________________ 1/11/-/533,334 239 xo સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મૂકે એ ક્રમથી રોજ મોટા થતાં વાછરડાને ઉંચકતો અભ્યાસ થવાથી બે કે ત્રણ વર્ષના વાછરડાને પણ ઉંચકી શકે છે, તેમ સાધુ પણ ધીમે ધીમે અભ્યાસથી પરીષહ ઉપસર્ગ પર વિજય મેળવે. [34] હવે અધ્યયનના ઉપસંહાર માટે કહે છે - તે સાધુ આ રીતે આશ્રવદ્વારથી સંવૃત થઈને મોટી પ્રજ્ઞાવાળો - સમ્યગ્દર્શન, જ્ઞાનવાળો, બુદ્ધિ વડે રાજતો તે ધીર કે પરીષહ-ઉપસર્ગ વડે ક્ષોભિત ન થતો એવો થઈને, બીજાએ આપેલ આહારથી નિર્વાહ કરે, ગણે એષણાથી યુકત થઈ સંયમ પાળે તથા નિવૃત્ત થઈ * કપાય ઉપશમથી શીતીભૂત થઈ મૃત્યુ કાળની આકાંક્ષા કરે. એ પ્રમાણે મેં જે કહ્યું તે સર્વજ્ઞ તીર્થકરનો મત છે. આ પ્રમાણે જંબસ્વામીને તેમ જે માર્ગ તેં મને પૂછ્યો, તે મેં મારી ઇચ્છાથી - બુદ્ધિથી કહ્યો નથી, પણ તે કેવલીનું વચન છે, તેમ માની ગ્રહણ કરવું. શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૧ “મા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આગમસટીકઅનુવાદ ભાગ-૩ પૂર્ણ સૂત્રકૃતાંગ-2 આગમ-બીજું - ભાગ - ૩માં અહીં છે - શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ થી 11 ભાગ-૪માં આવશે - અધ્ય૧૨ થી શ્રુતસ્કંધ-૨ આખું - X - X - X - X - X -