________________ 254 ઠા-૩૧/૧૫૮ ઉત્પન્ન થાય છે. જેમ કે કામભોગોનો ત્યાગ કરવાવાળા, કામભોગોના ત્યાગી, સેનાપતિ પ્રશસ્તાર એટલે શિક્ષાદાતા ધર્મશાસ્ત્રપાઠક, 159] બ્રહ્મલોક અને લાંતક દેવલોકમાં વિમાન ત્રણ વર્ણવાળા કહેલ છે. જેમ કે-કાળા, લીલા અને લાલ. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોમાં દેવોનાં ભવધારણીય શરીરોની ઊંચાઈ ત્રણ હાથની કહેલ છે. [10] ત્રણ પ્રજ્ઞપ્તિઓ નિયત સમય પર પ્રથમ અને પશ્ચિમ પીરસીમાં) ભણાય છે. જેમ કે ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. | સ્થાન ૩-ઉદેસો ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] ( સ્થાનઃ૩- ઉદેસોઃ 2 ) [161] લોક ત્રણ પ્રકારના કહેલ છે જેમ કે-નામલોક, સ્થાપનાલોક અને દ્રવ્યલોક ભાવ લોક ત્રણ પ્રકારનો છે જેમ કે- જ્ઞાનલોક, દર્શનલોક ને ચારિત્રલોક, ક્ષેત્રલોક ત્રણ પ્રકારનો છે. જેમ કે- ઉર્ધ્વલોક, અધોલોક, અને તિક્લીક. [12] અસુરકુમારોના રાજા અસુરેન્દ્ર ચમરની ત્રણ પ્રકારની પરિષદ્ કહેલ છે. જેમ કે-સમિતા ચંડા અને જાયાસમિતા આવ્યંતર પરિષદ્ છે. ચંડા મધ્યમ પરિષદુ છે, જાયા બાહ્ય પરિષદુ છે. અસુરકુમારરાજ અસરેન્દ્ર ચમરના સામાનિક દેવોની ત્રણ પરિષદ છે. સમિતા, ચંડા અને જયા. એ પ્રમાણે ત્રાયત્રિશકોની પણ ત્રણ પરિયો જાણવી લોકપાલોની તુંબા, ત્રુટિતા, અને પવાં નામની ત્રણ પરિષદો છે. એ પ્રમાણે અમહિષિઓની પણ પરિષદ્ સમજવી. અગ્નમહિષીઓ સુધીની પૂવક્ત પ્રમાણે ત્રણ ત્રણ પરિષદૂ સમજવી. ઘરણેન્દ્રની તેના સામાનિક દેવોની અને બાયત્રિશક દેવોની ત્રણ પ્રકારની પરિષદ છે જેમકે-સમિતા, ચંડા અને જાયા. તેના લોકપાલથી લઈ અગ્રમહિષિઓ સુધીની ત્રણ પરિષદ કહેલી છે જેમ કે ઇષા ટિતા અને દ્રઢરથા. એ પ્રમાણે સામાનિક દેવો અને અગ્નમહિષીઓ સુધીની પણ પરિષદ સમજવી. પિશાચોના રાજ પિશાચોના ઇન્દ્ર કાલની ત્રણ પરિષદ્ છે જેમકે ઈષા ત્રુટિતા અને દ્રઢસ્થા. એ પ્રમાણે સામાનિક દેવ અગ્રમહિષિઓ સુધીની પણ પરિષદ્ સમજવી. એ પ્રમાણે-ચાવતું ગીતરતિ અને ગીતયશની પણ પરિષદૂ જાણવી. જ્યોતિષ્કરાજ જ્યોતિપેન્દ્ર ચન્દ્રની ત્રણ પરિષદ કહેલી છે. જેમ કે- તુંબા, ત્રુટિતા અને પર્યા. એ પ્રમાણે સામાનિક દેવો અને અગ્નમહિષિઓ સુધીની પણ પરિષદુ સમજવી. સૂર્ય ઈન્દ્રની પણ એ જ પ્રમાણે ત્રણ પરિષદુ જાણવી. દેવરાજ દેવેન્દ્ર શુક્રની ત્રણ પરિષદ્ કહેલી છે. જેમ કે- સમિતા, ચંડા અને જાયા. એ પ્રમાણે સૂર્યની અગ્રમાહિષિ સુધી ચમરેન્દ્રની જેમ જ બધાની ત્રણ ત્રણ પરિષદ્ સમજવી. એ પ્રમાણે અચ્યતેન્દ્રની તથા તેના લોકપાલો આદિની ત્રણ ત્રણ પરિષદુ સમજવી. [13] ત્રણ યામ કહેલ છે. જેમ કે પ્રથમ યામ, મધ્યમ કામ અને અન્તિમ યામ. ત્રણ યામોમાં આત્મા કેવલીપ્રરૂપીત ધર્મ સાંભળી શકે છે. જેમ કે પ્રથમ યામમાં, મધ્યમ કામમાં અને અતિમ યામમાં. એ પ્રમાણે-ચાવતુ-આત્મા ત્રણ યામોમાં કેવલ જ્ઞાન પામે છે. જેમ કે- પ્રથમયામમાં, મધ્યમયામમાં અને અન્તિમયામમાં. ત્રણ વય કહેલ છે. જેમ કે-પ્રથમવય, મધ્યમ વય અને અન્તિમવય. આ ત્રણેય વયમાં આત્મા કેવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org