાદૃષ્ટિ, અનાર્યો સંપૂર્ણ સોતથી યુકત, ભાવિમાં મહાભય નિરકાદિ ગામી) હોય છે, તેથી તેમને બતાવે છે કે - આ પ્રત્યક્ષ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૧/-/પ૨૫ થી 528 233 નિકટવર્તી અને હવે પછી કહેવાનાર, સર્વલોક પ્રગટ અને દુર્ગતિના નિષેધથી શોભનગતિને ધારણ કરનારો શ્રુત-ચાસ્ત્રિ નામક ધર્મ ન પાળવાથી શાક્યાદિ ધર્મને પાળનારા મહાભય [રૂપ ગતિમાં જનારા થાય છે. પણ શ્રી વર્ધમાનસ્વામીએ કહેલ ધર્મને ગ્રહણ કરીને સંસાર પર્યટન સ્વભાવ ભાવસોતને તરી જાય છે. આ જ વાત વિશેષથી કહે છે - દુરતપણાથી મહાભયાનક છે. તેમાં રહેલા જીવો ગર્ભથી ગર્ભ, જમથી જન્મ, મરણથી મરણ, દુ:ખથી દુ:ખ એ પ્રમાણે ભ્રમણ કરતા અનંતકાળ રહે છે. પણ જેઓ કાશ્યપ (ભગવંત મહાવીર] પ્રણીત ધર્મ આદરીને પોતાના આત્માનું નક આદિથી રક્ષણ કરે છે, તે * x * સંયમાનુષ્ઠાયી બને છે, પાછલી અડધી ગાથાના પાઠાંતર મુજબ * ઉત્તમ સાધુ પ્લાન સાધુની વૈયાવચ્ચ કરી તેમને સમાધિ ઉપજાવે છે અથવા રોગરહિત કરે છે. સંયમ અનુષ્ઠાનમાં કઈ રીતે રહે તે કહે છે• સૂત્ર-પ૨૯ થી પ૩ર : તે ઇન્દ્રિય વિષયોથી નિવૃત્ત થઈ, સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય સમજી સંયમમાં પરાક્રમ કરતાં વિચરે... વિવેકી મૂર્તિ અતિમાન અને માયાને જાણીને, તેનો ત્યાગ કરી નિર્વાણનું સંધન કરે...સાધુધર્મનું સંધાન કરે, પાધર્મનો ત્યાગ કરે, તપમાં વીર્ય ફોરવે, ક્રોધ-માન ન કરે... જેમ ઘણીઓનો આધાર પૃની છે, તેમ થયેલા કે થનાર તીર્થકરોનો આધાર શાંતિ છે. * વિવેચન-પર૯ થી 232 - [પર૯] શબ્દાદિ વિષયોથી વિરત સાધુ મનોજ્ઞમાં સંગ કે અમનોજ્ઞમાં હેષ કરે તેવા પણ કેટલાંક છે. તેઓ પૃથ્વી પર સંસાર ઉદરમાં જીવિતના ઇચ્છુક જે જીવો છે કે જે દુ:ખના દ્વેષી છે, તેમને આત્મા સમાન જાણી, દુ:ખ ન આપતાં તેમના રક્ષણ માટે પ્રયત્ન કરતાં સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે– [30] સંયમમાં વિદનકારી કારણોને દૂર કરવા કહે છે - ચારિને અતિક્રમી જે અતિમાન કરે છે, કારથી અહીં ક્રોધ પણ લેવો, તેમજ અતિ માયા અને બીજા 2 થી લોભ સમજવો. આ કષાયોને સંયમના શત્રુ જાણી વિવેકી સાધુ આ બધાં સંસારના કારણભૂત કષાયોને તજીને નિવણિનું લક્ષ્ય રાખે. કષાયસમૂહ વિધમાન હોય તો સંયમમાં સમ્યક સફળતા ન થાય, કહ્યું છે કે . શ્રામાણ્ય પાળતા જેના કષાયો ઉકટ હોય, તેનું શ્રામય શેરડીના પુષ્પ જેમ નિકુલ છે, તે નિષ્ફળતાથી મોક્ષ સંભવતો નથી. તથા સંસારથી પલાયન ન થાઉં તે માટે રાગાદિ શત્રુ મારામાં રહેલા છે, આ જગત્ તૃષ્ણા બંધનથી બંધાયેલ છે તે કેમ જોતો નથી? હે મૃત્યુ! મને વાળમાં વૃદ્ધાવસ્થા મૂકીને શા માટે ગ્રહણ કરે છે? એવા આદર સિવાય પણ શું 238 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હું તારી સાથે નહીં આવું? ઇત્યાદિ. આ પ્રમાણે કષાયનો ત્યાગ કરીને એકસરખા પ્રશસ્ત ભાવમાં જોડીને નિવણિને સાધવું એ જ ઉત્તમ છે - વળી - [31] સાધુનો ક્ષાંતિ આદિ દશવિધ ધર્મ કે સમ્યગદર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ નામક ધર્મ તેની વૃદ્ધિ પમાડે. તે આ પ્રમાણે - પ્રતિક્ષણ અપૂર્વ જ્ઞાન ગ્રહણથી જ્ઞાનની તથા શંકાદિ દોષ ત્યાગીને સમ્યક્ જીવાદિ પદાથોને જાણીને સમ્યગ્દર્શનની વૃદ્ધિ કરી અખલિતપણે મૂળગુણ ઉત્તગુણ સંપૂર્ણ પાળીને, રોજ-રોજ નવા અભિગ્રહ ગ્રહણ કરીને ચારિત્રની વૃદ્ધિ પમાડે. પાઠાંતર મુજબ પૂર્વોક્ત વિશેષણથી વિશિષ્ટ સાધુધર્મની મોક્ષમાર્ગવથી શ્રદ્ધા કરે - નિશંકતાથી, ગ્રહણ કરે. સ્ત્ર શબ્દથી સમ્યગ પાલન કરે. તથા પાપ ઉપાદાન કારણથી જીવહિંસાદિ પ્રવૃત્તિ છોડે. તથા યથાશક્તિ તપમાં પરાક્રમ કરે તે ઉપધાન વીર્યવાળો ભિક્ષ ક્રોધ, માનને ન વધારે. [532] હવે આવા ભાવમાગને વર્ધમાન સ્વામીએ જ કહ્યો છે કે બીજાએ પણ કહ્યો છે - તે જણાવે છે - અતીત કાળે થયેલા અનંતા તીર્થકરો, એ બધાંએ આવો ભાવમાર્ગ કહેલો છે, તથા ભાવિમાં અનંતકાળે અનંત તીર્થકરો થશે તે પણ આવો જ ભાવમાર્ણ કહેશે. 5 શબદથી વર્તમાનકાળના સંખ્યાત તીર્થકર લેવા. તે બધાંએ માત્ર ઉપદેશ નથી આપ્યો પણ તેમ આચર્યો પણ છે, તે દશર્વિ છે શમન એટલે શાંતિ, તે જ ભાવમાર્ગ - અતીત, અનામત, વર્તમાનકાળના તીર્થકરોનો આધાર - x છે, અથવા શાંતિ એટલે મોક્ષ છે તેનો આધાર છે. તેની પ્રાપ્તિ ભાવમાર્ગ સિવાય થતી નથી, તેથી તે બઘાંએ પણ આ ભાવમાર્ગ કહ્યો છે અને આચર્યો છે તેમ જાણવું. શાંતિ પ્રતિષ્ઠાનવમાં દટાંત કહે છે - જીવો સ્થાવર, જંગમ બે ભેદે છે. તે જીવો જેમ જગત્માં ત્રણ લોકમાં રહે છે, તેમ આ સર્વે તીર્થકરોનું સ્થાન શાંતિ છે. ભાવમાર્ગ સ્વીકારી સાધુ શું કરે?— * સૂત્ર-પ૩૩,૫૩૪ : વતસંપન્ન મુનિને અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ આવે ત્યારે જેમ વાયુથી મહાગિરિ ન કરે, તેમ સાધુ પણ વિચલિત ન થાય. તે સંવૃત્ત, મહાયજ્ઞ, ધીર, આપેલ આહારની એષણા કરે, નિવૃત્ત થઈ કાળની આકાંક્ષા કરે એમ કેવલીનો મત છે. તેમ હું કહું છું.. * વિવેચન-પ૩૩,૫૩૪ : [33] ભાવમાર્ગ સ્વીકાર્યા પછી સાધુ વ્રતધારી થઈ, વિવિધ નાના-મોટા પરીષહ-ઉપસર્ગોથી કંટાળે નહીં. સાધુ તેને સંસારનો સ્વભાવ સમજી, કમનિર્જરાને જાણતો અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શીથી હણાય નહીં, સંયમ અનુષ્ઠાનથી જરા પણ વિચલિત ન થાય. કોની માફક? મહાવાયુથી મેરુ ચલિત ન થાય તેમ. અભ્યાસથી પરીષહ-ઉપસર્ગનો જય કરે. અભ્યાસથી જ દુકર સુકર થાય છે. દષ્ટાંત છે કોઈ ગોપાલ તુરંતના જન્મેલા વાછરડાને ઉંચકીને ગાય પાસે Page #127 -------------------------------------------------------------------------- ________________ 1/11/-/533,334 239 xo સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મૂકે એ ક્રમથી રોજ મોટા થતાં વાછરડાને ઉંચકતો અભ્યાસ થવાથી બે કે ત્રણ વર્ષના વાછરડાને પણ ઉંચકી શકે છે, તેમ સાધુ પણ ધીમે ધીમે અભ્યાસથી પરીષહ ઉપસર્ગ પર વિજય મેળવે. [34] હવે અધ્યયનના ઉપસંહાર માટે કહે છે - તે સાધુ આ રીતે આશ્રવદ્વારથી સંવૃત થઈને મોટી પ્રજ્ઞાવાળો - સમ્યગ્દર્શન, જ્ઞાનવાળો, બુદ્ધિ વડે રાજતો તે ધીર કે પરીષહ-ઉપસર્ગ વડે ક્ષોભિત ન થતો એવો થઈને, બીજાએ આપેલ આહારથી નિર્વાહ કરે, ગણે એષણાથી યુકત થઈ સંયમ પાળે તથા નિવૃત્ત થઈ * કપાય ઉપશમથી શીતીભૂત થઈ મૃત્યુ કાળની આકાંક્ષા કરે. એ પ્રમાણે મેં જે કહ્યું તે સર્વજ્ઞ તીર્થકરનો મત છે. આ પ્રમાણે જંબસ્વામીને તેમ જે માર્ગ તેં મને પૂછ્યો, તે મેં મારી ઇચ્છાથી - બુદ્ધિથી કહ્યો નથી, પણ તે કેવલીનું વચન છે, તેમ માની ગ્રહણ કરવું. શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૧ “મા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આગમસટીકઅનુવાદ ભાગ-૩ પૂર્ણ સૂત્રકૃતાંગ-2 આગમ-બીજું - ભાગ - ૩માં અહીં છે - શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ થી 11 ભાગ-૪માં આવશે - અધ્ય૧૨ થી શ્રુતસ્કંધ-૨ આખું - X - X - X - X - X - Page #128 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.